ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 637: Line 637:
<br>
<br>


વિદ્યાકીર્તિ-૧ [ઈ.૧૪૪૯માં હયાત] : જૈન. ‘જીવપ્રબોધપ્રકરણભાષા’ (ર.ઈ.૧૪૪૯/સં.૧૫૦૫, માગશર સુદ-, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાકીર્તિ-૧'''</span> [ઈ.૧૪૪૯માં હયાત] : જૈન. ‘જીવપ્રબોધપ્રકરણભાષા’ (ર.ઈ.૧૪૪૯/સં.૧૫૦૫, માગશર સુદ-, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાકીર્તિ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યતિલકના શિષ્ય. ‘નરવર્મ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૩), ‘ધર્મબુદ્ધિમંત્રી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬), ‘સુભદ્રા-સતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ૨૩ કડીના ‘મહાવીર-સ્તવન (ઇરિયાવહીગર્ભિત)’ના કર્તા. ‘ચારકષાય-વેલિ’ (ર.ઈ.૧૬૧૪ આસપાસ) સમયદૃષ્ટિએ આ કર્તાની કૃતિ હોવા સંભવ છે.
<span style="color:#0000ff">'''વિદ્યાકીર્તિ-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યતિલકના શિષ્ય. ‘નરવર્મ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૩), ‘ધર્મબુદ્ધિમંત્રી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬), ‘સુભદ્રા-સતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ૨૩ કડીના ‘મહાવીર-સ્તવન (ઇરિયાવહીગર્ભિત)’ના કર્તા. ‘ચારકષાય-વેલિ’ (ર.ઈ.૧૬૧૪ આસપાસ) સમયદૃષ્ટિએ આ કર્તાની કૃતિ હોવા સંભવ છે.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાકુશલ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી.
<span style="color:#0000ff">'''વિદ્યાકુશલ'''</span> [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાચંદ : આ નામે ૪ કડીની ‘મૌનએકાદશી-સ્તુતિ’ મળે છે તેના કર્તા કયા વિદ્યાચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
<span style="color:#0000ff">'''વિદ્યાચંદ'''</span> : આ નામે ૪ કડીની ‘મૌનએકાદશી-સ્તુતિ’ મળે છે તેના કર્તા કયા વિદ્યાચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાચંદ-૧/વિદ્યાચંદ્ર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં વીપાના શિષ્ય. ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯), ૨૬ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન (શંખેશ્વર)’ (ર.ઈ.૧૬૦૪) અને ઈ.૧૬૧૬માં અવસાન પામેલા વિજ્યસેનસૂરિને વિષય બનાવતા ૫૭ કડીના ‘વિજ્યસેનસૂરિનિર્વાણ-રાસ’(મુ.)ના કર્તા. ૧૬ કડીની ‘રાવણને મંદોદરીના ઉપદેશની સઝાય/સીતા-સ્વાધ્યાય’(મુ.)ને ‘જૈન ગૂર્જર કવિઓ’એ પ્રસ્તુત કર્તાની ગણાવી છે. પણ ભાષામાં ઠીકઠીક અર્વાચીનતા તરફ ઝોક ધરાવતી ગુરુનામના ઉલ્લેખ વગરની અને ‘પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહોમાં સંગૃહિત હોવાથી તે પાર્શ્વચંદ્રગચ્છના ભ્રાતૃચંદ્રશિષ્ય વિદ્યાચંદ્રની હોવા સંભવ છે. ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯), ૧૫ કડીની ‘વિજ્યદેવસૂરિ-સ્વાધ્યાયયુગલ’ અને ૮ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’-એ કૃતિઓ રચનાસમય અને વિષય દૃષ્ટિએ પ્રસ્તુત વિદ્યાચંદની હોવા સંભવ છે.
<span style="color:#0000ff">'''વિદ્યાચંદ-૧/વિદ્યાચંદ્ર'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં વીપાના શિષ્ય. ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯), ૨૬ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન (શંખેશ્વર)’ (ર.ઈ.૧૬૦૪) અને ઈ.૧૬૧૬માં અવસાન પામેલા વિજ્યસેનસૂરિને વિષય બનાવતા ૫૭ કડીના ‘વિજ્યસેનસૂરિનિર્વાણ-રાસ’(મુ.)ના કર્તા. ૧૬ કડીની ‘રાવણને મંદોદરીના ઉપદેશની સઝાય/સીતા-સ્વાધ્યાય’(મુ.)ને ‘જૈન ગૂર્જર કવિઓ’એ પ્રસ્તુત કર્તાની ગણાવી છે. પણ ભાષામાં ઠીકઠીક અર્વાચીનતા તરફ ઝોક ધરાવતી ગુરુનામના ઉલ્લેખ વગરની અને ‘પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહોમાં સંગૃહિત હોવાથી તે પાર્શ્વચંદ્રગચ્છના ભ્રાતૃચંદ્રશિષ્ય વિદ્યાચંદ્રની હોવા સંભવ છે. ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯), ૧૫ કડીની ‘વિજ્યદેવસૂરિ-સ્વાધ્યાયયુગલ’ અને ૮ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’-એ કૃતિઓ રચનાસમય અને વિષય દૃષ્ટિએ પ્રસ્તુત વિદ્યાચંદની હોવા સંભવ છે.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈઐકાસંચય; ૩. જૈસમાલા (શા) : ૨.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈઐકાસંચય; ૩. જૈસમાલા (શા) : ૨.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાચંદ-૨ [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાચંદ-૨'''</span> [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાચારિત્ર [      ] : જૈન. ‘સુકોશલઋષિ-સઝાય’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાચારિત્ર'''</span> [      ] : જૈન. ‘સુકોશલઋષિ-સઝાય’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાધર [      ] : શ્રાવક. ૧૨ ઢાળની ‘બારભાવના-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાધર'''</span> [      ] : શ્રાવક. ૧૨ ઢાળની ‘બારભાવના-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાનિધાન [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન. ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાનિધાન'''</span> [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન. ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાપ્રભ(સૂરિ) : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી’ (લે.ઈ.૧૬૪૯ પહેલાં; મુ.) અને ‘ઇચ્છાપરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂપ), (લે.ઈ.૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા વિદ્યાપ્રભ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
<span style="color:#0000ff">'''વિદ્યાપ્રભ(સૂરિ)'''</span> : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી’ (લે.ઈ.૧૬૪૯ પહેલાં; મુ.) અને ‘ઇચ્છાપરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂપ), (લે.ઈ.૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા વિદ્યાપ્રભ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૫-‘આત્મભાવના-બત્રીશી’, સં. જયંતવિજ્યજી.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૫-‘આત્મભાવના-બત્રીશી’, સં. જયંતવિજ્યજી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાપ્રભ(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬૬૦ સુધીમાં] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રસૂરિના શિષ્ય. પૂર્ણિમાગચ્છના ઈ.૧૫૯૮નો ધાતુપ્રતિમા લેખ ધરાવતા લલિતપ્રભના ગુરુ વિદ્યાપ્રભ અને પ્રસ્તુત વિદ્યાપ્રભને ‘જૈન ગૂર્જર કવિઓ’ એક હોવાનું માને છે. ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૯૮ આસપાસ), ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન(રૂપપુરમંડન)’, ૩૨ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૨૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન (ઢંઢેરવાડાપાટણ)’ અને ૨૩/૨૫ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૬૬૦)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાપ્રભ(સૂરિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬૬૦ સુધીમાં] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રસૂરિના શિષ્ય. પૂર્ણિમાગચ્છના ઈ.૧૫૯૮નો ધાતુપ્રતિમા લેખ ધરાવતા લલિતપ્રભના ગુરુ વિદ્યાપ્રભ અને પ્રસ્તુત વિદ્યાપ્રભને ‘જૈન ગૂર્જર કવિઓ’ એક હોવાનું માને છે. ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૯૮ આસપાસ), ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન(રૂપપુરમંડન)’, ૩૨ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૨૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન (ઢંઢેરવાડાપાટણ)’ અને ૨૩/૨૫ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૬૬૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાભૂષણ [ઈ.૧૫૫૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. વિશ્વસુસેનના શિષ્ય. ૨૫૧ કડીના ‘નેમિનાથ-ફાગ/નેમિવસન્ત-ફાગુ’ (લે.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, કરાતક સુદ ૪, મંગળવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાભૂષણ'''</span> [ઈ.૧૫૫૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. વિશ્વસુસેનના શિષ્ય. ૨૫૧ કડીના ‘નેમિનાથ-ફાગ/નેમિવસન્ત-ફાગુ’ (લે.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, કરાતક સુદ ૪, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્ય’, અગરચંદ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યારત્ન [ઈ.૧૫૧૭માં હયાાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલની પરંપરામાં ધનદેવસુરહંસ-લાવણ્યરત્નના શિષ્ય. ૩૩૯ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૫૧૭/સં. ૧૫૭૩, માગશર વદ ૯) અને ‘મૃગાપુત્ર-રાસ’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યારત્ન'''</span> [ઈ.૧૫૧૭માં હયાાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલની પરંપરામાં ધનદેવસુરહંસ-લાવણ્યરત્નના શિષ્ય. ૩૩૯ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૫૧૭/સં. ૧૫૭૩, માગશર વદ ૯) અને ‘મૃગાપુત્ર-રાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યારુચિ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં હર્ષરુચિના શિષ્ય. ૧૦૩ ઢાલ અને ૨૫૦૫ કડીના ‘ચંદ્રનૃપ-ચોપાઈ/ચંદરાજા-રસ’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, કરાતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. કૃતિનો આરંભ ઈ.૧૬૫૫માં થયો હતો તેવો ઉલ્લેખ છે.
