ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 324: Line 324:
<br>
<br>


વાઘ(મુનિ) : આ નામે પાંચ કડીનું ‘અરનાથ-સ્તવન’ (અર્થ સાથેનું) મળે છે. તેના કર્તા કયા વાઘ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
<span style="color:#0000ff">'''વાઘ(મુનિ)'''</span> : આ નામે પાંચ કડીનું ‘અરનાથ-સ્તવન’ (અર્થ સાથેનું) મળે છે. તેના કર્તા કયા વાઘ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. [શ્ર.ત્રિ.]
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વાઘ-૧ [ઈ.૧૭૪૮ સુધીમાં] : ‘વાઘવાણી’ને નામે પદસંગ્રહ (લે.ઈ.૧૭૪૮; અંશત: મુ.) તથા કેટલાંક બીજાં પદો મળે છે.
<span style="color:#0000ff">'''વાઘ-૧'''</span> [ઈ.૧૭૪૮ સુધીમાં] : ‘વાઘવાણી’ને નામે પદસંગ્રહ (લે.ઈ.૧૭૪૮; અંશત: મુ.) તથા કેટલાંક બીજાં પદો મળે છે.
કૃતિ : બૃકાદોહન : ૮.
કૃતિ : બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વાઘજી [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન. ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા.
<span style="color:#0000ff">'''વાઘજી'''</span> [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન. ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ગી.મુ.]}}
વાઘસિંહ [      ] : માંડણના શિષ્ય. ૧૦ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
<br>
કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [શ્ર.ત્રિ.]


વાઘા(ભક્ત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧ ભાદરવા-૧૧] : રામકબીર સંપ્રદાયના હરિજન સંતકવિ. પ્રેમસાગરના શિષ્ય. ગોંડલ પાસેના વાછરા ગામના વતની. પિતા પાતાભાઈ.માતા લક્ષ્મીબાઈ.તેમનો જન્મ ઈ.સ. ૧૭૯૨માં થયો હોવાનું અનુમાન થયું છે. ચારથી ૮ કડીનાં ૪ પદ(મુ.)ના કર્તા. એમાં તેમની ૮ કડીની ‘ચૂંદડી’ વધુ પ્રચલિત છે.
કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.);  ૩. ઊર્મિનવરચના, જૂન ૧૯૭૦-‘વાઘા ભગતનાં ભજનો’, સં. જયમલ્લ પરમાર. [શ્ર.ત્રિ.]


વાછો : જુઓ વચ્છ-૨
<span style="color:#0000ff">'''વાઘસિંહ'''</span> [      ] : માંડણના શિષ્ય. ૧૦ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.).{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વાદિચંદ્ર [ઈ.૧૫૯૫માં હયાત] : દિગંબર પંથના જૈન સાધુ. મૂલસંઘ વિદ્યાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપાલઆખ્યાન-કથા’ (ર.ઈ.૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અને ૫૮/૬૩ કડીના ‘ભરતબાહુબલિ-છંદ’ તથા ‘ચંદનાધર્મપરીક્ષા’ના કર્તા.
<span style="color:#0000ff">'''વાઘા(ભક્ત)'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧ ભાદરવા-૧૧] : રામકબીર સંપ્રદાયના હરિજન સંતકવિ. પ્રેમસાગરના શિષ્ય. ગોંડલ પાસેના વાછરા ગામના વતની. પિતા પાતાભાઈ.માતા લક્ષ્મીબાઈ.તેમનો જન્મ ઈ.સ. ૧૭૯૨માં થયો હોવાનું અનુમાન થયું છે. ચારથી ૮ કડીનાં ૪ પદ(મુ.)ના કર્તા. એમાં તેમની ૮ કડીની ‘ચૂંદડી’ વધુ પ્રચલિત છે.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૩(); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.); ૩. ઊર્મિનવરચના, જૂન ૧૯૭૦-‘વાઘા ભગતનાં ભજનો’, સં. જયમલ્લ પરમાર. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વાન [ઈ.૧૭૬૪માં હયાત]: શ્રાવક કવિ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં વિબુધવિમલસૂરિના શિષ્ય. ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત દુહા-ચોપાઈની દેશીની ૧૩ ઢાળમાં રચાયેલી ‘વિબુધવિમલસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૪, સં.૧૮૨૦, શ્રાવણ સુદ ૧૩., મુ) કૃતિના કર્તા.
<span style="color:#0000ff">'''વાછો'''</span> : જુઓ વચ્છ-૨
<br>
 
<span style="color:#0000ff">'''વાદિચંદ્ર'''</span> [ઈ.૧૫૯૫માં હયાત] : દિગંબર પંથના જૈન સાધુ. મૂલસંઘ વિદ્યાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપાલઆખ્યાન-કથા’ (ર.ઈ.૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અને ૫૮/૬૩ કડીના ‘ભરતબાહુબલિ-છંદ’ તથા ‘ચંદનાધર્મપરીક્ષા’ના કર્તા.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]}}
<br>
 
<span style="color:#0000ff">'''વાન'''</span> [ઈ.૧૭૬૪માં હયાત]: શ્રાવક કવિ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં વિબુધવિમલસૂરિના શિષ્ય. ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત દુહા-ચોપાઈની દેશીની ૧૩ ઢાળમાં રચાયેલી ‘વિબુધવિમલસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૪, સં.૧૮૨૦, શ્રાવણ સુદ ૧૩., મુ) કૃતિના કર્તા.
કૃતિ : જૈઐકાસંચય (+સં.).
કૃતિ : જૈઐકાસંચય (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ગી.મુ.]}}
<br>


વાનો [ઈ.૧૬૩૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક કવિ. વિજ્યાનંદસૂરિના શિષ્ય. મુનિસુંદરસૂરિના સંસ્કૃત ‘જયાનંદચરિત્ર’ પરથી રચાયેલી ૫ ઉલ્લાસ અને ૧૨૦૭ કડીની ‘જયાનંદકેવલી-ચરિત્ર/રાસ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, પોષ સુદ ૧૩, ગુરુવાર; મુ.) કૃતિના કર્તા.
<span style="color:#0000ff">'''વાનો'''</span> [ઈ.૧૬૩૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક કવિ. વિજ્યાનંદસૂરિના શિષ્ય. મુનિસુંદરસૂરિના સંસ્કૃત ‘જયાનંદચરિત્ર’ પરથી રચાયેલી ૫ ઉલ્લાસ અને ૧૨૦૭ કડીની ‘જયાનંદકેવલી-ચરિત્ર/રાસ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, પોષ સુદ ૧૩, ગુરુવાર; મુ.) કૃતિના કર્તા.
કૃતિ : આકામહોદધિ : ૩(+સં.).
કૃતિ : આકામહોદધિ : ૩(+સં.).
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨). [ગી.મુ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨). {{Right|[ગી.મુ.]}}
<br>


વાલદાસ [      ] : જામનગરના સાધુકવિ. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વાલદાસ'''</span> [      ] : જામનગરના સાધુકવિ. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમ, ઈ.૧૯૭૬ (ચોથી આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમ, ઈ.૧૯૭૬ (ચોથી આ.).{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વાલમ [      ] : ૪ કડીના ૧ ગરબા(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વાલમ'''</span> [      ] : ૪ કડીના ૧ ગરબા(મુ.)ના કર્તા.
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વાસણ-૧ [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૭ ઢાલની ૧૫૩ કડીમાં હેમવિમલસૂરિના પટ્ટધર આણંદવિમલસૂરિ (જ.ઈ.૧૪૪૧-અવ. ઈ.૧૫૪૧)ના ચરિત્રને આલેખતા ‘આણંદવિમલસૂરિ-રાસ/સાધુગુણરત્નમાલા-રાસ’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, આસો,-; મુ.) તથા ૨૧ કડીના ‘આદિનાથ-સ્તવન’ના કર્તા.
<span style="color:#0000ff">'''વાસણ-૧'''</span> [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૭ ઢાલની ૧૫૩ કડીમાં હેમવિમલસૂરિના પટ્ટધર આણંદવિમલસૂરિ (જ.ઈ.૧૪૪૧-અવ. ઈ.૧૫૪૧)ના ચરિત્રને આલેખતા ‘આણંદવિમલસૂરિ-રાસ/સાધુગુણરત્નમાલા-રાસ’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, આસો,-; મુ.) તથા ૨૧ કડીના ‘આદિનાથ-સ્તવન’ના કર્તા.
કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.)
કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.)
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ. ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ગી.મુ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ. ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧).{{Right|[ગી.મુ.]}}
<br>


વાસણ-૨ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી દરમ્યાન] : વલ્લભાચાર્યની ‘સિદ્ધાંત-મુક્તાવલિ’નો ચોપાઈ અને ગદ્યમાં ભાવાનુવાદ આપનાર કવિ. આ કવિ સં. ૧૬૦૦-૧૬૫૦થી પૂર્વે નહીં થયા હોય એવું ‘કવિચરિત’માં અનુમાન કરવામાં આવ્યું છે. ગુસાંઇજી (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાં એક વાસણ કવિ સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી દરમ્યાન થઈ ગયા છે તે આ કવિ હોવાની સંભાવના છે.
<span style="color:#0000ff">'''વાસણ-૨'''</span> [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી દરમ્યાન] : વલ્લભાચાર્યની ‘સિદ્ધાંત-મુક્તાવલિ’નો ચોપાઈ અને ગદ્યમાં ભાવાનુવાદ આપનાર કવિ. આ કવિ સં. ૧૬૦૦-૧૬૫૦થી પૂર્વે નહીં થયા હોય એવું ‘કવિચરિત’માં અનુમાન કરવામાં આવ્યું છે. ગુસાંઇજી (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાં એક વાસણ કવિ સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી દરમ્યાન થઈ ગયા છે તે આ કવિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. પુગુસાહિત્યકારો. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[ચ.શે.]}}
<br>


