નારીસંપદાઃ વિવેચન/દ્રષ્ટિ ભીતરનીઃ સત્યજીત રાયનું કલાવિશ્વ: Difference between revisions

no edit summary
(formatting of heading)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૩. દૃષ્ટિ ભીતરની - સત્યજિતરાયનું કલાવિશ્વ વિશે (અમૃત ગંગર)|બકુલા દેસાઈ ઘાસવાલા}}
{{Heading|દૃષ્ટિ ભીતરની - સત્યજિતરાયનું કલાવિશ્વ વિશે (અમૃત ગંગર)|બકુલા દેસાઈ ઘાસવાલા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘દૃષ્ટિ ભીતરની’ શબ્દ વાંચીએ એટલે અશ્વિન મહેતા લિખિત ‘છબી ભીતરની’ યાદ આવે. દૃષ્ટિ કે છબી સાથે ભીતરને બદલે અંતર્છબી શબ્દપ્રયોગ થઈ શકે તો અહીં પણ દૃષ્ટિ સાથે અંતર્ચક્ષુ કે અંતર્દષ્ટિ જેવો શબ્દપ્રયોગ થઈ શક્યો હોત પરંતુ બન્ને લેખકોએ 'ભીતર' શબ્દ પસંદ કર્યો છે એટલે અંતરતમ અથવા તૃણમૂળ સુધી પહોંચવાની સાધના ઈંગિત હોઈ શકે. અહીં તો અમૃત ગંગર સત્યજિત રાયના સંપૂર્ણ કલાવિશ્વનું ભીતર જઈને દર્શન કરે છે અને વાંચનનો સંતર્પક અનુભવ થાય છે. એમ પણ કહી શકાય કે આ પુસ્તકમાં સત્યજિત રાયની સમગ્ર કલાસાધનાને સમજવાની અને પામવાની પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે જેમાં પોતાના દાદાજી ઉપેન્દ્રકિશોર રોયચૌધરી, પિતાજી સુકુમાર, કાકુથી (દાદાના ભાઈ) લઈ ઝાં રેન્વાર સુધીની હસ્તિઓનાં સંસર્ગ અને આંદોલનો ઝીલવાની વાતો સંકલિત છે. લગભગ ૫૦૦ની આસપાસની સંખ્યામાંથી ૨૬ પાનાંઓ પર પ્રાસ્તાવિક, ૩૭૩ પર પાનાંઓ ફિલ્મ-સાહિત્ય-ઈતર કલાસમૃદ્ધિની રસલહાણ અને ૮૮ પાનાંઓમાં પરિશિષ્ટની ભૂમિકા પર રચાયેલી આ ભીતરકથા અભ્યાસુઓ, વિવિધ કલાના તાલીમાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે મૂલ્યવાન ગ્રંથ છે. સત્યજિત રાયે પોતાની આત્મકથા નથી લખી પરંતુ એમનાં જીવનસંગિની બિજોયાએ લખી છે એટલે એમને સમજવા માટે ખાસ્સી આશીર્વાદરૂપ છે.
‘દૃષ્ટિ ભીતરની’ શબ્દ વાંચીએ એટલે અશ્વિન મહેતા લિખિત ‘છબી ભીતરની’ યાદ આવે. દૃષ્ટિ કે છબી સાથે ભીતરને બદલે અંતર્છબી શબ્દપ્રયોગ થઈ શકે તો અહીં પણ દૃષ્ટિ સાથે અંતર્ચક્ષુ કે અંતર્દષ્ટિ જેવો શબ્દપ્રયોગ થઈ શક્યો હોત પરંતુ બન્ને લેખકોએ 'ભીતર' શબ્દ પસંદ કર્યો છે એટલે અંતરતમ અથવા તૃણમૂળ સુધી પહોંચવાની સાધના ઈંગિત હોઈ શકે. અહીં તો અમૃત ગંગર સત્યજિત રાયના સંપૂર્ણ કલાવિશ્વનું ભીતર જઈને દર્શન કરે છે અને વાંચનનો સંતર્પક અનુભવ થાય છે. એમ પણ કહી શકાય કે આ પુસ્તકમાં સત્યજિત રાયની સમગ્ર કલાસાધનાને સમજવાની અને પામવાની પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે જેમાં પોતાના દાદાજી ઉપેન્દ્રકિશોર રોયચૌધરી, પિતાજી સુકુમાર, કાકુથી (દાદાના ભાઈ) લઈ ઝાં રેન્વાર સુધીની હસ્તિઓનાં સંસર્ગ અને આંદોલનો ઝીલવાની વાતો સંકલિત છે. લગભગ ૫૦૦ની આસપાસની સંખ્યામાંથી ૨૬ પાનાંઓ પર પ્રાસ્તાવિક, ૩૭૩ પર પાનાંઓ ફિલ્મ-સાહિત્ય-ઈતર કલાસમૃદ્ધિની રસલહાણ અને ૮૮ પાનાંઓમાં પરિશિષ્ટની ભૂમિકા પર રચાયેલી આ ભીતરકથા અભ્યાસુઓ, વિવિધ કલાના તાલીમાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે મૂલ્યવાન ગ્રંથ છે. સત્યજિત રાયે પોતાની આત્મકથા નથી લખી પરંતુ એમનાં જીવનસંગિની બિજોયાએ લખી છે એટલે એમને સમજવા માટે ખાસ્સી આશીર્વાદરૂપ છે.