<span style="color:#0000ff">'''વિદ્યારુચિ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં હર્ષરુચિના શિષ્ય. ૧૦૩ ઢાલ અને ૨૫૦૫ કડીના ‘ચંદ્રનૃપ-ચોપાઈ/ચંદરાજા-રસ’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, કરાતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. કૃતિનો આરંભ ઈ.૧૬૫૫માં થયો હતો તેવો ઉલ્લેખ છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાલક્ષ્મી(ગણિ) [      ] : જૈન સાધુ. ૨૪૫ કડીના ‘ઋષભદેવધવલ-વિવાહલો’ (લે.સં. ૧૭મું શતક અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાલક્ષ્મી(ગણિ)'''</span> [      ] : જૈન સાધુ. ૨૪૫ કડીના ‘ઋષભદેવધવલ-વિવાહલો’ (લે.સં. ૧૭મું શતક અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાવિજ્ય-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં નયવિજ્યના શિષ્ય. હીરવિજ્યના ગુરુબંધુ. ૪૬ કડીના ‘ચતુર્વિંશતિજિન-પંચકલ્યાણકતિથિ-સ્તવન’ (ર.ઈ.૧૬૦૪), ૧૫ કડીની ‘ઇરિયાવહીની સઝાય’ (મુ.), ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’, ૯ કડીની ‘વિજ્યસેનસૂરિની સઝાય’ અને ૩૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં નયવિજ્યના શિષ્ય. હીરવિજ્યના ગુરુબંધુ. ૪૬ કડીના ‘ચતુર્વિંશતિજિન-પંચકલ્યાણકતિથિ-સ્તવન’ (ર.ઈ.૧૬૦૪), ૧૫ કડીની ‘ઇરિયાવહીની સઝાય’ (મુ.), ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’, ૯ કડીની ‘વિજ્યસેનસૂરિની સઝાય’ અને ૩૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા.
કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.
કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાવિજ્ય-૨ [ઈ.૧૬૨૮માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ‘નેમિરાજુલલેખ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૧૩, સોમવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાવિજ્ય-૨'''</span> [ઈ.૧૬૨૮માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ‘નેમિરાજુલલેખ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૧૩, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાવિમલ [ઈ.૧૫૭૮માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજ્યવિમલના શિષ્ય. વિજ્યદેવસૂરિ વિશેનાં ૬ અને ૮ કડીનાં ૨ ગીતો(મુ.)ના કર્તા. વિજ્યવિમલે ‘ગચ્છાચારપયન્ના’ પર ટીકા (ર.ઈ.૧૫૭૮) રચેલી જેના શોધન-લેખનમાં આ કર્તાએ સહાય કરી હતી. ‘જૈન સત્યપ્રકાશ’માં ૨ કડીનું ‘નેમિનાથ-ગીત’(મુ.) ઉક્ત કર્તાનું હોવાનું દર્શાવાયું છે પણ તેના કર્તા વિજ્યવિમલ છે કે વિદ્યાવિમલ તે સ્પષ્ટ થતું નથી.
<span style="color:#0000ff">'''વિદ્યાવિમલ'''</span> [ઈ.૧૫૭૮માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજ્યવિમલના શિષ્ય. વિજ્યદેવસૂરિ વિશેનાં ૬ અને ૮ કડીનાં ૨ ગીતો(મુ.)ના કર્તા. વિજ્યવિમલે ‘ગચ્છાચારપયન્ના’ પર ટીકા (ર.ઈ.૧૫૭૮) રચેલી જેના શોધન-લેખનમાં આ કર્તાએ સહાય કરી હતી. ‘જૈન સત્યપ્રકાશ’માં ૨ કડીનું ‘નેમિનાથ-ગીત’(મુ.) ઉક્ત કર્તાનું હોવાનું દર્શાવાયું છે પણ તેના કર્તા વિજ્યવિમલ છે કે વિદ્યાવિમલ તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.); ૨. એજન, માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.); ૨. એજન, માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
સંદર્ભ : જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈસાઇતિહાસ. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાવિલાસ : આ નામે ‘અક્ષરબત્રીસી’ (લે.ઈ.૧૮૦૮) કૃતિ મળે છે. રાજસ્થાનીમાં ‘કક્કાભાષ’ (લે.સં.૧૯મી સદી) કૃતિ નોંધાઈ છે તે આ જ કૃતિ હોઈ શકે. આા કૃતિના કર્તા કયા વિદ્યાવિલાસ છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''વિદ્યાવિલાસ'''</span> : આ નામે ‘અક્ષરબત્રીસી’ (લે.ઈ.૧૮૦૮) કૃતિ મળે છે. રાજસ્થાનીમાં ‘કક્કાભાષ’ (લે.સં.૧૯મી સદી) કૃતિ નોંધાઈ છે તે આ જ કૃતિ હોઈ શકે. આા કૃતિના કર્તા કયા વિદ્યાવિલાસ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. રાપુહસૂચિ : ૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. રાપુહસૂચિ : ૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાવિલાસ-૧ [ઈ.૧૬૭૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. માનવિજ્યશિષ્ય કમલહર્ષના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૭૩, સ્વહસ્તાક્ષરની પ્રત), ૭ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’(મુ.) અને કેટલાક સંસ્કૃત અષ્ટકોના કર્તા.  
<span style="color:#0000ff">'''વિદ્યાવિલાસ-૧'''</span> [ઈ.૧૬૭૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. માનવિજ્યશિષ્ય કમલહર્ષના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૭૩, સ્વહસ્તાક્ષરની પ્રત), ૭ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’(મુ.) અને કેટલાક સંસ્કૃત અષ્ટકોના કર્તા.  
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.)
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.)
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


‘વિદ્યાવિલાસ-પવાડુ’ [ર.ઈ.૧૪૨૯] : પીંપલગચ્છના જૈન સાધુ હીરાણંદસૂરિની દુહા, ચોપાઈ, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલી ૧૮૯ કડીની આ કૃતિ(મુ.) આમ તો લોકકથા પર આધારિત છે, પરંતુ એમાંની વાર્તાનું મૂળ વિનયચંદ્રકૃત સંસ્કૃત ‘મલ્લિનાથ મહકાવ્ય’માં મળે છે.
<span style="color:#0000ff">'''‘વિદ્યાવિલાસ-પવાડુ’'''</span> [ર.ઈ.૧૪૨૯] : પીંપલગચ્છના જૈન સાધુ હીરાણંદસૂરિની દુહા, ચોપાઈ, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલી ૧૮૯ કડીની આ કૃતિ(મુ.) આમ તો લોકકથા પર આધારિત છે, પરંતુ એમાંની વાર્તાનું મૂળ વિનયચંદ્રકૃત સંસ્કૃત ‘મલ્લિનાથ મહકાવ્ય’માં મળે છે.
માલવદેશની ઉજ્જયિની નગરીના શ્રેષ્ઠી ધનસાગરનો સૌથી નાનો પુત્ર ધનસાગર પિતાએ ઘરમાંથી કાઢી મૂકવાને લીધે શ્રીપુર નગરમાં પંડિત પાસે વિદ્યાભ્યાસ કરવા માટે રહ્યો. વિદ્યાપ્રાપ્તિમાં ઠોઠ હોવાને લીધે તે મૂર્ખચટ્ટ નામથી ઓળખાયો, પરંતુ પછી પોતાની વિનયશીલ પ્રકૃતિને લીધે મૂર્ખચટ્ટમાંથી વિનયચટ્ટ બન્યો, અને સરસ્વતીની કૃપાથી વિનયચટ્ટમાંથી વિદ્યાવિલાસ બન્યો. શ્રીપુર નગરના પ્રધાનપુત્ર મનમોહનના પ્રેમમાં પડેલી રાજપુત્રી સૌભાગ્ય સુંદરીને પછી તે પ્રધાનપુત્રના કહેવાથી બનાવટ કરી પરણ્યો ને આહડ નગરમાં આવીને રહ્યો. ત્યાં મૃદંગવાદનથી સૌભાગ્યસુંદરીના મનને જીતી લઈ એ નગરની રાજકુંવરી ગુણસુંદરી સાથે પણ લગ્ન કર્યા અને અંતે ઉજ્જયિનીના રાજાને હરાવી ઉજ્જયિનીનો રાજા બન્યો. એક વખત જૈન મુનિના ઉપદેશથી તેણે દીક્ષા લીધી.
માલવદેશની ઉજ્જયિની નગરીના શ્રેષ્ઠી ધનસાગરનો સૌથી નાનો પુત્ર ધનસાગર પિતાએ ઘરમાંથી કાઢી મૂકવાને લીધે શ્રીપુર નગરમાં પંડિત પાસે વિદ્યાભ્યાસ કરવા માટે રહ્યો. વિદ્યાપ્રાપ્તિમાં ઠોઠ હોવાને લીધે તે મૂર્ખચટ્ટ નામથી ઓળખાયો, પરંતુ પછી પોતાની વિનયશીલ પ્રકૃતિને લીધે મૂર્ખચટ્ટમાંથી વિનયચટ્ટ બન્યો, અને સરસ્વતીની કૃપાથી વિનયચટ્ટમાંથી વિદ્યાવિલાસ બન્યો. શ્રીપુર નગરના પ્રધાનપુત્ર મનમોહનના પ્રેમમાં પડેલી રાજપુત્રી સૌભાગ્ય સુંદરીને પછી તે પ્રધાનપુત્રના કહેવાથી બનાવટ કરી પરણ્યો ને આહડ નગરમાં આવીને રહ્યો. ત્યાં મૃદંગવાદનથી સૌભાગ્યસુંદરીના મનને જીતી લઈ એ નગરની રાજકુંવરી ગુણસુંદરી સાથે પણ લગ્ન કર્યા અને અંતે ઉજ્જયિનીના રાજાને હરાવી ઉજ્જયિનીનો રાજા બન્યો. એક વખત જૈન મુનિના ઉપદેશથી તેણે દીક્ષા લીધી.