વાસણદાસ : આ નામે મળતું ૧૭ કડીનું ‘સુભદ્રાની કંકોતરી’ (લે.ઈ.૧૮૨૩) નામનું ધોળ કયા વાસણદાસનું છે તે કહેવું મુશ્કેલ છે. વાસણદાસ-૧ની એ કૃતિ હોય એવી સંભાવના વ્યક્ત  
<span style="color:#0000ff">'''વાસણદાસ'''</span> : આ નામે મળતું ૧૭ કડીનું ‘સુભદ્રાની કંકોતરી’ (લે.ઈ.૧૮૨૩) નામનું ધોળ કયા વાસણદાસનું છે તે કહેવું મુશ્કેલ છે. વાસણદાસ-૧ની એ કૃતિ હોય એવી સંભાવના વ્યક્ત  
થઈ છે.
થઈ છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}
<br>


વાસણદાસ-૧ [ઈ.૧૫૩૬ સુધીમાં] : કૃષ્ણની ગોપાંગના સાથેની વસંતકીડા વર્ણવતી ચુઆક્ષરા-દુહામાં રચાયેલી ‘હરિચુઆક્ષરા’ તથા શાર્દૂલવિક્રીડિતમાં રચાયેલી ‘કૃષ્ણવૃન્દાવનરાધા-રાસ/કૃષ્ણવૃંદાવન-રાસ/રાધા-રાસ’ (લે.ઈ.૧૫૯૨; ૨૬થી ૧૩૫ શ્લોક સુધી ઉપલબ્ધ) નામની ૨ કૃતિઓના કર્તા. આ કાવ્યોમાં કવિનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પરિચય દેખાય છે.
<span style="color:#0000ff">'''વાસણદાસ-૧'''</span> [ઈ.૧૫૩૬ સુધીમાં] : કૃષ્ણની ગોપાંગના સાથેની વસંતકીડા વર્ણવતી ચુઆક્ષરા-દુહામાં રચાયેલી ‘હરિચુઆક્ષરા’ તથા શાર્દૂલવિક્રીડિતમાં રચાયેલી ‘કૃષ્ણવૃન્દાવનરાધા-રાસ/કૃષ્ણવૃંદાવન-રાસ/રાધા-રાસ’ (લે.ઈ.૧૫૯૨; ૨૬થી ૧૩૫ શ્લોક સુધી ઉપલબ્ધ) નામની ૨ કૃતિઓના કર્તા. આ કાવ્યોમાં કવિનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પરિચય દેખાય છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૪. ડિકૅટલૉગબીજે. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૪. ડિકૅટલૉગબીજે. {{Right|[ચ.શે.]}}
<br>


વાસુ [ઈ.૧૫૯૧ સુધીમાં] : દુહા-ચોપાઈની ૧૭૦ કડી ને ૨ પદોની બનેલી ‘સગાળશા-આખ્યાન/કર્ણકથા’ (લે.ઈ.૧૫૯૧;મુ.)ના કર્તા. નાકર કવિની આ કૃતિથી વાકેફ હોવાની શક્યતા અને કૃતિના ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તેઓ ઈ.૧૪૪૪-૧૪૯૪ દરમ્યાન થયા હોવાનું અનુમાન થયું છે.  
<span style="color:#0000ff">'''વાસુ'''</span> [ઈ.૧૫૯૧ સુધીમાં] : દુહા-ચોપાઈની ૧૭૦ કડી ને ૨ પદોની બનેલી ‘સગાળશા-આખ્યાન/કર્ણકથા’ (લે.ઈ.૧૫૯૧;મુ.)ના કર્તા. નાકર કવિની આ કૃતિથી વાકેફ હોવાની શક્યતા અને કૃતિના ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તેઓ ઈ.૧૪૪૪-૧૪૯૪ દરમ્યાન થયા હોવાનું અનુમાન થયું છે.  
સગાળશા કુંતીપુત્ર કર્ણનો અવતાર હતો એ લોકપરંપરાની માન્યતાને વ્યક્ત કરતું આ કાવ્ય એમાં પ્રયોજાયેલી લોભ, દયા, અન્નવિષયક બોધાત્મક ચિંતનકંડિકાઓ તથા ૨ પદોમાંથી નિષ્પન્ન થતા કરુણભાવને લીધે ધ્યાનાર્હ છે.
સગાળશા કુંતીપુત્ર કર્ણનો અવતાર હતો એ લોકપરંપરાની માન્યતાને વ્યક્ત કરતું આ કાવ્ય એમાં પ્રયોજાયેલી લોભ, દયા, અન્નવિષયક બોધાત્મક ચિંતનકંડિકાઓ તથા ૨ પદોમાંથી નિષ્પન્ન થતા કરુણભાવને લીધે ધ્યાનાર્હ છે.
કૃતિ : સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.).
કૃતિ : સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ચ.શે.]}}
<br>


વાસુદેવાનંદ(સ્વામી)[જ.ઈ.૧૭૫૯-અવ.ઈ.૧૮૬૪/સં.૧૯૨૦, કારતક વદ ૧૩] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. જ્ઞાતિએ ત્રવાડી મેવાડા બ્રાહ્મણ. તેમણે શ્રીહરિ પાસે દીક્ષા લીધી હતી.દીક્ષાનામ વાસુદેવાનંદ. તેમણે ગુજરાતીમાં ‘નામમાળા’, ‘હરિચરિત્રચિંતામણિ’, પદો (૧ મુ.) તથા સંસ્કૃત કૃતિ ‘સત્સંગિભૂષણ’(મુ.)નો અનુવાદ કર્યો છે. સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’(મુ.)ની રચના કરી છે.
<span style="color:#0000ff">'''વાસુદેવાનંદ(સ્વામી)'''</span>[જ.ઈ.૧૭૫૯-અવ.ઈ.૧૮૬૪/સં.૧૯૨૦, કારતક વદ ૧૩] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. જ્ઞાતિએ ત્રવાડી મેવાડા બ્રાહ્મણ. તેમણે શ્રીહરિ પાસે દીક્ષા લીધી હતી.દીક્ષાનામ વાસુદેવાનંદ. તેમણે ગુજરાતીમાં ‘નામમાળા’, ‘હરિચરિત્રચિંતામણિ’, પદો (૧ મુ.) તથા સંસ્કૃત કૃતિ ‘સત્સંગિભૂષણ’(મુ.)નો અનુવાદ કર્યો છે. સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’(મુ.)ની રચના કરી છે.
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. શિક્ષાપત્રી, પંચરત્ન, નિત્યવિધિ, સં. હરિજીવનદાસ, ઈ.૧૯૩૫; ૩. સત્સંગિભૂષણ-વાસુદેવાનંદસ્વામીકૃત (સંસ્કૃત પરથી અનુવાદ), પ્ર. માધવલાલ દ. કોઠારી, સં. ૧૯૯૪.
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. શિક્ષાપત્રી, પંચરત્ન, નિત્યવિધિ, સં. હરિજીવનદાસ, ઈ.૧૯૩૫; ૩. સત્સંગિભૂષણ-વાસુદેવાનંદસ્વામીકૃત (સંસ્કૃત પરથી અનુવાદ), પ્ર. માધવલાલ દ. કોઠારી, સં. ૧૯૯૪.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામીનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨.  
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-‘સ્વામીનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨.  
મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.); ૫. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ.૧૯૭૯. [કી.જો.]
મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૪. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.); ૫. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ.૧૯૭૯.{{Right|[કી.જો.]}}
‘વાસુપૂજ્યમનોરમફાગ’ [ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર] : તેજપાલશિષ્ય કલ્યાણકૃત ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને ૩૨૮ કડીનો આ ફાગ(મુ.) પ્રથમ ઉલ્લાસમાં ૧૨મા તીર્થકર વાસુપૂજ્યના પૂર્વભવોને અને બીજા ઉલ્લાસમાં એમના તીર્થંકરભવને રજૂ કરે છે. સીધા ચરિત્રકથનની આ કૃતિમાં ૪ ઢાળમાં વસંતક્રીડાનું થયેલું વર્ણન અને કવચિત્ સંસ્કૃત શ્લોક રૂપે પણ આવતી સુભાષિતવાણી ધ્યાન ખેંચે છે. ત્રોટકો ઉપરાંત ફાગની, અઢૈયાની અને અન્ય વિવિધ પ્રકારની દેશીઓનો ઉપયોગ કરતા આ કાવ્યમાં કેટલીક ઢાળોમાં મનોરમ ધ્રુવાઓ પણ પ્રયોજાયેલી છે, જે કાવ્યની સુગેયતાની છાપ ઉપસાવે છે. [જ.કો.]
<br>


વિક્રમ [ઈ.૧૬૪૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભોજાજીની પરંપરામાં ખીમરાજના શિષ્ય. ‘ધના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૬, કારતક સુદ , શુક્રવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''‘વાસુપૂજ્યમનોરમફાગ’'''</span> [ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, મહા સુદ , સોમવાર] : તેજપાલશિષ્ય કલ્યાણકૃત ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને ૩૨૮ કડીનો આ ફાગ(મુ.) પ્રથમ ઉલ્લાસમાં ૧૨મા તીર્થકર વાસુપૂજ્યના પૂર્વભવોને અને બીજા ઉલ્લાસમાં એમના તીર્થંકરભવને રજૂ કરે છે. સીધા ચરિત્રકથનની આ કૃતિમાં ૪ ઢાળમાં વસંતક્રીડાનું થયેલું વર્ણન અને કવચિત્ સંસ્કૃત શ્લોક રૂપે પણ આવતી સુભાષિતવાણી ધ્યાન ખેંચે છે. ત્રોટકો ઉપરાંત ફાગની, અઢૈયાની અને અન્ય વિવિધ પ્રકારની દેશીઓનો ઉપયોગ કરતા આ કાવ્યમાં કેટલીક ઢાળોમાં મનોરમ ધ્રુવાઓ પણ પ્રયોજાયેલી છે, જે કાવ્યની સુગેયતાની છાપ ઉપસાવે છે. {{Right|[.કો.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(). [ગી.મુ.]
<br>


