નારીસંપદાઃ વિવેચન/બનારસ ડાયરીઝ નિજની યાત્રા...કવિ હરીશ મીનાશ્રુની: Difference between revisions

formatting of heading
(+1)
 
(formatting of heading)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૪૩. ‘બનારસ ડાયરી' : નિજની યાત્રા... કવિ હરીશ મીનાશ્રુની|દક્ષા ભાવસાર}}
<big><big>'''૪૩'''</big></big>
 
<center><big><big>'''‘બનારસ ડાયરી' : નિજની યાત્રા... કવિ હરીશ મીનાશ્રુની'''</big><br>
દક્ષા ભાવસાર</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતા, નિજ પીડાનું રૂપાંતરણ કરતી કલા. નરસૈંયાના રાગ કેદારી વાણીથી અસ્ખલિત વહેલી ગુર્જરવાણી અનુઆધુનિક યુગમાં હરીશ મીનાશ્રુની કૌવતભરી કલમ સુધી... રસબસતા આ કાવ્યપ્રવાહને ભાવક તરીકે માણતાં હૈયું ઠરે એવી આ તાજી નવી રચનાઓ – ‘બનારસ ડાયરી' નામે કાવ્યસંગ્રહની કવિ હરીશ મીનાશ્રુની ‘ધ્રિબાંગ સુંદર’થી લઈ 'પંખી પદારથ’ની રચનાઓ હોય. કવિતાના ભાવ. ભાષા, નાદ, લય, સંવેદન, વિષય, સ્વરૂપ સર્વે પરત્વે નોંખી ભાત, નોખો મિજાજ, નિજ મુદ્રા ! પરંપરાના સંસ્કાર આદિમ સંવેદન, પ્રકૃતિપરક લાગલગાવ, ધર્મ-કર્મ-કાંડ-રીતરિવાજ, સંબંધો, પર્યાવરણ, પરિવેશ, સ્થળવિશેષો, શૃંગાર, દિગ્ગજ કવિઓનાં સ્મરણો, એ કવિઓ સાથેનું નિજ અનુસંધાન–ઓતપ્રોતપણું—અને આ સર્વથી પર આધ્યાત્મિકતાનો સાત્ત્વિક રંગ આસવ જેવાં વાનાંથી થડાયા છે કવિના કાવ્યસંસ્કાર. કવિતામાં રૂપાંતરિત થતું એમનું નિજત્વ આત્માના ઊંડાણથી ઊતરી આવ્યું હોઈ એમનો આ ઇંદ્રિયબોધ - નિજબોધ સમગ્ર કાવ્યયાત્રાના અનુસંધાને રસતરબતર કરી કાવ્યછોળના આનંદઓઘમાં નવડાવી પ્રસન્નચિત્ત કરે છે.
કવિતા, નિજ પીડાનું રૂપાંતરણ કરતી કલા. નરસૈંયાના રાગ કેદારી વાણીથી અસ્ખલિત વહેલી ગુર્જરવાણી અનુઆધુનિક યુગમાં હરીશ મીનાશ્રુની કૌવતભરી કલમ સુધી... રસબસતા આ કાવ્યપ્રવાહને ભાવક તરીકે માણતાં હૈયું ઠરે એવી આ તાજી નવી રચનાઓ – ‘બનારસ ડાયરી' નામે કાવ્યસંગ્રહની કવિ હરીશ મીનાશ્રુની ‘ધ્રિબાંગ સુંદર’થી લઈ 'પંખી પદારથ’ની રચનાઓ હોય. કવિતાના ભાવ. ભાષા, નાદ, લય, સંવેદન, વિષય, સ્વરૂપ સર્વે પરત્વે નોંખી ભાત, નોખો મિજાજ, નિજ મુદ્રા ! પરંપરાના સંસ્કાર આદિમ સંવેદન, પ્રકૃતિપરક લાગલગાવ, ધર્મ-કર્મ-કાંડ-રીતરિવાજ, સંબંધો, પર્યાવરણ, પરિવેશ, સ્થળવિશેષો, શૃંગાર, દિગ્ગજ કવિઓનાં સ્મરણો, એ કવિઓ સાથેનું નિજ અનુસંધાન–ઓતપ્રોતપણું—અને આ સર્વથી પર આધ્યાત્મિકતાનો સાત્ત્વિક રંગ આસવ જેવાં વાનાંથી થડાયા છે કવિના કાવ્યસંસ્કાર. કવિતામાં રૂપાંતરિત થતું એમનું નિજત્વ આત્માના ઊંડાણથી ઊતરી આવ્યું હોઈ એમનો આ ઇંદ્રિયબોધ - નિજબોધ સમગ્ર કાવ્યયાત્રાના અનુસંધાને રસતરબતર કરી કાવ્યછોળના આનંદઓઘમાં નવડાવી પ્રસન્નચિત્ત કરે છે.