કથાના અંતમાં કંઈક અપ્રસ્તુત રીતે આવતા સદાચારબોધને બાદ કરતાં બુદ્ધિચાતુરીવાળી સમસ્યાબાજી, અદ્ભુતનું તત્ત્વ, કેટલાંક વર્ણનો વગેરેને લીધે રોચક બનેલી, રાજદરબાર, વાણિજ્ય ને સામાન્ય જનજીવને લગતી વીગતોને લીધે તત્કાલીન સામાજિક જીવનને ઉપસાવતી તથા મધ્યકાલીન ગુજરાતીના ભાષાસ્વરૂપને જાળવતી આ કૃતિ ઘણી રીતે ધ્યાનપાત્ર છે. [ભો.સાં.]
કથાના અંતમાં કંઈક અપ્રસ્તુત રીતે આવતા સદાચારબોધને બાદ કરતાં બુદ્ધિચાતુરીવાળી સમસ્યાબાજી, અદ્ભુતનું તત્ત્વ, કેટલાંક વર્ણનો વગેરેને લીધે રોચક બનેલી, રાજદરબાર, વાણિજ્ય ને સામાન્ય જનજીવને લગતી વીગતોને લીધે તત્કાલીન સામાજિક જીવનને ઉપસાવતી તથા મધ્યકાલીન ગુજરાતીના ભાષાસ્વરૂપને જાળવતી આ કૃતિ ઘણી રીતે ધ્યાનપાત્ર છે.{{Right|[ભો.સાં.]}}
<br>


વિદ્યાશીલશિષ્ય [      ] : જૈન સાધુ. ૧૦ કડીના ‘(ગોડી)પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાશીલશિષ્ય'''</span> [      ] : જૈન સાધુ. ૧૦ કડીના ‘(ગોડી)પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}
<br>


વિદ્યાસાગર-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિશિષ્ય સુમતિકલ્લોલના શિષ્ય. ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦) અને ‘પ્રાકૃતવ્યાકરણદોધક-અવચૂરિ’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાસાગર-૧'''</span> [ઈ.૧૬૧૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિશિષ્ય સુમતિકલ્લોલના શિષ્ય. ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦) અને ‘પ્રાકૃતવ્યાકરણદોધક-અવચૂરિ’ના કર્તા.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
(બ્રહ્મ) વિદ્યાસાગર-૨ [ઈ.૧૬૭૬માં હયાત] : ‘જાબલીભદ્ર-આખ્યાન’, (ર.ઈ.૧૬૭૬)ના કર્તા.
<br>
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]


વિદ્યાસાગર(સૂરિ) (ભટ્ટારક)-[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૭૩૭ કે ૧૭૪૦/સં.૧૭૯૩ કે સં. ૧૭૯૬, કારતક સુદ ૫] : અંચલગચ્છના જૈન સાધુ. આચાર્યપદ ઈ.૧૭૦૬માં. અવસાન પાટણમાં. મૂળ દેવેન્દ્રસૂરિના ૫૦ કડીના ‘સિદ્ધપંચાશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં પ્રસ્તુત કૃતિના કર્તાનું નામ વિદ્યાનંદસાગર(સૂરિ) મળે છે.
<span style="color:#0000ff">'''(બ્રહ્મ) વિદ્યાસાગર-૨'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : ‘જાબલીભદ્ર-આખ્યાન’, (ર.ઈ.૧૬૭૬)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્યજી અને અન્ય, ઈ.૧૯૬૦;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાસાગર-[       ] : જૈન સાધુ. ૫ કડીની ‘સામયિક-સઝાય’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાસાગર(સૂરિ) (ભટ્ટારક)-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૭૩૭ કે ૧૭૪૦/સં.૧૭૯૩ કે સં. ૧૭૯૬, કારતક સુદ ૫] : અંચલગચ્છના જૈન સાધુ. આચાર્યપદ ઈ.૧૭૦૬માં. અવસાન પાટણમાં. મૂળ દેવેન્દ્રસૂરિના ૫૦ કડીના ‘સિદ્ધપંચાશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં પ્રસ્તુત કૃતિના કર્તાનું નામ વિદ્યાનંદસાગર(સૂરિ) મળે છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : . [કી.જો.]
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્યજી અને અન્ય, ઈ.૧૯૬૦;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાસિદ્ધિ [ઈ.૧૬૪૩માં હયાત] : ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરાના જૈન સાધ્વી. ૭ કડીના ‘ગુરુણી-ગીતમ્’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૨; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિદ્યાસાગર-૪'''</span> [      ] : જૈન સાધુ. ૫ કડીની ‘સામયિક-સઝાય’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}
<br>
 
<span style="color:#0000ff">'''વિદ્યાસિદ્ધિ'''</span> [ઈ.૧૬૪૩માં હયાત] : ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરાના જૈન સાધ્વી. ૭ કડીના ‘ગુરુણી-ગીતમ્’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૨; મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[શ્ર.ત્રિ.]}}
વિદ્યાહર્ષ [      ] : જૈન. ૧૫ કડીની ‘વીશસ્થાનક સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
<br>
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
 
<span style="color:#0000ff">'''વિદ્યાહર્ષ'''</span> [      ] : જૈન. ૧૫ કડીની ‘વીશસ્થાનક સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિદ્યાહેમ [ઈ.૧૭૭૪માં હયાત] જૈન. ‘વિવાહપડલ-અર્થ’ (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૩૦, માગશર વદ ૨) નામે ગદ્યકૃતિના કર્તા.
<span style="color:#0000ff">'''v'''</span> [ઈ.૧૭૭૪માં હયાત] જૈન. ‘વિવાહપડલ-અર્થ’ (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૩૦, માગશર વદ ૨) નામે ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


‘વિધિ-રાસ’ : ચોપાઈબંધની ૧૦૭ કડીની સમાચારીવિષયક આ કૃતિ (મુ.)ના કર્તૃત્વના તથા રચનાવર્ષના પ્રશ્નો છે. કૃતિમાં ૯૫મી કડીમાં “શ્રી ધર્મમૂર્તિસૂરિ ગુણિ ભંડાર (ગંભીર), બહુદિન દીપઈ” એ શબ્દો મળે છે અને પછી ‘ઇતિશ્રી વિધિરાસ સમાપ્ત’ એમ લખેલું છે. ત્યારપછી ચૂલિકા છે, જે ૧૦૭ કડીએ પૂરી થાય છે. ૧ પાઠમાં “છાજૂકૃત” એમ લખેલું અને એ પછી “ઇતિશ્રી વિધિરાસ ચૂલિકા સમાપ્ત” એવા શબ્દો મળે છે. આ જાતની સ્થિતિ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે : છાજૂ આખા ‘વિધિ-રાસ’ના કર્તા છે કે ચૂલિકાના? બધા પાઠમાં છાજૂનો કર્તા તરીકે ઉલ્લેખ મળતો ન હોય તો એ કેટલો અધિકૃત માનવો? છાજૂ કર્તા ન હોય અથવા તો માત્ર ચૂલિકાના કર્તા હોય તો ધર્મમૂર્તિસૂરિને કર્તા ગણવા કે એમનો જે રીતે ઉલ્લેખ થયો છે તે રીતે જોતાં કૃતિ તેમના કોઈ શિષ્યની છે એમ માનવું? એ નોંધપાત્ર છે કે ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કૃતિ ધર્મમૂર્તિસૂરિશિષ્યની હોવાનું માને છે ને એને છાજૂના નિર્દેશવાળો પાઠ મળ્યો નથી.
<span style="color:#0000ff">'''‘વિધિ-રાસ’'''</span> : ચોપાઈબંધની ૧૦૭ કડીની સમાચારીવિષયક આ કૃતિ (મુ.)ના કર્તૃત્વના તથા રચનાવર્ષના પ્રશ્નો છે. કૃતિમાં ૯૫મી કડીમાં “શ્રી ધર્મમૂર્તિસૂરિ ગુણિ ભંડાર (ગંભીર), બહુદિન દીપઈ” એ શબ્દો મળે છે અને પછી ‘ઇતિશ્રી વિધિરાસ સમાપ્ત’ એમ લખેલું છે. ત્યારપછી ચૂલિકા છે, જે ૧૦૭ કડીએ પૂરી થાય છે. ૧ પાઠમાં “છાજૂકૃત” એમ લખેલું અને એ પછી “ઇતિશ્રી વિધિરાસ ચૂલિકા સમાપ્ત” એવા શબ્દો મળે છે. આ જાતની સ્થિતિ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે : છાજૂ આખા ‘વિધિ-રાસ’ના કર્તા છે કે ચૂલિકાના? બધા પાઠમાં છાજૂનો કર્તા તરીકે ઉલ્લેખ મળતો ન હોય તો એ કેટલો અધિકૃત માનવો? છાજૂ કર્તા ન હોય અથવા તો માત્ર ચૂલિકાના કર્તા હોય તો ધર્મમૂર્તિસૂરિને કર્તા ગણવા કે એમનો જે રીતે ઉલ્લેખ થયો છે તે રીતે જોતાં કૃતિ તેમના કોઈ શિષ્યની છે એમ માનવું? એ નોંધપાત્ર છે કે ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કૃતિ ધર્મમૂર્તિસૂરિશિષ્યની હોવાનું માને છે ને એને છાજૂના નિર્દેશવાળો પાઠ મળ્યો નથી.
કૃતિ ભાદરવા સુદ ૧૧ના દિવસે રચાયેલી છે પરંતુ રચનાવર્ષનો કોયડો છે. ‘સંવત સોલ છિલોત્તરે’ (સં. ૧૬૦૬/ઈ.૧૫૫૦) તથા ‘સંવત સોલ બિહુંતરઇએ’ (સં.૧૬૭૨/ઈ.૧૬૧૬) એમ ૨ પાઠ મળે છે. સં. ૧૬૭૨ની રચના માનીએ તો એ ધર્મમૂર્તિસૂરી (અવ.સં.૧૬૭૦)ની કૃતિ ન હોઈ શકે, તેથી “સોલ બિહુંતરઈ”નું અર્થઘટન સં. ૧૬૦૨ કરી ધર્મમૂર્તિસૂરિની કૃતિ હોવાનો તર્ક કરવામાં આવ્યો છે. પંરતુ બધું વિચારતાં એ તર્ક યથાર્થ લાગતો નથી.