‘વિક્રમચરિત્ર-રાસ’ [ઈ.૧૫૦૯/સં.૧૫૬૫, જેઠ સુદ-, રવિવાર] : ઉદયભાનુકૃત ૫૬૦/૬૫ કડીની આ કૃતિ(મુ.) મુખ્યત્વે દુહા અને ચોપાઈમાં રચાયેલી છે, પરંતુ પ્રસંગોપાત્ત એમાં વસ્તુ અને ગાથા એ છંદોનો તથા દેશી ઢાળનો પણ ઉપયોગ થયો છે. ગાથામાં સામાન્ય રીતે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરી કવિએ કદાચ પોતાના ભાષાકૌશલ્યનો પરિચય આપવાનું ઇચ્છયું છે. ઢાળનો ઉપયોગ એક વખત સ્ત્રીચરિત્રનો મહિમા ગાવા માટે કર્યો છે.
<span style="color:#0000ff">'''વિક્રમ'''</span> [ઈ.૧૬૪૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભોજાજીની પરંપરામાં ખીમરાજના શિષ્ય. ‘ધના-ચોપાઈ’ (ર..૧૬૪૯/સં.૧૭૦૬, કારતક સુદ ૯, શુક્રવાર)ના કર્તા.
પ્રસ્તુત રાસ બે કથાભાગમાં વહેંચાઈ જાય છે. પહેલા કથાભાગમાં આસાઈતની ‘હંસાઉલી’ના પહેલા ખંડને મળતું કથાવસ્તુ છે. એમાં વિક્રમરાજા પોતે સ્વપ્નમાં જોયેલી સુંદરી, જે પુરુષદ્વેષિણી લીલાવતી છે, તેને પોતાના પ્રધાનની મદદથી પરણે છે. બીજા કથાભાગમાં લીલાવતીને મૂકીને જતા રહેલા વિક્રમરાજાને, લીલાવતીનો પુત્ર વિક્રમચરિત્ર રાજાના નગરમાં જઈ પોતાની કપટવિદ્યાથી પાઠ ભણાવે છે તેના વિવિધ પ્રસંગો વર્ણવાયા છે. પહેલા કથાભાગની તુલનાએ બીજો કથાભાગ વધારે ઝડપથી ચાલતો દેખાય છે. છતાં સમગ્ર રાસમાં કવિએ પ્રસંગોપાત વર્ણન અને દૃષ્ટાંતગ્રથનની તથા સમાજચિત્રણ અને વ્યવહારોપદેશની તક લીધી છે, જો કે આ બધામાં પ્રસંગૌચિત્ય અને સપ્રમાણતાનો ગુણ દેખાઈ આવે છે. કૃતિનો છંદોબંધ સફાઈભર્યો છે અને ભાષાશૈલી પ્રૌઢ અને પ્રવાહી છે. [.કો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[ગી.મુ.]}}
<br>


વિજ્ય(સૂરિ)-[ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘રોહિણી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૭૧) અને ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ના કર્તા.
<span style="color:#0000ff">'''‘વિક્રમચરિત્ર-રાસ’'''</span> [ઈ.૧૫૦૯/સં.૧૫૬૫, જેઠ સુદ-, રવિવાર] : ઉદયભાનુકૃત ૫૬૦/૬૫ કડીની આ કૃતિ(મુ.) મુખ્યત્વે દુહા અને ચોપાઈમાં રચાયેલી છે, પરંતુ પ્રસંગોપાત્ત એમાં વસ્તુ અને ગાથા એ છંદોનો તથા દેશી ઢાળનો પણ ઉપયોગ થયો છે. ગાથામાં સામાન્ય રીતે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરી કવિએ કદાચ પોતાના ભાષાકૌશલ્યનો પરિચય આપવાનું ઇચ્છયું છે. ઢાળનો ઉપયોગ એક વખત સ્ત્રીચરિત્રનો મહિમા ગાવા માટે કર્યો છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
પ્રસ્તુત રાસ બે કથાભાગમાં વહેંચાઈ જાય છે. પહેલા કથાભાગમાં આસાઈતની ‘હંસાઉલી’ના પહેલા ખંડને મળતું કથાવસ્તુ છે. એમાં વિક્રમરાજા પોતે સ્વપ્નમાં જોયેલી સુંદરી, જે પુરુષદ્વેષિણી લીલાવતી છે, તેને પોતાના પ્રધાનની મદદથી પરણે છે. બીજા કથાભાગમાં લીલાવતીને મૂકીને જતા રહેલા વિક્રમરાજાને, લીલાવતીનો પુત્ર વિક્રમચરિત્ર રાજાના નગરમાં જઈ પોતાની કપટવિદ્યાથી પાઠ ભણાવે છે તેના વિવિધ પ્રસંગો વર્ણવાયા છે. પહેલા કથાભાગની તુલનાએ બીજો કથાભાગ વધારે ઝડપથી ચાલતો દેખાય છે. છતાં સમગ્ર રાસમાં કવિએ પ્રસંગોપાત વર્ણન અને દૃષ્ટાંતગ્રથનની તથા સમાજચિત્રણ અને વ્યવહારોપદેશની તક લીધી છે, જો કે આ બધામાં પ્રસંગૌચિત્ય અને સપ્રમાણતાનો ગુણ દેખાઈ આવે છે. કૃતિનો છંદોબંધ સફાઈભર્યો છે અને ભાષાશૈલી પ્રૌઢ અને પ્રવાહી છે. {{Right|[.કો.]}}
<br>


વિજ્ય-[       ] : જૈન. પદ્મવિજ્યના શિષ્ય. ‘મન થીર કરવાની સઝાય’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્ય(સૂરિ)-૧'''</span> [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘રોહિણી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૭૧) અને ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : . ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. લીંહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યકીર્તિશિષ્ય [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. છંદના પલટા અને પ્રાસાનુપ્રાસવાળી સુગેય ૨૬ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્ય-૨'''</span> [       ] : જૈન. પદ્મવિજ્યના શિષ્ય. ‘મન થીર કરવાની સઝાય’ના કર્તા.
કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧(+સં.). [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યકુશલ [       ] : તપગચ્છના જૈન સાધુ. ‘ધનાદિકુલક-ટબા’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યકીર્તિશિષ્ય'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. છંદના પલટા અને પ્રાસાનુપ્રાસવાળી સુગેય ૨૬ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ; મુ.)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]
કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧(+સં.).{{Right|[કી.જો.]}}
<br>


વિજ્યકુશલશિષ્ય [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિ-વિજ્યકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી ‘શીલરત્ન-રાસ’ (ર.ઈ.૧૬૦૫) કૃતિના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યકુશલ'''</span> [       ] : તપગચ્છના જૈન સાધુ. ‘ધનાદિકુલક-ટબા’ના કર્તા.
સંદર્ભ : . ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યચંદ/વિજ્યચંદ્ર : વિજ્યચંદને નામે ૫૨૧ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), વિજ્યચંદ્રને નામે ૧૧ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ અને ‘અભયકુમાર-સઝાય’ (ર.ઈ.૧૬૫૪) એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા વિજ્યચંદ/વિજ્યચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિજ્યકુશલશિષ્ય'''</span> [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિ-વિજ્યકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી ‘શીલરત્ન-રાસ’ (ર.ઈ.૧૬૦૫) કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી; . હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : (). {{Right|[કી.જો.]}}
<br>


વિજ્યજિનેન્દ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૦૬) અને ‘અધ્યાત્મ-સ્તુતિ-ચતુષ્ક’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યચંદ/વિજ્યચંદ્ર'''</span> : વિજ્યચંદને નામે ૫૨૧ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), વિજ્યચંદ્રને નામે ૧૧ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ અને ‘અભયકુમાર-સઝાય’ (ર.ઈ.૧૬૫૪) એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા વિજ્યચંદ/વિજ્યચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
 
<span style="color:#0000ff">'''વિજ્યજિનેન્દ્ર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૦૬) અને ‘અધ્યાત્મ-સ્તુતિ-ચતુષ્ક’(મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}
<br>


વિજ્યતિલક(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૮ સુધીમાં] : જૈન સાધુ. વિનયપ્રભના શિષ્ય. ૨૧/૪૧ કડીના અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ‘જીવવિચારગર્ભિત-શત્રુંજયમંડન-ઋષભજિન-સ્તોત્ર/શત્રુંજયમંડન આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૫૫૮) તથા ૨૫ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. ‘શત્રુંજય-પરિપાટી’માં નામછાપ નથી મળતી, પરંતુ એ કૃતિ આ કવિની હોય એવી સંભાવના વ્યક્ત થઈ છે. ‘શત્રુંજયમંડન-આદિનાથ-સ્તવન’નો સંસ્કૃતમાં બાલાવબોધ મળે છે તે અને ૩૧ કડીની ‘સીમંધર-વિનંતિ’ (લે.ઈ.૧૫૫૪) પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે.
<span style="color:#0000ff">'''વિજ્યતિલક(ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૫૫૮ સુધીમાં] : જૈન સાધુ. વિનયપ્રભના શિષ્ય. ૨૧/૪૧ કડીના અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ‘જીવવિચારગર્ભિત-શત્રુંજયમંડન-ઋષભજિન-સ્તોત્ર/શત્રુંજયમંડન આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૫૫૮) તથા ૨૫ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. ‘શત્રુંજય-પરિપાટી’માં નામછાપ નથી મળતી, પરંતુ એ કૃતિ આ કવિની હોય એવી સંભાવના વ્યક્ત થઈ છે. ‘શત્રુંજયમંડન-આદિનાથ-સ્તવન’નો સંસ્કૃતમાં બાલાવબોધ મળે છે તે અને ૩૧ કડીની ‘સીમંધર-વિનંતિ’ (લે.ઈ.૧૫૫૪) પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે.
આ ઉપરાંત ઈ.૧૩૭૪માં રચાયેલ ‘જંબૂસ્વામી-ફાગ’ના કર્તા વિજ્યતિલક છે કે રાજતિલક છે કે તે અજ્ઞાતકર્તૃક છે તે વિશે મતભેદ પ્રવર્તે છે.
આ ઉપરાંત ઈ.૧૩૭૪માં રચાયેલ ‘જંબૂસ્વામી-ફાગ’ના કર્તા વિજ્યતિલક છે કે રાજતિલક છે કે તે અજ્ઞાતકર્તૃક છે તે વિશે મતભેદ પ્રવર્તે છે.
કૃતિ : જૈન સત્યપ્રકાશ ડિસે. ૧૯૪૬-‘પંદરમા સૈકાની શત્રુંજયચૈત્ય-પરિપાટી’, સં. સારાભાઈ મ. નવાબ.
કૃતિ : જૈન સત્યપ્રકાશ ડિસે. ૧૯૪૬-‘પંદરમા સૈકાની શત્રુંજયચૈત્ય-પરિપાટી’, સં. સારાભાઈ મ. નવાબ.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા; ૩. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૯૬૨-‘જંબૂસ્વામી-ફાગ’ના રચયિતા રાજતિલકસૂરી’ વી. જે ચોક્સી; ૪. એજન, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા; ૩. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૯૬૨-‘જંબૂસ્વામી-ફાગ’ના રચયિતા રાજતિલકસૂરી’ વી. જે ચોક્સી; ૪. એજન, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજયદાન(સૂરિ) [      ]: તપગચ્છના આચાર્ય, ૪ કડીની ‘પાક્ષિક-સ્તુતિ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) અને ૧૫ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુનિસુંદરની પરંપરામાં થયેલા વિજયદાનસૂરિ (જ.ઈ. ૧૪૯૭-અવ.ઈ. ૧૫૬૬) આ કૃતિના કર્તા હોય એવી સંભાવના છે.
<span style="color:#0000ff">'''વિજયદાન(સૂરિ)'''</span> [      ]: તપગચ્છના આચાર્ય, ૪ કડીની ‘પાક્ષિક-સ્તુતિ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) અને ૧૫ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુનિસુંદરની પરંપરામાં થયેલા વિજયદાનસૂરિ (જ.ઈ. ૧૪૯૭-અવ.ઈ. ૧૫૬૬) આ કૃતિના કર્તા હોય એવી સંભાવના છે.
સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨; ૨. મુપૂગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨; ૨. મુપૂગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યદાન(સૂરીશ્વર)શિષ્ય [      ] : જૈન સાધુ. ૫ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યદાન(સૂરીશ્વર)શિષ્ય'''</span> [      ] : જૈન સાધુ. ૫ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧. [કી.જો.]
કૃતિ : ઐસમાલા : ૧.{{Right|[કી.જો.]}}
<br>


વિજ્યદેવ(સૂરિ) : આ નામે ૬૦ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૧૧ કડીનું ‘(નારંગપુરમંડન) પાર્શ્વજિન-સ્તવન’, ૧૩ કડીની ‘મુનિગુણની સઝાય/સાધુગુણ-સઝાય’(મુ.), ૯ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૨૧ કડીની ‘શુદ્ધઆણાની સઝાય’(મુ.) અને ૧૪ કડીની ‘નવવાડી-સઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યદેવસૂરિ છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિજ્યદેવ(સૂરિ)'''</span> : આ નામે ૬૦ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૧૧ કડીનું ‘(નારંગપુરમંડન) પાર્શ્વજિન-સ્તવન’, ૧૩ કડીની ‘મુનિગુણની સઝાય/સાધુગુણ-સઝાય’(મુ.), ૯ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૨૧ કડીની ‘શુદ્ધઆણાની સઝાય’(મુ.) અને ૧૪ કડીની ‘નવવાડી-સઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યદેવસૂરિ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈસમાલા(શા) : ૨ : ૩. પ્રાસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈસમાલા(શા) : ૨ : ૩. પ્રાસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
વિજ્યદેવ(સૂરિ)-૧ [ઈ.૧૫૩૬ સુધીમાં હયાત] : પાર્શ્વગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિ (જ.ઈ.૧૪૮૧-અવ.ઈ.૧૫૫૬)ના શિષ્ય. જોધપુર પાસેના રૂણનગરના વતની. પિતા ઓશવાલ વંશના માહડશા. માતા ચાંપલદે. પાર્શ્વચંદ્રના હસ્તે દીક્ષા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવના મિત્ર. મૂળ નામ બરદરાજ. વિજ્યનગરના રાજાએ વિજ્યદેવસૂરિ નામ આપ્યું. સ્વર્ગવાસ થયા પહેલાં બ્રહ્મર્ષિને સૂરિમંત્ર આપી ‘વિનયદેવસૂરિ’ નામ આપ્યું હતું. અવસાન ખંભાતમાં.
<br>
 
<span style="color:#0000ff">'''વિજ્યદેવ(સૂરિ)-૧'''</span> [ઈ.૧૫૩૬ સુધીમાં હયાત] : પાર્શ્વગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિ (જ.ઈ.૧૪૮૧-અવ.ઈ.૧૫૫૬)ના શિષ્ય. જોધપુર પાસેના રૂણનગરના વતની. પિતા ઓશવાલ વંશના માહડશા. માતા ચાંપલદે. પાર્શ્વચંદ્રના હસ્તે દીક્ષા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવના મિત્ર. મૂળ નામ બરદરાજ. વિજ્યનગરના રાજાએ વિજ્યદેવસૂરિ નામ આપ્યું. સ્વર્ગવાસ થયા પહેલાં બ્રહ્મર્ષિને સૂરિમંત્ર આપી ‘વિનયદેવસૂરિ’ નામ આપ્યું હતું. અવસાન ખંભાતમાં.
૬૭ કડીના ‘નેમિનાથ-રાસ/શીલરક્ષા-પ્રકાશ-રાસ/શીલ-રાસ’ (લે.ઈ.૧૫૩૬), ૧૬ કડીની ‘આત્મપ્રબોધ-સઝાય/આત્મહિતશિક્ષાની સઝાય/ઉપદેશ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘આધ્યાત્મિક-ગીત’, ૭ ઢાળ અને ૨૮ કડીનું ‘અનંતનાથજિન-સ્તવન’(મુ.), ૧૫ કડીનું ‘સુમતિનાથ જિન-સ્તવન’(મુ.) અને ‘સીમંધરસ્વામી-સ્તવન’ના કર્તા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવે રચેલી ‘દશાશ્રુતસ્કંધ’ પરની જિનહિતા અને જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ પરની વૃત્તિને પ્રસ્તુત વિજ્યદેવસૂરિએ સંશોધી હતી.
૬૭ કડીના ‘નેમિનાથ-રાસ/શીલરક્ષા-પ્રકાશ-રાસ/શીલ-રાસ’ (લે.ઈ.૧૫૩૬), ૧૬ કડીની ‘આત્મપ્રબોધ-સઝાય/આત્મહિતશિક્ષાની સઝાય/ઉપદેશ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘આધ્યાત્મિક-ગીત’, ૭ ઢાળ અને ૨૮ કડીનું ‘અનંતનાથજિન-સ્તવન’(મુ.), ૧૫ કડીનું ‘સુમતિનાથ જિન-સ્તવન’(મુ.) અને ‘સીમંધરસ્વામી-સ્તવન’ના કર્તા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવે રચેલી ‘દશાશ્રુતસ્કંધ’ પરની જિનહિતા અને જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ પરની વૃત્તિને પ્રસ્તુત વિજ્યદેવસૂરિએ સંશોધી હતી.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. પ્રાકારૂપરંપરા;  ૫. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ કાપડિયા;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૨; ૮. જૈહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. પ્રાકારૂપરંપરા;  ૫. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ કાપડિયા;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૨; ૮. જૈહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યદેવ-૨ [જ.ઈ.૧૫૭૮-અવ.ઈ.૧૬૫૭] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં વિજ્યસેનસૂરિના શિષ્ય. ઈડરના વતની. પિતા થિરાતુલ ચંદસિંહ શાહ. માતા રૂપાં. ઈ.૧૫૮૭માં વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા લીધી. ઈ.૧૬૦૦માં ખંભાતમાં આચાર્યપદ. ઈ.૧૬૧૮માં જહાંગીરે ‘મહાતપા’નું બિરુદ આપ્યું. પ્રખર વિદ્વાન અને તેજસ્વી. સેંકડો મંદિરોની પ્રતિષ્ઠા કરેલી. તેઓ વિશાળ સાધુ-સાધ્વીઓનો પરિવાર ધરાવતા હતા. પ્રખ્યાત આચાર્ય યશોવિજ્ય અને પદ્મવિજ્યને તેમણે વડી દીક્ષા આપેલી. દીવમાં અનશનથી અવસાન.
<span style="color:#0000ff">'''વિજ્યદેવ-૨'''</span> [જ.ઈ.૧૫૭૮-અવ.ઈ.૧૬૫૭] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં વિજ્યસેનસૂરિના શિષ્ય. ઈડરના વતની. પિતા થિરાતુલ ચંદસિંહ શાહ. માતા રૂપાં. ઈ.૧૫૮૭માં વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા લીધી. ઈ.૧૬૦૦માં ખંભાતમાં આચાર્યપદ. ઈ.૧૬૧૮માં જહાંગીરે ‘મહાતપા’નું બિરુદ આપ્યું. પ્રખર વિદ્વાન અને તેજસ્વી. સેંકડો મંદિરોની પ્રતિષ્ઠા કરેલી. તેઓ વિશાળ સાધુ-સાધ્વીઓનો પરિવાર ધરાવતા હતા. પ્રખ્યાત આચાર્ય યશોવિજ્ય અને પદ્મવિજ્યને તેમણે વડી દીક્ષા આપેલી. દીવમાં અનશનથી અવસાન.
‘સાધુમર્યાદા-પટ્ટક’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, વૈશાખ સુદ ૭, બુધવાર) નામે ગદ્યકૃતિ, ૧૦ ઢાળના ‘દિવાલીકલ્પ-સ્તવન/વીરનિર્વાણ-સ્તવન’(મુ.) અને ૨૭ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
‘સાધુમર્યાદા-પટ્ટક’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, વૈશાખ સુદ ૭, બુધવાર) નામે ગદ્યકૃતિ, ૧૦ ઢાળના ‘દિવાલીકલ્પ-સ્તવન/વીરનિર્વાણ-સ્તવન’(મુ.) અને ૨૭ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલીકલ્પસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯.
કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલીકલ્પસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯.
સંદર્ભ : ૧. જૈઐકાસંચ્ય; ૨. જૈઐરાસમાલા : ૧; ૩. જૈસાઇતિહાસ;  ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈઐકાસંચ્ય; ૨. જૈઐરાસમાલા : ૧; ૩. જૈસાઇતિહાસ;  ૪. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યદેવ(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૦૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં વિજ્યદેવના શિષ્ય. ૭ ઢાલની ૩૬ કડીમાં રચાયેલા ‘સીમંધરવિનતિ-સ્તવન’ (લે.ઈ.૧૮૨૯; મુ.), ‘શોભનસ્તુતિ-ચતુર્વિંશતિકા’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૫) તથા ૩૦ કડીના ‘નેમરાજુલ-ગીત’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યદેવ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૭૦૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં વિજ્યદેવના શિષ્ય. ૭ ઢાલની ૩૬ કડીમાં રચાયેલા ‘સીમંધરવિનતિ-સ્તવન’ (લે.ઈ.૧૮૨૯; મુ.), ‘શોભનસ્તુતિ-ચતુર્વિંશતિકા’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૫) તથા ૩૦ કડીના ‘નેમરાજુલ-ગીત’ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩-‘સીમંધર વિનતિ-સ્તવન’, સં. જયંતવિજ્યજી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩-‘સીમંધર વિનતિ-સ્તવન’, સં. જયંતવિજ્યજી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}
<br>