કૃતિ ભાદરવા સુદ ૧૧ના દિવસે રચાયેલી છે પરંતુ રચનાવર્ષનો કોયડો છે. ‘સંવત સોલ છિલોત્તરે’ (સં. ૧૬૦૬/ઈ.૧૫૫૦) તથા ‘સંવત સોલ બિહુંતરઇએ’ (સં.૧૬૭૨/ઈ.૧૬૧૬) એમ ૨ પાઠ મળે છે. સં. ૧૬૭૨ની રચના માનીએ તો એ ધર્મમૂર્તિસૂરી (અવ.સં.૧૬૭૦)ની કૃતિ ન હોઈ શકે, તેથી “સોલ બિહુંતરઈ”નું અર્થઘટન સં. ૧૬૦૨ કરી ધર્મમૂર્તિસૂરિની કૃતિ હોવાનો તર્ક કરવામાં આવ્યો છે. પંરતુ બધું વિચારતાં એ તર્ક યથાર્થ લાગતો નથી.
કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯-‘વિધિપક્ષ (અંચલ)ગચ્છના સમાચારી ગ્રંથો અને વિધિરાસ-એક સમીક્ષા’, સં. કલાપ્રભસાગરજી.
કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯-‘વિધિપક્ષ (અંચલ)ગચ્છના સમાચારી ગ્રંથો અને વિધિરાસ-એક સમીક્ષા’, સં. કલાપ્રભસાગરજી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[કી.જો.]}}
<br>


વિનય/વિનય(મુનિ) : આ નામે ૧૬ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’(મુ.), ૬ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૩ કડીનું ‘શત્રુંજય-સ્તવન’, ૩ કડીનું ‘સિદ્ધાચલ-ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૧૧ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ (લે.ઈ.૧૭૨૫) મળે છે. એમાં ‘મહાવીર-સ્તવન’ વિનયપ્રભકૃત હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓ કયા વિનયની છે તે કહેવું મુશ્કેલ છે.
<span style="color:#0000ff">'''વિનય/વિનય(મુનિ)'''</span> : આ નામે ૧૬ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’(મુ.), ૬ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૩ કડીનું ‘શત્રુંજય-સ્તવન’, ૩ કડીનું ‘સિદ્ધાચલ-ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૧૧ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ (લે.ઈ.૧૭૨૫) મળે છે. એમાં ‘મહાવીર-સ્તવન’ વિનયપ્રભકૃત હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓ કયા વિનયની છે તે કહેવું મુશ્કેલ છે.
૬૧ કડીનું ‘ઇલાપુત્ર-કુલક’, ૮૩ કડીનું ‘ચિત્રસંભુતિ-કુલક’, ૧૬ કડીનું ‘થંભણપાર્શ્વ-સ્તવન’, ૩૯ કડીનું ‘પાર્શ્વદસભવ-સ્તવન’, ૫૫ કડીની ‘બ્રહ્મચારી’, ૧૦૪ કડીની ‘સાધુવંદના’, ‘ચોવીસી’ વગેરે રચનાઓ ‘જૈન મરુ ગુર્જર કવિ ઔર ઉનકી રચનાએં’ એ વિનય સમુદ્રને નામે નોંધી છે, પરંતુ કૃતિને અંતે નામછાપ ‘વિનય’ મળે છે અને ગચ્છ કે ગુરુપરંપરાનો નિર્દેશ નથી. એટલે આ રચનાઓના કર્તા પણ કયા વિનય છે તે સ્પષ્ટ પણે કહેવું મુશ્કેલ છે.
૬૧ કડીનું ‘ઇલાપુત્ર-કુલક’, ૮૩ કડીનું ‘ચિત્રસંભુતિ-કુલક’, ૧૬ કડીનું ‘થંભણપાર્શ્વ-સ્તવન’, ૩૯ કડીનું ‘પાર્શ્વદસભવ-સ્તવન’, ૫૫ કડીની ‘બ્રહ્મચારી’, ૧૦૪ કડીની ‘સાધુવંદના’, ‘ચોવીસી’ વગેરે રચનાઓ ‘જૈન મરુ ગુર્જર કવિ ઔર ઉનકી રચનાએં’ એ વિનય સમુદ્રને નામે નોંધી છે, પરંતુ કૃતિને અંતે નામછાપ ‘વિનય’ મળે છે અને ગચ્છ કે ગુરુપરંપરાનો નિર્દેશ નથી. એટલે આ રચનાઓના કર્તા પણ કયા વિનય છે તે સ્પષ્ટ પણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. જિસ્તમાલા : ૨. જૈકાસંગ્રહ; ૩. જૈકાસાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. પ્રાસ્તસંગ્રહ; ૬. સસન્મિત્ર(ઝ).
કૃતિ : ૧. જિસ્તમાલા : ૨. જૈકાસંગ્રહ; ૩. જૈકાસાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. પ્રાસ્તસંગ્રહ; ૬. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયકુશલ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ-વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. આ ઉપરાંત તેમણે ‘મંડલપ્રકરણ-સ્વોપજ્ઞવૃત્તિસહિત’ (ર.ઈ.૧૫૯૬) તથા ‘વિચારસપ્તતિકા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૯)એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે.
<span style="color:#0000ff">'''વિનયકુશલ-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ-વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. આ ઉપરાંત તેમણે ‘મંડલપ્રકરણ-સ્વોપજ્ઞવૃત્તિસહિત’ (ર.ઈ.૧૫૯૬) તથા ‘વિચારસપ્તતિકા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૯)એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયકુશલ-૨ [ઈ.૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના ‘ગોડીપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયકુશલ-૨'''</span> [ઈ.૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના ‘ગોડીપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયકુશલ-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગની પરંપરામાં વિબુધકુશલના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૮૯-૧૭૩૨ની મધ્યમાં)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયકુશલ-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગની પરંપરામાં વિબુધકુશલના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૮૯-૧૭૩૨ની મધ્યમાં)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયચંદ/વિનયચંદ્ર : આ નામે હિંદીમિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૨; મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું’ (ર.૧૮૨૯/સં.૧૮૮૫, જેઠ સુદ ૭), ૧૧ કડીનું ‘ચૈત્રીપૂનમ-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ૧૫ કડીની ‘ચૌદ બોલસહિત ઋષભ શાંતિ-નેમિપાર્શ્વનાથ-જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘પાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ (લે.સં.૧૮મી -૧૯મી સદી અનુ.)-આ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયચંદ/વિનયચંદ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.  
<span style="color:#0000ff">'''વિનયચંદ/વિનયચંદ્ર'''</span> : આ નામે હિંદીમિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૨; મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું’ (ર.૧૮૨૯/સં.૧૮૮૫, જેઠ સુદ ૭), ૧૧ કડીનું ‘ચૈત્રીપૂનમ-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ૧૫ કડીની ‘ચૌદ બોલસહિત ઋષભ શાંતિ-નેમિપાર્શ્વનાથ-જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘પાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ (લે.સં.૧૮મી -૧૯મી સદી અનુ.)-આ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયચંદ/વિનયચંદ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.  
કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ : ૨, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩.
કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ : ૨, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ  : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ  : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયચંદ્ર(આચાર્ય)-૧ [ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. રાજિમતી અને સખી વચ્ચેના સંવાદ રૂપે ચાલતું ને ૩-૩ કડીના ઝૂમખાને લીધે વિશિષ્ટ સંયોજનવાળું ૪૦ કડીનું ‘નેમિનાથ-ચતુષ્પદિકા’(મુ.) એમાં અનુભવાતી રાજિમતીની ઉત્કટ વિરહવ્યથા અને એમાંનાં મનોરમ વર્ણનોથી ધ્યાનપાત્ર બારમાસીકાવ્ય બન્યું છે. કવિએ ૫૩ કડીના ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૨૮૨; મુ.)ની પણ રચના કરી છે. ‘કલ્પનિર્યુક્તિ દીપાવલિકાકલ્પ’ (ર.ઈ.૧૨૬૯) એ સંસ્કૃતકૃતિ તથા ‘આનંદપ્રથમોપાસક-સંધિ’ એ અપભ્રંશકૃતિ કવિની અન્ય રચનાઓ છે.
<span style="color:#0000ff">'''વિનયચંદ્ર(આચાર્ય)-૧'''</span> [ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. રાજિમતી અને સખી વચ્ચેના સંવાદ રૂપે ચાલતું ને ૩-૩ કડીના ઝૂમખાને લીધે વિશિષ્ટ સંયોજનવાળું ૪૦ કડીનું ‘નેમિનાથ-ચતુષ્પદિકા’(મુ.) એમાં અનુભવાતી રાજિમતીની ઉત્કટ વિરહવ્યથા અને એમાંનાં મનોરમ વર્ણનોથી ધ્યાનપાત્ર બારમાસીકાવ્ય બન્યું છે. કવિએ ૫૩ કડીના ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૨૮૨; મુ.)ની પણ રચના કરી છે. ‘કલ્પનિર્યુક્તિ દીપાવલિકાકલ્પ’ (ર.ઈ.૧૨૬૯) એ સંસ્કૃતકૃતિ તથા ‘આનંદપ્રથમોપાસક-સંધિ’ એ અપભ્રંશકૃતિ કવિની અન્ય રચનાઓ છે.
કૃતિ : ૧. તેરમાચૌદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૫૫; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૩. પ્રામબાસંગ્રહ : ૧;  ૪. ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઈ.૧૯૭૫-‘શ્રી વિનયચંદ્રસૂરિકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ એક બારમાસી કાવ્ય’, રમેશ મ. શુકલ; ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬ - ‘વિનયચંદ્રકૃત બારવ્રતરાસ’, મોહનલાલ દ. દેશાઈ.