વિજ્યધર્મ(સૂરિ) [ઈ.૧૭૯૩ સુધીમાં] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩)ના કર્તા. તપગચ્છના ૬૫મા પટ્ટધરવિજ્યધર્મ (જ.ઈ.૧૭૪૬-અવ.ઈ.૧૭૮૪) અને આ કૃતિના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
<span style="color:#0000ff">'''વિજ્યધર્મ(સૂરિ)'''</span> [ઈ.૧૭૯૩ સુધીમાં] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩)ના કર્તા. તપગચ્છના ૬૫મા પટ્ટધરવિજ્યધર્મ (જ.ઈ.૧૭૪૬-અવ.ઈ.૧૭૮૪) અને આ કૃતિના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યપ્રભ(સૂરિ) : આ નામે ‘નેમિરાજુલ-સ્તવન’ અને ભટ્ટારક વિજ્યપ્રભસૂરિના નામે ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૨) મળે છે. તેમના કર્તા કયા વિજ્યપ્રભ છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિજ્યપ્રભ(સૂરિ)'''</span> : આ નામે ‘નેમિરાજુલ-સ્તવન’ અને ભટ્ટારક વિજ્યપ્રભસૂરિના નામે ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૨) મળે છે. તેમના કર્તા કયા વિજ્યપ્રભ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૪૯માં હયાત] : જૈન સાધુ. ૧૬ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૯)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યપ્રભ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૬૪૯માં હયાત] : જૈન સાધુ. ૧૬ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}
<br>


વિજ્યબુદ્ધ(મુનિ) [      ] : જૈન સાધુ. ૧૪ કડીની ‘ઉત્તમમનોરથ-સઝાય’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યબુદ્ધ(મુનિ)'''</span> [      ] : જૈન સાધુ. ૧૪ કડીની ‘ઉત્તમમનોરથ-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [શ્ર.ત્રિ.]
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યભદ્ર : આ નામે ૧૨ કડીની ‘ક્ષમા ઉપર સઝાય’ (લે.સં.૧૭મું શતક અનુ.), ૨૨/૨૫ કડીની ‘શ્રાવકને શિખામણની સઝાય/હિતશિક્ષા-સઝાય’ (લે.ઈ.૧૭૨૯; મુ.), ૨૭ કડીની ‘બ્રહ્મચર્યની સઝાય/શિયલ-નવવાડ-સઝાય’ (લે.સં.૧૮મુ શતક અનુ; મુ.) અને ૧૨ કડીનો ‘આત્મશિક્ષા-છંદ’ (લે.ઈ.૧૮૫૩)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યભદ્ર છે તે નિશ્ચિત થતું નથી. ૭૫ ગ્રંથાગ્રની ‘હિતોપદેશ-શિખામણ’ (લે.ઈ.૧૮૮૨) એ ‘હિતશિક્ષા-સઝાય’ હોવાની સંભાવના છે.
<span style="color:#0000ff">'''વિજ્યભદ્ર'''</span> : આ નામે ૧૨ કડીની ‘ક્ષમા ઉપર સઝાય’ (લે.સં.૧૭મું શતક અનુ.), ૨૨/૨૫ કડીની ‘શ્રાવકને શિખામણની સઝાય/હિતશિક્ષા-સઝાય’ (લે.ઈ.૧૭૨૯; મુ.), ૨૭ કડીની ‘બ્રહ્મચર્યની સઝાય/શિયલ-નવવાડ-સઝાય’ (લે.સં.૧૮મુ શતક અનુ; મુ.) અને ૧૨ કડીનો ‘આત્મશિક્ષા-છંદ’ (લે.ઈ.૧૮૫૩)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યભદ્ર છે તે નિશ્ચિત થતું નથી. ૭૫ ગ્રંથાગ્રની ‘હિતોપદેશ-શિખામણ’ (લે.ઈ.૧૮૮૨) એ ‘હિતશિક્ષા-સઝાય’ હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. સઝાયમાળા(પં.); ૩. સઝાય સંગ્રહ : ૧, પ્ર. ગોકળદાસ મંગળદાસ શાહ.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. સઝાયમાળા(પં.); ૩. સઝાય સંગ્રહ : ૧, પ્ર. ગોકળદાસ મંગળદાસ શાહ.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યભદ્ર-૧ [ઈ.૧૩૫૫માં હયાત] : ‘હંસરાજ-વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૩૫૫) તથા ‘શીલ-રાસ/શીલ વિશે’ (ર.ઈ.૧૩૫૫) એ કૃતઓના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યભદ્ર-૧'''</span> [ઈ.૧૩૫૫માં હયાત] : ‘હંસરાજ-વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૩૫૫) તથા ‘શીલ-રાસ/શીલ વિશે’ (ર.ઈ.૧૩૫૫) એ કૃતઓના કર્તા.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧;  ૨. જૈગૂકવિઓ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧;  ૨. જૈગૂકવિઓ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યભદ્ર-૨ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં લાવણ્યરત્નના શિષ્ય. લાવણ્યરત્નનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ હોઈ વિજ્યભદ્રને પણ એ સમયના ગણી શકાય. ૪૯ કે ૭૭ કડીના ‘કલાવતીસતીનો રાસ’ (લે.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, ચૈત્ર વદ ૪) અને ૭ ઢાલના કમલાકુંવરી, રતિવલ્લભ અને કીર્તિવર્ધનના ચરિત્રને નિરૂપતા, કર્મફળ ભોગવવાં જ પડે તેવા સિદ્ધાંતને ચરિતાર્થ કરતા, ગેયતાના વૈવિધ્યવાળા અને અનુપ્રાસોમાં કવિને સફળતા અપાવતા ૩૬ કે ૭૭ કડીના ‘કમલાવતી-રાસ’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યભદ્ર-૨'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં લાવણ્યરત્નના શિષ્ય. લાવણ્યરત્નનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ હોઈ વિજ્યભદ્રને પણ એ સમયના ગણી શકાય. ૪૯ કે ૭૭ કડીના ‘કલાવતીસતીનો રાસ’ (લે.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, ચૈત્ર વદ ૪) અને ૭ ઢાલના કમલાકુંવરી, રતિવલ્લભ અને કીર્તિવર્ધનના ચરિત્રને નિરૂપતા, કર્મફળ ભોગવવાં જ પડે તેવા સિદ્ધાંતને ચરિતાર્થ કરતા, ગેયતાના વૈવિધ્યવાળા અને અનુપ્રાસોમાં કવિને સફળતા અપાવતા ૩૬ કે ૭૭ કડીના ‘કમલાવતી-રાસ’ના કર્તા.
૧૦ કડીની ‘શીલ વિશે સઝાય’(મુ.) તથા ૬ કડીની ‘નવકારમાહાત્મ્ય’(મુ.) પણ કવિની કૃતિઓ હોવાનું મનાય છે, જો કે બન્નેમાં ગુરુપરંપરાનો નર્દેશ નથી.
૧૦ કડીની ‘શીલ વિશે સઝાય’(મુ.) તથા ૬ કડીની ‘નવકારમાહાત્મ્ય’(મુ.) પણ કવિની કૃતિઓ હોવાનું મનાય છે, જો કે બન્નેમાં ગુરુપરંપરાનો નર્દેશ નથી.
કૃતિ : ૧. નસ્વાધ્યાય;૨. સજઝાયમાળા : ૧(શ્રા).
કૃતિ : ૧. નસ્વાધ્યાય;૨. સજઝાયમાળા : ૧(શ્રા).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યમંડન(ગણિ) [      ] : જૈન સાધુ. ‘શીલવતીચરિત્ર’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યમંડન(ગણિ)'''</span> [      ] : જૈન સાધુ. ‘શીલવતીચરિત્ર’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યરાજ [      ] : તપગચ્છના જૈન સધુ. ૩૪ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. તપગચ્છમાં એક વિજ્યરાજ (જ.ઈ.૧૬૨૩-અવ.ઈ.૧૬૮૬) છે તે અને આ કવિ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
<span style="color:#0000ff">'''વિજ્યરાજ'''</span> [      ] : તપગચ્છના જૈન સધુ. ૩૪ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. તપગચ્છમાં એક વિજ્યરાજ (જ.ઈ.૧૬૨૩-અવ.ઈ.૧૬૮૬) છે તે અને આ કવિ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