કૃતિ : ૧. તેરમાચૌદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૫૫; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૩. પ્રામબાસંગ્રહ : ૧;  ૪. ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઈ.૧૯૭૫-‘શ્રી વિનયચંદ્રસૂરિકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ એક બારમાસી કાવ્ય’, રમેશ મ. શુકલ; ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬ - ‘વિનયચંદ્રકૃત બારવ્રતરાસ’, મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પ્રાકામંજરી; ૫. સંધિકાવ્ય સમુચ્ચય, સં. ર. મ. શાહ, ઈ.૧૯૮૦;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પ્રાકામંજરી; ૫. સંધિકાવ્ય સમુચ્ચય, સં. ર. મ. શાહ, ઈ.૧૯૮૦;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. લીંહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયચંદ્ર-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયચંદ્ર-૨'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયચંદ્ર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્ર-સમયસુંદરની પરંપરામાં જ્ઞાનતિલકના શિષ્ય. કર્મફળના સિદ્ધાંતનું ઉત્તમકુમારના ચરિત્ર દ્વારા માહાત્મ્ય કરતી ૩ અધિકારમાં વિભાજિત ૪૨ ઢાળ અને ને ૮૪૮ કડીની ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ/ચોપાઈ/મહારાજકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૯૬/સં.૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.) એમાંનાં અદ્ભુત અને વીરરસના નિરૂપણથી અને ઝડઝમકયુક્ત વર્ણનોથી કવિની રોચક રાસકૃતિ બની છે. એમની ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૬/સં.૧૭૫૨, ફાગણ સુદ ૫; મુ.) પણ એમાં ધ્રુવાઓ તરીકે પ્રયોજાયેલા પ્રેમભાવ સૂચક શબ્દો ને ઉદ્ગારોથી પ્રેમલક્ષણાભક્તિની અસર બતાવતી હોવાને લીધે વિશિષ્ટ બની છે. ‘વીસી’ (ર.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, આસો સુદ ૧૦; મુ.), દેશીબદ્ધ ‘અગિયાર અંગની સઝાયો’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, ભાદરવા વદ ૧૦; મુ.), ૪ ઢાળ અને ૩૬ કડીની ‘જિનપ્રતિમાસ્વરૂપ-નિરૂપણસઝાય’(મુ.), ૨૧ કડીનું ‘શત્રુંજયયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૯ પછી; મુ.) અને ૫ ઢાળ અને ૩૧ કડીની ‘કુગુરુની સઝાય; (મુ.) એમની અન્ય કૃતિઓ છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ ‘ધ્યાનામૃત-રાસ’ અને ‘મયણરેહા-ચોપાઈ’ને પણ આ કવિની કૃતિઓ માની છે. પરંતુ તેમાં ‘મયણરેહા-ચોપાઈ’ અનોપચંદશિષ્ય વિનયચંદ્રની છે. કવિની ભાષા પર રાજસ્થાની હિંદીનો પ્રભાવ વરતાય છે.  
<span style="color:#0000ff">'''વિનયચંદ્ર-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્ર-સમયસુંદરની પરંપરામાં જ્ઞાનતિલકના શિષ્ય. કર્મફળના સિદ્ધાંતનું ઉત્તમકુમારના ચરિત્ર દ્વારા માહાત્મ્ય કરતી ૩ અધિકારમાં વિભાજિત ૪૨ ઢાળ અને ને ૮૪૮ કડીની ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ/ચોપાઈ/મહારાજકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૯૬/સં.૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.) એમાંનાં અદ્ભુત અને વીરરસના નિરૂપણથી અને ઝડઝમકયુક્ત વર્ણનોથી કવિની રોચક રાસકૃતિ બની છે. એમની ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૬/સં.૧૭૫૨, ફાગણ સુદ ૫; મુ.) પણ એમાં ધ્રુવાઓ તરીકે પ્રયોજાયેલા પ્રેમભાવ સૂચક શબ્દો ને ઉદ્ગારોથી પ્રેમલક્ષણાભક્તિની અસર બતાવતી હોવાને લીધે વિશિષ્ટ બની છે. ‘વીસી’ (ર.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, આસો સુદ ૧૦; મુ.), દેશીબદ્ધ ‘અગિયાર અંગની સઝાયો’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, ભાદરવા વદ ૧૦; મુ.), ૪ ઢાળ અને ૩૬ કડીની ‘જિનપ્રતિમાસ્વરૂપ-નિરૂપણસઝાય’(મુ.), ૨૧ કડીનું ‘શત્રુંજયયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૯ પછી; મુ.) અને ૫ ઢાળ અને ૩૧ કડીની ‘કુગુરુની સઝાય; (મુ.) એમની અન્ય કૃતિઓ છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ ‘ધ્યાનામૃત-રાસ’ અને ‘મયણરેહા-ચોપાઈ’ને પણ આ કવિની કૃતિઓ માની છે. પરંતુ તેમાં ‘મયણરેહા-ચોપાઈ’ અનોપચંદશિષ્ય વિનયચંદ્રની છે. કવિની ભાષા પર રાજસ્થાની હિંદીનો પ્રભાવ વરતાય છે.  
૧૩ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસા’(મુ.), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાય’(મુ.), ૯ કડીની ‘દુર્ગતિનિવારણ-સઝાય’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસા’(મુ.) એ એમની હિન્દીમાં રચાયેલી કૃતિઓ છે.  
૧૩ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસા’(મુ.), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતી-સઝાય’(મુ.), ૯ કડીની ‘દુર્ગતિનિવારણ-સઝાય’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસા’(મુ.) એ એમની હિન્દીમાં રચાયેલી કૃતિઓ છે.  
કૃતિ : ૧. વિનયચંદ્ર કૃતિ કુસુમાંજલિ, સં. ભવરલાલ નાહટા, સં. ૨૦૧૮.  ૨. ઐરાસંગ્રહ : ૩ (+સં.); ૩. પ્રવિસ્તસંગ્રહ.
કૃતિ : ૧. વિનયચંદ્ર કૃતિ કુસુમાંજલિ, સં. ભવરલાલ નાહટા, સં. ૨૦૧૮.  ૨. ઐરાસંગ્રહ : ૩ (+સં.); ૩. પ્રવિસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયચંદ્ર-૪ [ઈ.૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. શ્યામઋષિની પરંપરામાં અનોપચંદના શિષ્ય. ૬ ઢાળની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, મહા-૧૩) તથા ૫ ઢાળની ‘સુભદ્રા-ચોપાઈ’ના કર્તા.  
<span style="color:#0000ff">'''વિનયચંદ્ર-૪'''</span> [ઈ.૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. શ્યામઋષિની પરંપરામાં અનોપચંદના શિષ્ય. ૬ ઢાળની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, મહા-૧૩) તથા ૫ ઢાળની ‘સુભદ્રા-ચોપાઈ’ના કર્તા.  
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયદેવ(સૂરિ) : જુઓ બ્રહ્મર્ષિ.
<span style="color:#0000ff">'''વિનયદેવ(સૂરિ)'''</span> : જુઓ બ્રહ્મર્ષિ.
<br>


વિનયધીર [      ] : જૈન સાધુ. ૨૩ કડીની ‘નેમનાથ-ભાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયધીર'''</span> [      ] : જૈન સાધુ. ૨૩ કડીની ‘નેમનાથ-ભાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયપ્રભ [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિના શિષ્ય. ઈ.૧૩૨૬માં દીક્ષા. એમણે ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદની ૬૩ કડીમાં રચેલો ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૩૫૬/સં.૧૪૧૨, કરતક સુદ ૧; મુ.) જૈન સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બનેલો છે. ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા કરતો આ રાસ તેની રચનાગત વિશિષ્ટતાથી અને આલંકરિક વર્ણનોમાં પ્રગટ થતા કવિના કવિત્વથી ધ્યાનપાત્ર બને છે. આ રાસ ઉદયવંત/મંગલપ્રભ/વિજ્યભદ્ર/વિનયવંત એવાં કર્તાનામોથી પણ મળે છે. પરંતુ વસ્તુત: તે આ કર્તાની રચના છે. એ સિવાયનું ૪૧ કડીનું ‘ચૈત્યપરિપાટી-સ્તવન’ એમણે રચ્યું છે. ૨૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ તથા ૧૩ કડીનું ‘વિમલાચલ-આદિનાથ-સ્તવન’ એ આ કવિની કૃતિઓ ‘બોધીબીજ’ એવાં અપરનામથી મળે છે.  
<span style="color:#0000ff">'''વિનયપ્રભ'''</span> [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિના શિષ્ય. ઈ.૧૩૨૬માં દીક્ષા. એમણે ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદની ૬૩ કડીમાં રચેલો ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૩૫૬/સં.૧૪૧૨, કરતક સુદ ૧; મુ.) જૈન સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બનેલો છે. ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા કરતો આ રાસ તેની રચનાગત વિશિષ્ટતાથી અને આલંકરિક વર્ણનોમાં પ્રગટ થતા કવિના કવિત્વથી ધ્યાનપાત્ર બને છે. આ રાસ ઉદયવંત/મંગલપ્રભ/વિજ્યભદ્ર/વિનયવંત એવાં કર્તાનામોથી પણ મળે છે. પરંતુ વસ્તુત: તે આ કર્તાની રચના છે. એ સિવાયનું ૪૧ કડીનું ‘ચૈત્યપરિપાટી-સ્તવન’ એમણે રચ્યું છે. ૨૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ તથા ૧૩ કડીનું ‘વિમલાચલ-આદિનાથ-સ્તવન’ એ આ કવિની કૃતિઓ ‘બોધીબીજ’ એવાં અપરનામથી મળે છે.  
કૃતિ : ૧. જૈગૂસારત્નો : (+સં.); ૨. પ્રાગુકાસંચય (+સં.).
કૃતિ : ૧. જૈગૂસારત્નો : (+સં.); ૨. પ્રાગુકાસંચય (+સં.).