૪ કડીની ‘ચૈત્રી પૂનમની સ્તુતિ’(મુ.) ઉક્ત વિજ્યરાજની છે કે અન્ય કોઈની તે પણ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
૪ કડીની ‘ચૈત્રી પૂનમની સ્તુતિ’(મુ.) ઉક્ત વિજ્યરાજની છે કે અન્ય કોઈની તે પણ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યલક્ષ્મી(સૂરિ)/લક્ષ્મી(સૂરિ)/સૌભાગ્યલક્ષ્મી [જ.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ચૈત્ર સુદ ૫, ગુરુવાર-અવ.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, મેરુ તેરશ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યસૌભાગ્યસૂરિના શિષ્ય. મારવાડના આબુ પાસેના પાલડીના રહીશ. પોરવાડ વણિક. પિતા હેમરાજ. માતા આણંદબાઈ.મૂળ નામ સુરચંદ. સૌભાગ્યસૂરિ પાસે ઈ.૧૭૫૮માં દીક્ષા, દીક્ષાનામ સુવિધિવિજ્ય. તે જ વર્ષમાં સૂરિપદ અને વિજ્યલક્ષ્મીસૂરિ નામ. વિજ્યોદયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. અવસાન પાલી/સુરતમાં.
<span style="color:#0000ff">'''વિજ્યલક્ષ્મી(સૂરિ)/લક્ષ્મી(સૂરિ)/સૌભાગ્યલક્ષ્મી'''</span> [જ.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ચૈત્ર સુદ ૫, ગુરુવાર-અવ.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, મેરુ તેરશ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યસૌભાગ્યસૂરિના શિષ્ય. મારવાડના આબુ પાસેના પાલડીના રહીશ. પોરવાડ વણિક. પિતા હેમરાજ. માતા આણંદબાઈ.મૂળ નામ સુરચંદ. સૌભાગ્યસૂરિ પાસે ઈ.૧૭૫૮માં દીક્ષા, દીક્ષાનામ સુવિધિવિજ્ય. તે જ વર્ષમાં સૂરિપદ અને વિજ્યલક્ષ્મીસૂરિ નામ. વિજ્યોદયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. અવસાન પાલી/સુરતમાં.
‘વિજ્યલક્ષ્મી’ કે ‘લક્ષ્મીસૂરિ’ નામછાપથી આ કવિની કૃતિઓ મળે છે. ૮ ઢાળનું ‘જ્ઞાનદર્શનચારિત્રનું સ્તવન/જ્ઞાનદિનયમતવિચારગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭,-સુદ ૮; મુ.), ૯ ઢાળનું ‘છ અઠ્ઠાઈનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, ચૈત્ર સુદ ૧૫; મુ.), ૧૦ કડીનું ‘આમોદપ્રતિષ્ઠાનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૮/સં.૧૮૪૪, મહા સુદ ૧૧), ‘વીશસ્થાનક-તપપૂજા’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, આસો સુદ ૧૦; મુ.), ૯ કડીનું ‘અનંતજિન-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ‘જ્ઞાનપંચમી-દેવવંદન (વિધિસહિત)’(મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો/સઝાય’(મુ.), જ્ઞાનપંચમીવિષયક સ્તુતિ-સ્તવનો (મુ.), ૭ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ‘ભગવતી-સઝાય’, ‘મૃગાપુત્ર-સઝાય’, ૯ કડીની ‘રોહિણી-સઝાય’(મુ.), ૪ કડીની ‘વીસ સ્થાનકની સ્તુતિ’(મુ.), ‘વીશવિહરમાન-જિનનમસ્કાર’, ૭ કડીની ‘શિયલની સઝાય’(મુ.), ૧૨ કડીનું ‘સિમંધરજિન-ચૈત્યવંદન’(મુ.), ‘નેમિનાથનું સત્વન’(મુ.) તથા પ્રેમવિજ્યને છાણી લખેલો પત્ર (મુ.)-એ એમની કૃતિઓ છે. ‘જ્ઞાનપંચમી-દેવવંદન’માંથી કેટલોક ભાગ અને ‘ચોવીસી’માંનાં કેટલાક સ્તવનો સ્વતંત્ર રીતે પણ મુદ્રિત મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી સંસ્કૃતમાં ૩૬૦ વ્યાખ્યાનનો ‘ઉપદેશ પ્રાસાદ-સ્તંભ-સટીક’ ગ્રંથ મળે છે.
‘વિજ્યલક્ષ્મી’ કે ‘લક્ષ્મીસૂરિ’ નામછાપથી આ કવિની કૃતિઓ મળે છે. ૮ ઢાળનું ‘જ્ઞાનદર્શનચારિત્રનું સ્તવન/જ્ઞાનદિનયમતવિચારગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭,-સુદ ૮; મુ.), ૯ ઢાળનું ‘છ અઠ્ઠાઈનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, ચૈત્ર સુદ ૧૫; મુ.), ૧૦ કડીનું ‘આમોદપ્રતિષ્ઠાનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૮/સં.૧૮૪૪, મહા સુદ ૧૧), ‘વીશસ્થાનક-તપપૂજા’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, આસો સુદ ૧૦; મુ.), ૯ કડીનું ‘અનંતજિન-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ‘જ્ઞાનપંચમી-દેવવંદન (વિધિસહિત)’(મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો/સઝાય’(મુ.), જ્ઞાનપંચમીવિષયક સ્તુતિ-સ્તવનો (મુ.), ૭ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ‘ભગવતી-સઝાય’, ‘મૃગાપુત્ર-સઝાય’, ૯ કડીની ‘રોહિણી-સઝાય’(મુ.), ૪ કડીની ‘વીસ સ્થાનકની સ્તુતિ’(મુ.), ‘વીશવિહરમાન-જિનનમસ્કાર’, ૭ કડીની ‘શિયલની સઝાય’(મુ.), ૧૨ કડીનું ‘સિમંધરજિન-ચૈત્યવંદન’(મુ.), ‘નેમિનાથનું સત્વન’(મુ.) તથા પ્રેમવિજ્યને છાણી લખેલો પત્ર (મુ.)-એ એમની કૃતિઓ છે. ‘જ્ઞાનપંચમી-દેવવંદન’માંથી કેટલોક ભાગ અને ‘ચોવીસી’માંનાં કેટલાક સ્તવનો સ્વતંત્ર રીતે પણ મુદ્રિત મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી સંસ્કૃતમાં ૩૬૦ વ્યાખ્યાનનો ‘ઉપદેશ પ્રાસાદ-સ્તંભ-સટીક’ ગ્રંથ મળે છે.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૩, ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૧; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. દેસ્તસંગ્રહ; ૭. પ્રવિસ્તસંગ્રહ; ૮. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩; ૯. પ્રાસપસંગ્રહ : ૧; ૧૦. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪ (ચોથી આ.); ૧૧. સમન્મિત્ર : ૨.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૩, ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૧; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. દેસ્તસંગ્રહ; ૭. પ્રવિસ્તસંગ્રહ; ૮. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩; ૯. પ્રાસપસંગ્રહ : ૧; ૧૦. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪ (ચોથી આ.); ૧૧. સમન્મિત્ર : ૨.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈગૂસારત્નો : ૨; ૩. જૈસાઇતિહાસ; ૪. પસમ્મુચ્ચય : ૨; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. જૈનયુગ, ફાગણ ૧૯૮૨-‘શ્રી પૂજ્ય લક્ષ્મીસૂરિ’, ગોરધનભાઈ વી. શાહ;  ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈગૂસારત્નો : ૨; ૩. જૈસાઇતિહાસ; ૪. પસમ્મુચ્ચય : ૨; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. જૈનયુગ, ફાગણ ૧૯૮૨-‘શ્રી પૂજ્ય લક્ષ્મીસૂરિ’, ગોરધનભાઈ વી. શાહ;  ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}
વિજ્યલક્ષ્મી(સૂરિ)શિષ્ય/લક્ષ્મી(સૂરિ)શિષ્ય [      ] : જૈન સાધુ. ૫ કડીની અને ૯ કડીની ૨ ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
<br>
કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [કી.જો.]
 