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. જૈસાઇતિહાસ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘વિનયપ્રભરચિત ગૌતમસ્વામીનો રાસ’;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. જૈસાઇતિહાસ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘વિનયપ્રભરચિત ગૌતમસ્વામીનો રાસ’;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયપ્રમોદ [      ] : જૈન સાધુ. ૨૩ કડીના ‘શત્રુંજય-સ્તવન’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયપ્રમોદ'''</span> [      ] : જૈન સાધુ. ૨૩ કડીના ‘શત્રુંજય-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયભાવ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આનંદવિમલના શિષ્ય. ૧૧ અને ૧૮ કડીની ૨ ‘આનંદવિમલસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિમાં આનંદવિમલનું અવસાન ઈ.૧૫૪૦માં થયું એમ ઉલ્લેખ મળે છે તેથી કૃતિ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં રચાઈ હશે એમ અનુમાન થાય છે. ‘હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ ભૂલથી આ રચનાઓને વિનયવિમલના નામે નોંધે છે.  
<span style="color:#0000ff">'''વિનયભાવ'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આનંદવિમલના શિષ્ય. ૧૧ અને ૧૮ કડીની ૨ ‘આનંદવિમલસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિમાં આનંદવિમલનું અવસાન ઈ.૧૫૪૦માં થયું એમ ઉલ્લેખ મળે છે તેથી કૃતિ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં રચાઈ હશે એમ અનુમાન થાય છે. ‘હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ ભૂલથી આ રચનાઓને વિનયવિમલના નામે નોંધે છે.  
કૃતિ : જૈઐકાસંચય (+સં.).
કૃતિ : જૈઐકાસંચય (+સં.).
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયમાણિક્ય [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. ‘શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયમાણિક્ય'''</span> [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. ‘શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયમૂર્તિ(ગણિ) [ઈ.૧૪૫૩ સુધીમાં] : જૈન સાધુ. ૧૨૫૦ ગ્રંથાગ્રના ‘ષડાવશ્યક-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૫૩)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયમૂર્તિ(ગણિ)'''</span> [ઈ.૧૪૫૩ સુધીમાં] : જૈન સાધુ. ૧૨૫૦ ગ્રંથાગ્રના ‘ષડાવશ્યક-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૫૩)ના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયમેરુ(વાચક) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસારની પરંપરામાં હેમધર્મના શિષ્ય. ૪૫૦ ગ્રંથાગ્રનો ‘હંસરાજ-વચ્છરાજ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૩), ૨૦ ઢાળ અને ૨૯૦ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩) તથા ૨૫ કડીની ‘પન્નવણા છત્રીસ પદ ગર્ભિત-સઝાય/મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨, પોષ સુદ ૧૫) નામની રચનાઓના કર્તા. ‘ગુજરાતી સાહિત્ય(મધ્યકાલીન)’ અને ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ’માં કર્તાનું નામ ‘વિજ્યમેરુ’ ઉલ્લેખાયું છે તે ભૂલ છે.  
<span style="color:#0000ff">'''વિનયમેરુ(વાચક)'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસારની પરંપરામાં હેમધર્મના શિષ્ય. ૪૫૦ ગ્રંથાગ્રનો ‘હંસરાજ-વચ્છરાજ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૩), ૨૦ ઢાળ અને ૨૯૦ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩) તથા ૨૫ કડીની ‘પન્નવણા છત્રીસ પદ ગર્ભિત-સઝાય/મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨, પોષ સુદ ૧૫) નામની રચનાઓના કર્તા. ‘ગુજરાતી સાહિત્ય(મધ્યકાલીન)’ અને ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ’માં કર્તાનું નામ ‘વિજ્યમેરુ’ ઉલ્લેખાયું છે તે ભૂલ છે.  
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. યુજિનચંદ્રસૂરિ.  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. યુજિનચંદ્રસૂરિ.  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયરતન(વાચક) [ઈ.૧૪૯૩માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. દેવસૂરિની પરંપરામાં મહીરતનના શિષ્ય. ૧૫૩ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૩/સં.૧૫૪૯, ભાદરવો-)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયરતન(વાચક)'''</span> [ઈ.૧૪૯૩માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. દેવસૂરિની પરંપરામાં મહીરતનના શિષ્ય. ૧૫૩ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૩/સં.૧૫૪૯, ભાદરવો-)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયલાભ/બાલચંદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં વિનયપ્રમોદના શિષ્ય. ૪ ખંડમાં વિભાજિત ૬૨ ઢાળની ‘દેવરાજવચ્છરાજની કથા/ચોપાઈ/વચ્છરાજ-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ વદ ૨, સોમવાર), ૩ ખંડ ને ૬૯ ઢાળની ‘વિક્રમ-ચોપાઈ/સિંહાસન-બત્રીશી’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, શ્રાવણ વદ ૭) તથા ૫૬ કડીની ‘સવૈયા-બાવની’ના કર્તા.  
<span style="color:#0000ff">'''વિનયલાભ/બાલચંદ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં વિનયપ્રમોદના શિષ્ય. ૪ ખંડમાં વિભાજિત ૬૨ ઢાળની ‘દેવરાજવચ્છરાજની કથા/ચોપાઈ/વચ્છરાજ-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ વદ ૨, સોમવાર), ૩ ખંડ ને ૬૯ ઢાળની ‘વિક્રમ-ચોપાઈ/સિંહાસન-બત્રીશી’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, શ્રાવણ વદ ૭) તથા ૫૬ કડીની ‘સવૈયા-બાવની’ના કર્તા.  
સંદર્ભ - ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ - ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયવિજ્ય : આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાય’(મુ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજ્ય છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે.  
<span style="color:#0000ff">'''વિનયવિજ્ય'''</span> : આ નામે ૨૨ કડીની ‘દ્વારિકાનગરીની સઝાય’(મુ.) મળે છે તેના કર્તા કયા વિનયવિજ્ય છે તે નિશ્ચતપણે કહેવું મુશ્કેલ છે.  
કૃતિ  : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાસાસંગ્રહ; ૩. સસંપમાહાત્મ્ય. [ર.ર.દ.]
કૃતિ  : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાસાસંગ્રહ; ૩. સસંપમાહાત્મ્ય. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયવિજય(ઉપાધ્યાય)-૧ [જ.ઈ.૧૬૦૪ અનુ.-અવ.ઈ.૧૬૮૨] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કીર્તિવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. પિતા તેજપાલ. માતા રાજશ્રી. કીર્તિવિજ્યના હસ્તે દીક્ષા રાન્દેરમાં અવસાન. કવિ વ્યાકરણના ઊંડા અભ્યાસી હતા. તેમણે ફાગુ, રાસ, વીસી, ચોવીસી, વિનતિ, સઝાય, સ્તવન, ચૈત્યવંદન, ચૈત્યપરિપાટી, જકડી, સ્તુતિ, સ્તોત્ર, પદ, ભાસ, ગીત જેવા વિવિધ કાવ્યપ્રકારો ખેડ્યા છે. ગુજરાતી ઉપરાંત હિન્દી, પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં પણ તેમણે સર્જન કર્યું છે.  
<span style="color:#0000ff">'''વિનયવિજય(ઉપાધ્યાય)-૧'''</span> [જ.ઈ.૧૬૦૪ અનુ.-અવ.ઈ.૧૬૮૨] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કીર્તિવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. પિતા તેજપાલ. માતા રાજશ્રી. કીર્તિવિજ્યના હસ્તે દીક્ષા રાન્દેરમાં અવસાન. કવિ વ્યાકરણના ઊંડા અભ્યાસી હતા. તેમણે ફાગુ, રાસ, વીસી, ચોવીસી, વિનતિ, સઝાય, સ્તવન, ચૈત્યવંદન, ચૈત્યપરિપાટી, જકડી, સ્તુતિ, સ્તોત્ર, પદ, ભાસ, ગીત જેવા વિવિધ કાવ્યપ્રકારો ખેડ્યા છે. ગુજરાતી ઉપરાંત હિન્દી, પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં પણ તેમણે સર્જન કર્યું છે.  
માળવાના રાજા શ્રીપાલે સિદ્ધચક્ર-(અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ)-એટલે કે નવપદના સેવનથી કઈકઈ મહત્તા પ્રાપ્ત કરી તેનું ૪ ખંડ અને ૪૧ ઢાળની કુલ ૧૯૦૦ કડીમાં નિરૂપણ કરતી તેમ જ ૭૫૦ કડીઓ રચાયા પછી કવિનું અવસાન થતાં તેમના અંતેવાસી યશોવિજ્ય દ્વારા પૂર્ણ થયેલ ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૨; મુ.), ૧૨૦ કડીની ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/૭૯; મુ.), ૧૧૬ કડીની ‘વીસી’ (ર.ઈ.૧૬૭૪ આસપાસ; મુ.), ૧૩૮ કડીની ‘આરાધનાનું સ્તવન/લઘુ ઉપમિતિ ભવપ્રપંચ આશ્રયી ધર્મનાથજીની વિનતિરૂપ પુણ્યપ્રકાશ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ૬ ઢાળનું ‘પાંચ સમવાયનું ઢાળિયું/વીર જિનનું પાંચ કારણનું સ્તવન’ (ર.ઈ.૧૬૬૭; મુ.), ૬ ઢાળ અને ૪૪ કડીનું ‘પ્રતિક્રમણ/ષડાવશ્યક-સ્તવન’(મુ.), ૨૪ કડીનું ‘ઉપધાન-સ્તવન’(મુ.), ૧૨ કડીનું ‘જિનપૂજન/પરમાત્માનું ચૈત્યવદન’(મુ.), ૧૪ કડીની ‘સૂર્યપૂર(સૂરત)-ચૈત્યપરિપાટી/તીર્થમાલા’ (ર.ઈ.૧૬૨૩; મુ.), ૭૨ કડીની ‘ગણધર પટ્ટાવલી-સઝાય’ (ર.ઈ.૧૬૫૪/૬૨ અનુ.મુ.), ૨૯ કડીની ‘પચ્ચખાણ-સઝાય/પ્રત્યાખ્યાનવિચાર’(મુ.), ૨૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય’ (ર.ઈ.૧૬૭૭; મુ.), ૨૭ કડીની દુહા અને ફાગમાં રચાયેલી ‘નેમિનાથ ભ્રમર-ગીતા’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, ભાદરવા-; મુ.), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૭૨; મુ.) ૫૭ કડીની ‘આદિજિન/ઋષિભજિન-વિનતિ’(મુ.), ‘ધ્યાનવિચાર-વિવરણાત્મક-સ્તવન’(મુ.), ૨૪ કડીનો પદ્મપત્રરૂપ ‘વિજ્યદેવસૂરિ-લેખ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, આસો વદ ૧૩; મુ.), ૯ કડીની ‘શાશ્વતીજિન-ભાસ’(મુ.), ૨૩૯ કડીની ‘અધ્યાત્મ-ગીતા’, ૫૮ કડીનું ‘સ્યાદવાદવિચારગર્ભિતમહાવીરજિન-સ્તવન’, ૭૩ કડીનું ‘ચૌદ ગુણ ઠાણાં સ્વરૂપ-સ્તવન’ વગેરે કૃતિઓ મળે છે.
માળવાના રાજા શ્રીપાલે સિદ્ધચક્ર-(અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ)-એટલે કે નવપદના સેવનથી કઈકઈ મહત્તા પ્રાપ્ત કરી તેનું ૪ ખંડ અને ૪૧ ઢાળની કુલ ૧૯૦૦ કડીમાં નિરૂપણ કરતી તેમ જ ૭૫૦ કડીઓ રચાયા પછી કવિનું અવસાન થતાં તેમના અંતેવાસી યશોવિજ્ય દ્વારા પૂર્ણ થયેલ ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૨; મુ.), ૧૨૦ કડીની ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/૭૯; મુ.), ૧૧૬ કડીની ‘વીસી’ (ર.ઈ.૧૬૭૪ આસપાસ; મુ.), ૧૩૮ કડીની ‘આરાધનાનું સ્તવન/લઘુ ઉપમિતિ ભવપ્રપંચ આશ્રયી ધર્મનાથજીની વિનતિરૂપ પુણ્યપ્રકાશ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ૬ ઢાળનું ‘પાંચ સમવાયનું ઢાળિયું/વીર જિનનું પાંચ કારણનું સ્તવન’ (ર.ઈ.૧૬૬૭; મુ.), ૬ ઢાળ અને ૪૪ કડીનું ‘પ્રતિક્રમણ/ષડાવશ્યક-સ્તવન’(મુ.), ૨૪ કડીનું ‘ઉપધાન-સ્તવન’(મુ.), ૧૨ કડીનું ‘જિનપૂજન/પરમાત્માનું ચૈત્યવદન’(મુ.), ૧૪ કડીની ‘સૂર્યપૂર(સૂરત)-ચૈત્યપરિપાટી/તીર્થમાલા’ (ર.ઈ.૧૬૨૩; મુ.), ૭૨ કડીની ‘ગણધર પટ્ટાવલી-સઝાય’ (ર.ઈ.૧૬૫૪/૬૨ અનુ.મુ.), ૨૯ કડીની ‘પચ્ચખાણ-સઝાય/પ્રત્યાખ્યાનવિચાર’(મુ.), ૨૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય’ (ર.ઈ.૧૬૭૭; મુ.), ૨૭ કડીની દુહા અને ફાગમાં રચાયેલી ‘નેમિનાથ ભ્રમર-ગીતા’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, ભાદરવા-; મુ.), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૭૨; મુ.) ૫૭ કડીની ‘આદિજિન/ઋષિભજિન-વિનતિ’(મુ.), ‘ધ્યાનવિચાર-વિવરણાત્મક-સ્તવન’(મુ.), ૨૪ કડીનો પદ્મપત્રરૂપ ‘વિજ્યદેવસૂરિ-લેખ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, આસો વદ ૧૩; મુ.), ૯ કડીની ‘શાશ્વતીજિન-ભાસ’(મુ.), ૨૩૯ કડીની ‘અધ્યાત્મ-ગીતા’, ૫૮ કડીનું ‘સ્યાદવાદવિચારગર્ભિતમહાવીરજિન-સ્તવન’, ૭૩ કડીનું ‘ચૌદ ગુણ ઠાણાં સ્વરૂપ-સ્તવન’ વગેરે કૃતિઓ મળે છે.
આ ઉપરાંત કવિએ હિન્દી ભાષામાં ૩૭ પદોની ‘વિનયવિલાસ’(મુ.), અપભ્રંશમાં ‘જિણચેઇયથવણ’ તેમ જ સંસ્કૃતમાં ૬૫૮૦ કડીઓની ‘કલ્પસૂત્ર સુબોધિકા’ (ર.ઈ.૧૬૪૦; મુ.), ૨૦,૦૦૦ કડીઓની ‘લોકપ્રકાશ’ (ર.ઈ૧૬૫૨; મુ.), ‘શાંતસુધારસ-ભાવ’ (મુ.), ‘નયકર્ણિકા’(મુ.), ‘હેમલઘુપ્રક્રિયા-વ્યાકરણ’ (હેમચંદ્રના ‘સિદ્ધહેમ’ વ્યાકરણ પર સ્વોપજ્ઞ ટીકા સાથે), જેવી નાની-મોટી કૃતિઓ રચી છે.  
આ ઉપરાંત કવિએ હિન્દી ભાષામાં ૩૭ પદોની ‘વિનયવિલાસ’(મુ.), અપભ્રંશમાં ‘જિણચેઇયથવણ’ તેમ જ સંસ્કૃતમાં ૬૫૮૦ કડીઓની ‘કલ્પસૂત્ર સુબોધિકા’ (ર.ઈ.૧૬૪૦; મુ.), ૨૦,૦૦૦ કડીઓની ‘લોકપ્રકાશ’ (ર.ઈ૧૬૫૨; મુ.), ‘શાંતસુધારસ-ભાવ’ (મુ.), ‘નયકર્ણિકા’(મુ.), ‘હેમલઘુપ્રક્રિયા-વ્યાકરણ’ (હેમચંદ્રના ‘સિદ્ધહેમ’ વ્યાકરણ પર સ્વોપજ્ઞ ટીકા સાથે), જેવી નાની-મોટી કૃતિઓ રચી છે.  
કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાળ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. શ્રીપાળ રાજાનો રાસ (અર્થસહિત), પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦;  ૩. અરત્નસાર; ૪. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૫. જિભપ્રકાશ, ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈકાસાસંગ્રહ; ૮. જૈગૂસારત્નો : ૧; ૯. જૈસમાલા(શા) : ૧; ૧૦. દેસ્તસંગ્રહ; ૧૧. પસમુચ્ચય : ૨; ૧૨. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય અર્થસહિત, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૧૩. પ્રાફાગુસંગ્રહ; ૧૪. પ્રામબાસંગ્રહ : ૧; ૧૫. મોસસંગ્રહ; ૧૬. લઘુ ચોવીશી વીશી સંગ્રહ, શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૧૭. સજઝાયમાળા (પં.); ૧૮. સસંપમાહાત્મ્ય; ૧૯.  જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘આત્મનિંદા ને વીરને વિનતિ’, સં. મો. દ. દેશાઈ; ૨૦. એજન, ઑક્ટો-નવે. ૧૯૧૪-‘મહાવીરને વિનતિ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘અઢારમી સદીનું એક ખંડકાવ્ય વિનયવિજ્યગણિકૃત નેમરાજુલ ભ્રમરગીતા’, સં. ચિમનલાલ લ. ઝવેરી; ૨૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦-‘વિનયવિજ્યકૃત નેમિનાથ રાજિમતી બારમાસ’, સં. કનુભાઈ વ્ર. શેઠ.
કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાળ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. શ્રીપાળ રાજાનો રાસ (અર્થસહિત), પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦;  ૩. અરત્નસાર; ૪. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૫. જિભપ્રકાશ, ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈકાસાસંગ્રહ; ૮. જૈગૂસારત્નો : ૧; ૯. જૈસમાલા(શા) : ૧; ૧૦. દેસ્તસંગ્રહ; ૧૧. પસમુચ્ચય : ૨; ૧૨. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય અર્થસહિત, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૧૩. પ્રાફાગુસંગ્રહ; ૧૪. પ્રામબાસંગ્રહ : ૧; ૧૫. મોસસંગ્રહ; ૧૬. લઘુ ચોવીશી વીશી સંગ્રહ, શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૧૭. સજઝાયમાળા (પં.); ૧૮. સસંપમાહાત્મ્ય; ૧૯.  જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘આત્મનિંદા ને વીરને વિનતિ’, સં. મો. દ. દેશાઈ; ૨૦. એજન, ઑક્ટો-નવે. ૧૯૧૪-‘મહાવીરને વિનતિ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘અઢારમી સદીનું એક ખંડકાવ્ય વિનયવિજ્યગણિકૃત નેમરાજુલ ભ્રમરગીતા’, સં. ચિમનલાલ લ. ઝવેરી; ૨૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦-‘વિનયવિજ્યકૃત નેમિનાથ રાજિમતી બારમાસ’, સં. કનુભાઈ વ્ર. શેઠ.
સંદર્ભ : ૧. વિનયસૌરભ, પ્ર. વિનયમંદિર સ્મારક સમિતિ, ઈ.૧૯૬૨;  ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. વિનયસૌરભ, પ્ર. વિનયમંદિર સ્મારક સમિતિ, ઈ.૧૯૬૨;  ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયવિજ્ય-૨ [      ] : જૈન સાધુ. મેઘવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદની/સિદ્ધચક્રની સ્તુતિ’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયવિજ્ય-૨'''</span> [      ] : જૈન સાધુ. મેઘવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદની/સિદ્ધચક્રની સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જિભપ્રકાશ; ૪. સસન્મિત્ર(ઝ). [ર.ર.દ.]
કૃતિ : ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જિભપ્રકાશ; ૪. સસન્મિત્ર(ઝ). {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયવિજ્ય-૩ [      ] : જૈન સાધુ. પ્રીતિવિજ્યના શિષ્ય. ૩ કડીના ચૈત્યવંદન(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયવિજ્ય-૩'''</span> [      ] : જૈન સાધુ. પ્રીતિવિજ્યના શિષ્ય. ૩ કડીના ચૈત્યવંદન(મુ.)ના કર્તા.