<span style="color:#0000ff">'''વિજ્યલક્ષ્મી(સૂરિ)શિષ્ય/લક્ષ્મી(સૂરિ)શિષ્ય'''</span> [      ] : જૈન સાધુ. ૫ કડીની અને ૯ કડીની ૨ ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.{{Right|[કી.જો.]}}
<br>


વિજ્યશીલ(મુનિ) : આ નામે ૧૧ કડીનો ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.) મળે છે. તેના કર્તા કયા વિજ્યશીલ છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિજ્યશીલ(મુનિ)'''</span> : આ નામે ૧૧ કડીનો ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.) મળે છે. તેના કર્તા કયા વિજ્યશીલ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યશીલ-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનની પરંપરામાં હેમશીલના શિષ્ય. ‘ઉત્તમચરિત-ઋષિરાજચરિત-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા વદ ૧૧, શુક્રવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યશીલ-૧'''</span> [ઈ.૧૫૮૫માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનની પરંપરામાં હેમશીલના શિષ્ય. ‘ઉત્તમચરિત-ઋષિરાજચરિત-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા વદ ૧૧, શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યશેખર : આ નામે ૧૩ કડીનો ‘ગૌતમ સ્વામીનો લઘુ-રાસ/ગૌતમસ્વામી-સ્તોત્ર’(મુ.), ૯ કડીનું ‘વરકાણા પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ‘જંબૂસ્વામીચરિત-ચોપાઈ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા વિજ્યશેખર-૧ છે કે કેમ તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
<span style="color:#0000ff">'''વિજ્યશેખર'''</span> : આ નામે ૧૩ કડીનો ‘ગૌતમ સ્વામીનો લઘુ-રાસ/ગૌતમસ્વામી-સ્તોત્ર’(મુ.), ૯ કડીનું ‘વરકાણા પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ‘જંબૂસ્વામીચરિત-ચોપાઈ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા વિજ્યશેખર-૧ છે કે કેમ તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧.
કૃતિ : પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યશેખર-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૬ ઢાળનો ‘ક્યવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, જેઠ-, રવિવાર), ૨૧૮/૩૦૫ કડીનો ‘સુદર્શન-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, આસો સુદ-), ૪૮૪ કડીની ‘ચંદરાજા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૩૭/સં.૧૬૯૪, કારતક વદ ૧૧, ગુરુવાર), ૩ ખંડનો ‘ઋષિદત્તાનો રાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, વસંત (મહા?) માસ વદ ૯), ૬૭ કડીનો ‘અરણિકઋષિ-રાસ’, ૭૫૫ કડીનો ‘યશોધર-રાસ’ અને ‘સાગરચંદ્રમુનિ-રાસ’ આદિ રાસકૃતિઓના કર્તા. આ ઉપરાંત ૩૭૫ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, પોષ સુદ ૧૩ શુક્રવાર), ૮ ઢાળની ‘ત્રણમિત્રકથા-ચોપાઈ (આત્મપ્રતિબોધ ઉપર)’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨, ભાદરવા વદ ૭, રવિવાર) અને ૧૬૦૦૦ ગ્રંથાગ્રનો, મૂળ સુધર્માસ્વામીના ‘જ્ઞાતાસૂત્ર’ પરનો બલાવબોધ (ઈ.૧૬૨૫ આસપાસ) પણ તેમણે રચ્યાં છે.
<span style="color:#0000ff">'''વિજ્યશેખર-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૬ ઢાળનો ‘ક્યવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, જેઠ-, રવિવાર), ૨૧૮/૩૦૫ કડીનો ‘સુદર્શન-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, આસો સુદ-), ૪૮૪ કડીની ‘ચંદરાજા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૩૭/સં.૧૬૯૪, કારતક વદ ૧૧, ગુરુવાર), ૩ ખંડનો ‘ઋષિદત્તાનો રાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, વસંત (મહા?) માસ વદ ૯), ૬૭ કડીનો ‘અરણિકઋષિ-રાસ’, ૭૫૫ કડીનો ‘યશોધર-રાસ’ અને ‘સાગરચંદ્રમુનિ-રાસ’ આદિ રાસકૃતિઓના કર્તા. આ ઉપરાંત ૩૭૫ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, પોષ સુદ ૧૩ શુક્રવાર), ૮ ઢાળની ‘ત્રણમિત્રકથા-ચોપાઈ (આત્મપ્રતિબોધ ઉપર)’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨, ભાદરવા વદ ૭, રવિવાર) અને ૧૬૦૦૦ ગ્રંથાગ્રનો, મૂળ સુધર્માસ્વામીના ‘જ્ઞાતાસૂત્ર’ પરનો બલાવબોધ (ઈ.૧૬૨૫ આસપાસ) પણ તેમણે રચ્યાં છે.
આ નામે મળતાં ૧૨૭ કડીનો ‘પુણ્યાઢ્ય નૃપ-પ્રબંધ/પુણ્યાઢ્ય રાજાનો રાસ’ (ર.ઈ.૧૬૨૫) અને ‘જિનપલિત-જિનરક્ષિત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૧)એ કૃતિઓ પણ સમયની દૃષ્ટિએ વિચારતાં પ્રસ્તુત વિજ્યશેખરની હોવા સંભવ છે.
આ નામે મળતાં ૧૨૭ કડીનો ‘પુણ્યાઢ્ય નૃપ-પ્રબંધ/પુણ્યાઢ્ય રાજાનો રાસ’ (ર.ઈ.૧૬૨૫) અને ‘જિનપલિત-જિનરક્ષિત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૧)એ કૃતિઓ પણ સમયની દૃષ્ટિએ વિચારતાં પ્રસ્તુત વિજ્યશેખરની હોવા સંભવ છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસાગર : આ નામે ‘ઢંઢણકુમાર-ભાસ’ નામે કૃતિ મળે છે. તેના કર્તા કયા વિજ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
<span style="color:#0000ff">'''વિજ્યસાગર'''</span> : આ નામે ‘ઢંઢણકુમાર-ભાસ’ નામે કૃતિ મળે છે. તેના કર્તા કયા વિજ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસાગર-૧ [ઈ.૧૬૦૫ આસપસ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પંરપરામાં સહજસાગરના શિષ્ય. ૬ ઢાલના ‘સમેતશિખરતીર્થમાલા-સ્તવન’(મુ.)ના કર્તા. પાલગંજ સમેતશિખરના રક્ષક રાજા પૃથ્વીમલ્લની હયાતીમાં રચાયેલ હોવાથી ‘જૈન ગૂર્જર કવિઓ’ તે ઈ.૧૬૦૫ આસપાસ રચાઈ હોવાનું માને છે. સહજસાગરશિષ્યને નામે મળતી ૩ ઢાલ અને ૬૪ કડીની ‘ઇષુકારઅધ્યયન-સઝાય’ (ર.ઈ.૧૬૧૩) રચનાસમય અને ગુરુપરંપરાને લક્ષમાં લેતાં પ્રસ્તુત કર્તાની હોવા સંભવ છે.
<span style="color:#0000ff">'''વિજ્યસાગર-૧'''</span> [ઈ.૧૬૦૫ આસપસ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પંરપરામાં સહજસાગરના શિષ્ય. ૬ ઢાલના ‘સમેતશિખરતીર્થમાલા-સ્તવન’(મુ.)ના કર્તા. પાલગંજ સમેતશિખરના રક્ષક રાજા પૃથ્વીમલ્લની હયાતીમાં રચાયેલ હોવાથી ‘જૈન ગૂર્જર કવિઓ’ તે ઈ.૧૬૦૫ આસપાસ રચાઈ હોવાનું માને છે. સહજસાગરશિષ્યને નામે મળતી ૩ ઢાલ અને ૬૪ કડીની ‘ઇષુકારઅધ્યયન-સઝાય’ (ર.ઈ.૧૬૧૩) રચનાસમય અને ગુરુપરંપરાને લક્ષમાં લેતાં પ્રસ્તુત કર્તાની હોવા સંભવ છે.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસાગર-૨ [      ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિ (જ.ઈ.૧૫૨૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રશિષ્ય અને વાચક રાજમૂર્તિના શિષ્ય. તેમને ઈ.ની ૧૭મી સદીના પૂર્વાર્ધ અને મધ્યભાગ દરમ્યાન હયાત ગણી શકાય. ૭ કડીના ‘પાર્શ્વજિન-છંદ’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યસાગર-૨'''</span> [      ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિ (જ.ઈ.૧૫૨૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રશિષ્ય અને વાચક રાજમૂર્તિના શિષ્ય. તેમને ઈ.ની ૧૭મી સદીના પૂર્વાર્ધ અને મધ્યભાગ દરમ્યાન હયાત ગણી શકાય. ૭ કડીના ‘પાર્શ્વજિન-છંદ’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસિંહ : આ નામે મળતી ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ના કર્તા કયા વિજ્યસિંહ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યસિંહશિષ્યને નામે પણ ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ મળે છે. બંનેના કર્તા એક હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. જુઓ વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય.
<span style="color:#0000ff">'''વિજ્યસિંહ'''</span> : આ નામે મળતી ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ના કર્તા કયા વિજ્યસિંહ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યસિંહશિષ્યને નામે પણ ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ મળે છે. બંનેના કર્તા એક હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. જુઓ વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસિંહ-૧[જ.ઈ.૧૫૮૮-અવ.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, આસાડ સુદ ૨] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. પિતા મેડતાના ઓશવાલ નથમલ્લ (નાથુ). માતા નાયકદે. મૂળ નામ કર્મચંદ્ર. ઈ.૧૫૯૮માં વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ કનકવિજ્ય. વિજ્યદેવસૂરિ દ્વારા વાચક પદ ઈ.૧૬૧૭માં. ઈ.૧૬૨૫માં આચાર્યપદ. અમદાવાદમાં અનશન દ્વારા અવસાન.
<span style="color:#0000ff">'''વિજ્યસિંહ-૧'''</span>[જ.ઈ.૧૫૮૮-અવ.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, આસાડ સુદ ૨] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. પિતા મેડતાના ઓશવાલ નથમલ્લ (નાથુ). માતા નાયકદે. મૂળ નામ કર્મચંદ્ર. ઈ.૧૫૯૮માં વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ કનકવિજ્ય. વિજ્યદેવસૂરિ દ્વારા વાચક પદ ઈ.૧૬૧૭માં. ઈ.૧૬૨૫માં આચાર્યપદ. અમદાવાદમાં અનશન દ્વારા અવસાન.
૨૯ કડીની ‘બારભાવના’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, જેઠ સુદ ૧૩, મંગળવાર; મુ.) અને ‘રાત્રિભોજન (પરિહાર)-સઝાય’ના કર્તા.
૨૯ કડીની ‘બારભાવના’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, જેઠ સુદ ૧૩, મંગળવાર; મુ.) અને ‘રાત્રિભોજન (પરિહાર)-સઝાય’ના કર્તા.
કૃતિ : ૧. સજઝાયમાલા : ૧(શ્રા);  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૧-‘બારભાવના’, સં. વિજ્યયતીન્દ્રસૂરિજી.
કૃતિ : ૧. સજઝાયમાલા : ૧(શ્રા);  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૧-‘બારભાવના’, સં. વિજ્યયતીન્દ્રસૂરિજી.
સંદર્ભ : ૧. જૈઐકાસંચય; ૨. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છની ગુરુપટ્ટાવલીઓ’; ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈઐકાસંચય; ૨. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છની ગુરુપટ્ટાવલીઓ’; ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન સાધુ. ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૭૪૧ સુધીમાં] : જૈન સાધુ. ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ (લે.ઈ.૧૭૪૧)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}
<br>


વિજ્યસુંદર [      ] : નિર્ગ્રંથગચ્છના જૈન સાધુ. સુધર્માસ્વામીની પરંપરામાં ભાણવિમલના શિષ્ય. ‘ભાણવિમલ(તપા)-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યસુંદર'''</span> [      ] : નિર્ગ્રંથગચ્છના જૈન સાધુ. સુધર્માસ્વામીની પરંપરામાં ભાણવિમલના શિષ્ય. ‘ભાણવિમલ(તપા)-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસેન : આ નામે ૫ કડીની ‘આદિજિન-વિનતિ’ અને ૧૦ કડીની ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યસેન છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિજ્યસેન'''</span> : આ નામે ૫ કડીની ‘આદિજિન-વિનતિ’ અને ૧૦ કડીની ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યસેન છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. ગુણસુન્દરજી, સં. ૧૯૮૩.
કૃતિ : પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. ગુણસુન્દરજી, સં. ૧૯૮૩.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસેન(સૂરિ)-૧ [ઈ.૧૨૩૧માં હયાત] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. મહેન્દ્રસૂરિની પરંપરામાં હરિભદ્રસૂરિના શિષ્ય. વસ્તુપાલ અને તેજપાલના કુલગુરુ. તેમણે ઈ.૧૨૩૧/સં.૧૨૮૭, ફાગણ વદ ૩, રવિવારના રોજ આબુ પર નેમનાથની પ્રતિષ્ઠા કરી હતી. અપભ્રંશ કડવાં કરતાં દેશીબદ્ધ કડવાંને વધુ મળતાં ૪ સુગેય કડવાં અને ૭૨ કડીમાં રચાયેલો, ગિરનારનાં મંદિરો વગેરેની ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી એવી માહિતી આપતો તથા વર્ણસગાઇયુક્ત વર્ણનોથી આકર્ષક, કવિત્વયુક્ત ‘રેવંતગિરિ-રાસુ’(ર.ઈ.૧૨૩૨ આસપાસ; મુ.)ના કર્તા. વિજ્યસેનસૂરિએ, બૃહદ્ગચ્છના શ્રીપદ્મસૂરિની સાથે રહી, આસડકૃત ‘વિવેકમંજરી’ પર બાલચંદે રચેલી ટીકા (ર.ઈ.૧૧૯૨/ઈ.૧૨૨૨)નું શોધન કર્યું હતું.
<span style="color:#0000ff">'''વિજ્યસેન(સૂરિ)-૧'''</span> [ઈ.૧૨૩૧માં હયાત] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. મહેન્દ્રસૂરિની પરંપરામાં હરિભદ્રસૂરિના શિષ્ય. વસ્તુપાલ અને તેજપાલના કુલગુરુ. તેમણે ઈ.૧૨૩૧/સં.૧૨૮૭, ફાગણ વદ ૩, રવિવારના રોજ આબુ પર નેમનાથની પ્રતિષ્ઠા કરી હતી. અપભ્રંશ કડવાં કરતાં દેશીબદ્ધ કડવાંને વધુ મળતાં ૪ સુગેય કડવાં અને ૭૨ કડીમાં રચાયેલો, ગિરનારનાં મંદિરો વગેરેની ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી એવી માહિતી આપતો તથા વર્ણસગાઇયુક્ત વર્ણનોથી આકર્ષક, કવિત્વયુક્ત ‘રેવંતગિરિ-રાસુ’(ર.ઈ.૧૨૩૨ આસપાસ; મુ.)ના કર્તા. વિજ્યસેનસૂરિએ, બૃહદ્ગચ્છના શ્રીપદ્મસૂરિની સાથે રહી, આસડકૃત ‘વિવેકમંજરી’ પર બાલચંદે રચેલી ટીકા (ર.ઈ.૧૧૯૨/ઈ.૧૨૨૨)નું શોધન કર્યું હતું.
કૃતિ : પ્રાગૂકાસંગ્રહ : ૧.
કૃતિ : પ્રાગૂકાસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસોમ [      ] : જૈન. ૧૨ કડીની ‘જીવકાયા-સઝાય’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યસોમ'''</span> [      ] : જૈન. ૧૨ કડીની ‘જીવકાયા-સઝાય’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યસૌભાગ્ય [      ] : જૈન સાધુ. ૯ અને ૧૧ કડીના ‘શંખેશ્વર-સ્તોત્ર’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યસૌભાગ્ય'''</span> [      ] : જૈન સાધુ. ૯ અને ૧૧ કડીના ‘શંખેશ્વર-સ્તોત્ર’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યહર્ષ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ અને ૧૬ કડીની ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યહર્ષ છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિજ્યહર્ષ'''</span> : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ અને ૧૬ કડીની ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યહર્ષ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજયહર્ષ-૧ [ઈ.૧૮૪૪માં હયાત]: જૈન સાધુ. ૩૪ કડીના ‘દંડક-સ્તવન’ (ર.ઈ.૧૮૪૪)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજયહર્ષ-૧'''</span> [ઈ.૧૮૪૪માં હયાત]: જૈન સાધુ. ૩૪ કડીના ‘દંડક-સ્તવન’ (ર.ઈ.૧૮૪૪)ના કર્તા.
સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિજ્યાણંદ(સૂરિ)શિષ્ય [      ] : તપગચ્છના જૈન સાધુ. ૧૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિજ્યાણંદ(સૂરિ)શિષ્ય'''</span> [      ] : તપગચ્છના જૈન સાધુ. ૧૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ. [કી.જો.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ.{{Right|[કી.જો.]}}
<br>


વિઠ્ઠલ : કૃષ્ણભક્તિનાં ૨૦ જેટલાં પદો ‘જનવિઠ્ઠલ’ને નામે તથા કેટલાંક પદો ‘વિઠ્ઠલ’ને નામે મળે છે. આ પદોના કર્તા કયા વિઠ્ઠલ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.  
<span style="color:#0000ff">'''વિઠ્ઠલ'''</span> : કૃષ્ણભક્તિનાં ૨૦ જેટલાં પદો ‘જનવિઠ્ઠલ’ને નામે તથા કેટલાંક પદો ‘વિઠ્ઠલ’ને નામે મળે છે. આ પદોના કર્તા કયા વિઠ્ઠલ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.  
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગભાવિ; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગભાવિ; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિઠ્ઠલ(જી)-૧[જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૨/સં.૧૯૧૮, આસો] : જામનગરના પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતાનું નામ કસનજી. સંસ્કૃતના વિદ્વાન. વૈદકના પણ જાણકાર. તેમણે સંસ્કૃત તથા ગુજરાતી બંનેમાં સર્જન કર્યું છે. ‘રાસપંચાધ્યાયી’ (અંશત: મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિઠ્ઠલ(જી)-૧'''</span>[જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૨/સં.૧૯૧૮, આસો] : જામનગરના પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતાનું નામ કસનજી. સંસ્કૃતના વિદ્વાન. વૈદકના પણ જાણકાર. તેમણે સંસ્કૃત તથા ગુજરાતી બંનેમાં સર્જન કર્યું છે. ‘રાસપંચાધ્યાયી’ (અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪(+સં.).
કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪(+સં.).
સંદર્ભ : મારાં અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મારાં અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિઠ્ઠલ-૨ [      ] : પિતા વ્રજભૂષણ. ‘સર્વોત્તમજી મહારાજનું ધોળ’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિઠ્ઠલ-૨'''</span> [      ] : પિતા વ્રજભૂષણ. ‘સર્વોત્તમજી મહારાજનું ધોળ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત ૨. પ્રાકકૃતિઓ. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી [      ] : અવટંકે દીક્ષિત. શ્રી વલ્લભાચાર્યજીના પુત્રના ‘પ્રબોધ’ નામ સંસ્કૃત ગ્રંથના ૧૦૦ ગ્રંથાગ્રવાળા, ભાષા દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા ‘ચિત્તપ્રબોધિની’ નામક ગદ્યાનુવાદના કર્તા.
<span style="color:#0000ff">'''વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી'''</span> [      ] : અવટંકે દીક્ષિત. શ્રી વલ્લભાચાર્યજીના પુત્રના ‘પ્રબોધ’ નામ સંસ્કૃત ગ્રંથના ૧૦૦ ગ્રંથાગ્રવાળા, ભાષા દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા ‘ચિત્તપ્રબોધિની’ નામક ગદ્યાનુવાદના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્ધાણુ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : શ્રાવક કવિ. પિતા ઠક્કુર મહાલે. ખરતરગચ્છના જિનઉદયસૂરિના અનુયાયી. આ કવિએ રાજગૃહના પાર્શ્વનાથ મંદિરમાં ઈ.૧૩૫૬માં ૩૮ શ્લોકની સંસ્કૃત પ્રશસ્તિનો લાંબો શિલાલેખ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના આદેશથી કોતર્યો હતો. વરદત્ત અને ગુણમંજરીના પ્રસિદ્ધ કથાનક દ્વારા કારતક સુદ પાંચમનું માહાત્મ્ય વર્ણવતી તથા લોકકથાને ધર્મકથાનું સ્વરૂપ આપતી ૫૪૮ કડીની ‘જ્ઞાનપંચમી-ચોપાઈ/શ્રુતપંચમી/સૌભાગ્યપંચમી’ (ર.ઈ.૧૩૬૭/સં.૧૪૨૩, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્ધાણુ'''</span> [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : શ્રાવક કવિ. પિતા ઠક્કુર મહાલે. ખરતરગચ્છના જિનઉદયસૂરિના અનુયાયી. આ કવિએ રાજગૃહના પાર્શ્વનાથ મંદિરમાં ઈ.૧૩૫૬માં ૩૮ શ્લોકની સંસ્કૃત પ્રશસ્તિનો લાંબો શિલાલેખ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના આદેશથી કોતર્યો હતો. વરદત્ત અને ગુણમંજરીના પ્રસિદ્ધ કથાનક દ્વારા કારતક સુદ પાંચમનું માહાત્મ્ય વર્ણવતી તથા લોકકથાને ધર્મકથાનું સ્વરૂપ આપતી ૫૪૮ કડીની ‘જ્ઞાનપંચમી-ચોપાઈ/શ્રુતપંચમી/સૌભાગ્યપંચમી’ (ર.ઈ.૧૩૬૭/સં.૧૪૨૩, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ;  ૬. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ;  ૬. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ગી.મુ.]}}
<br>


વિદ્યાકમલ [ઈ.૧૬૧૩ સુધીમાં] : જૈન. ‘ભગવતી-ગીતા’ (લે.ઈ.૧૬૧૩ પહેલાં)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાકમલ'''</span> [ઈ.૧૬૧૩ સુધીમાં] : જૈન. ‘ભગવતી-ગીતા’ (લે.ઈ.૧૬૧૩ પહેલાં)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાકીર્તિ : આ નામે ૭ કડીની ‘ધન્નાજીની સઝાય/ધન્યાલગાર-સઝાય’(મુ.) મળી છે તેના કર્તા કયા વિદ્યાકીર્તિ છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિદ્યાકીર્તિ'''</span> : આ નામે ૭ કડીની ‘ધન્નાજીની સઝાય/ધન્યાલગાર-સઝાય’(મુ.) મળી છે તેના કર્તા કયા વિદ્યાકીર્તિ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : સજઝાયમાળા (પં.).
કૃતિ : સજઝાયમાળા (પં.).
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાકીર્તિ-૧ [ઈ.૧૪૪૯માં હયાત] : જૈન. ‘જીવપ્રબોધપ્રકરણભાષા’ (ર.ઈ.૧૪૪૯/સં.૧૫૦૫, માગશર સુદ-, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
વિદ્યાકીર્તિ-૧ [ઈ.૧૪૪૯માં હયાત] : જૈન. ‘જીવપ્રબોધપ્રકરણભાષા’ (ર.ઈ.૧૪૪૯/સં.૧૫૦૫, માગશર સુદ-, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
18,450

edits