કૃતિ : દેસ્તસંગ્રહ. [ર.ર.દ.]
કૃતિ : દેસ્તસંગ્રહ. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયવિજય(ઉપાધ્યાય)શિષ્ય [      ] : જૈન સાધુ. ૫ કડીની ‘સંતોષીની સઝાય’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયવિજય(ઉપાધ્યાય)શિષ્ય'''</span> [      ] : જૈન સાધુ. ૫ કડીની ‘સંતોષીની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : અસસંગ્રહ. [કી.જો.]
કૃતિ : અસસંગ્રહ. {{Right|[કી.જો.]}}
<br>


વિનયવિમલ(પંડિત) : આ નામે ૮ કડીની ‘સાધુ-સઝાય/સુગુરુગુણની સઝાય’(મુ.), તથા ૧૩ કડીની ‘સુમતિશિક્ષા-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયવિમલ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''વિનયવિમલ(પંડિત)'''</span> : આ નામે ૮ કડીની ‘સાધુ-સઝાય/સુગુરુગુણની સઝાય’(મુ.), તથા ૧૩ કડીની ‘સુમતિશિક્ષા-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયવિમલ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયવિમલશિષ્ય [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. ‘જીવાભિગમસૂત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૫૧)ના કર્તા. જુઓ ધનવિમલ.
<span style="color:#0000ff">'''વિનયવિમલશિષ્ય'''</span> [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. ‘જીવાભિગમસૂત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૫૧)ના કર્તા. જુઓ ધનવિમલ.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}
<br>


વિનયશીલ(મુનિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ગુણશીલના શિષ્ય. ૪૫ કડીના ‘સહસ્ત્રફણા-પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, માગશર સુદ ૬), ‘૨૪ જિનભાસ’, ‘નેમિ-બારમાસા’(મુ.), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ૧૦૪ કડીના ‘અર્બુદાચલઉત્પત્તિ ચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૬; મુ.)ના કર્તા.  
<span style="color:#0000ff">'''વિનયશીલ(મુનિ)'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ગુણશીલના શિષ્ય. ૪૫ કડીના ‘સહસ્ત્રફણા-પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, માગશર સુદ ૬), ‘૨૪ જિનભાસ’, ‘નેમિ-બારમાસા’(મુ.), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ૧૦૪ કડીના ‘અર્બુદાચલઉત્પત્તિ ચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૬; મુ.)ના કર્તા.  
કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. પ્રામબાસંગ્રહ : ૧.
કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. પ્રામબાસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયશેખર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર;સ્વહસ્તલિખિત પ્રત), ‘શાંતિમૃગસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, શ્રાવણ સુદ ૧૩, રવિવાર), ‘રત્નકુમાર-રાસ’ તથા ૨ કડનું ‘ધર્મમૂર્તિસૂરિ-ગીત’ (સ્વહસ્તલિખિતપ્રત)-એ કૃતિઓના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’એ ભૂલથી કર્તાનામ વિજ્યશેખર મૂક્યું છે.  
<span style="color:#0000ff">'''વિનયશેખર'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર;સ્વહસ્તલિખિત પ્રત), ‘શાંતિમૃગસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, શ્રાવણ સુદ ૧૩, રવિવાર), ‘રત્નકુમાર-રાસ’ તથા ૨ કડનું ‘ધર્મમૂર્તિસૂરિ-ગીત’ (સ્વહસ્તલિખિતપ્રત)-એ કૃતિઓના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’એ ભૂલથી કર્તાનામ વિજ્યશેખર મૂક્યું છે.  
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસમુદ્ર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિના શિષ્ય. હર્ષસમુદ્રના શિષ્ય. ૨૪૮ કડીની ‘આરામશોભા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૨૭/સં. ૧૫૮૩, માગશર-; મુ.), ૬૯ કડીની ‘નેમિરાજઋષિ-સંધિ’ (ર. ઈ.૧૫૨૭ લગભગ), મુનિરત્નસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘અંબડચરિત’-આધારિત ૫૦૩ કડીનું ‘અંબડચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૪૩/સં. ૧૫૯૯, મહ સુદ ૨, રવિવાર), ૨૪૬ કડીની ‘મૃગાવતી-ચોપાઈ/મૃગાંકલેખા-ચતુષ્પદી’ (ર. ઈ.૧૫૪૬/સં. ૧૬૦૨, વૈશાખ સુદ ૫, સોમવાર), ૨૪૬ કડીનો ‘ચિત્રસેન પદ્માવતી-રાસ/પદ્મચરિત/સીતા સતી-ચોપાઈ’ (ર. ઈ.૧૫૪૯), ‘સિંહાસન બત્તીસી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૫), ૩૦૦ કડીની ‘નલદવદંતી-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૮), ૨૯૭ કડીનો ‘દ્રૌપદી શિયળ-રાસ’, ‘ચંદનબાળારાસ’ (ર. ઈ.૧૫૨૭) તથા ‘સંગ્રામસૂરિ-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયસમુદ્ર(ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિના શિષ્ય. હર્ષસમુદ્રના શિષ્ય. ૨૪૮ કડીની ‘આરામશોભા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૨૭/સં. ૧૫૮૩, માગશર-; મુ.), ૬૯ કડીની ‘નેમિરાજઋષિ-સંધિ’ (ર. ઈ.૧૫૨૭ લગભગ), મુનિરત્નસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘અંબડચરિત’-આધારિત ૫૦૩ કડીનું ‘અંબડચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૪૩/સં. ૧૫૯૯, મહ સુદ ૨, રવિવાર), ૨૪૬ કડીની ‘મૃગાવતી-ચોપાઈ/મૃગાંકલેખા-ચતુષ્પદી’ (ર. ઈ.૧૫૪૬/સં. ૧૬૦૨, વૈશાખ સુદ ૫, સોમવાર), ૨૪૬ કડીનો ‘ચિત્રસેન પદ્માવતી-રાસ/પદ્મચરિત/સીતા સતી-ચોપાઈ’ (ર. ઈ.૧૫૪૯), ‘સિંહાસન બત્તીસી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૫), ૩૦૦ કડીની ‘નલદવદંતી-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૮), ૨૯૭ કડીનો ‘દ્રૌપદી શિયળ-રાસ’, ‘ચંદનબાળારાસ’ (ર. ઈ.૧૫૨૭) તથા ‘સંગ્રામસૂરિ-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા.
કૃતિ : સ્વાધ્યય, ફેબ્રુ, મે, ઑગસ્ટ ૧૯૭૮ - ‘વિનિયસમુદ્રવાચકકૃત આરામશોભા ચઉપઈ’, સં. નવીનચંદ્ર એન. શાહ.
કૃતિ : સ્વાધ્યય, ફેબ્રુ, મે, ઑગસ્ટ ૧૯૭૮ - ‘વિનિયસમુદ્રવાચકકૃત આરામશોભા ચઉપઈ’, સં. નવીનચંદ્ર એન. શાહ.
સંદર્ભ : ૧. આરામશોભારાસ(જિનહર્ષકૃત), સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રકારૂપરંપરા;  ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સહિત્ય’, અગરચંદ નાહટ; ૭. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આરામશોભારાસ(જિનહર્ષકૃત), સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રકારૂપરંપરા;  ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સહિત્ય’, અગરચંદ નાહટ; ૭. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસમુદ્ર(વાચક)-૨ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિ (જ. ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૨૨ કડીનાા ‘ઋષભ-સ્તવન’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયસમુદ્ર(વાચક)-૨'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિ (જ. ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૨૨ કડીનાા ‘ઋષભ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસાગર : આ નામે ‘હરિયાલી-સ્તબક’ (લે. સં. ૨૦મી સદી અનુ.) ‘અષ્ટપ્રવચનમાતા-સઝાય/અષ્ટાપદ-સ્તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''વિનયસાગર'''</span> : આ નામે ‘હરિયાલી-સ્તબક’ (લે. સં. ૨૦મી સદી અનુ.) ‘અષ્ટપ્રવચનમાતા-સઝાય/અષ્ટાપદ-સ્તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસાગર-૧ [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં સુમતિકલશના શિષ્ય. ૩૨૧ કડીની ‘સોમચંદ રાજાની ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૫, બુધવાર) તથા ‘ચિત્રસેન પદ્માવતી-રાસ’ એ કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયસાગર-૧'''</span> [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં સુમતિકલશના શિષ્ય. ૩૨૧ કડીની ‘સોમચંદ રાજાની ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૫, બુધવાર) તથા ‘ચિત્રસેન પદ્માવતી-રાસ’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસાગર-૨ [ઈ.૧૬૪૬(?)માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘અનેકાર્થનામમાલા’ (ર. ઈ.૧૬૪૬?)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયસાગર-૨'''</span> [ઈ.૧૬૪૬(?)માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘અનેકાર્થનામમાલા’ (ર. ઈ.૧૬૪૬?)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. રાજસાગરની પરંપરામાં વૃદ્ધિસાગરના શિષ્ય. ૬૩ કડીની ‘રાજસાગરસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯ પછી)ના કર્તા. આ ઉપરાંત રાજસાગરશિષ્ય વિનયસાગરના નામે ૧૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે જે આ જ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે.
<span style="color:#0000ff">'''વિનયસાગર-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. રાજસાગરની પરંપરામાં વૃદ્ધિસાગરના શિષ્ય. ૬૩ કડીની ‘રાજસાગરસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯ પછી)ના કર્તા. આ ઉપરાંત રાજસાગરશિષ્ય વિનયસાગરના નામે ૧૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે જે આ જ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસુંદર : આ નામે ૮૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ગેય ‘સુરસુંદરીચરિત્રરાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, જેઠ સુદ ૧૩) તથા માનતુંગસૂરિકૃત ૪૪ કારિકાના સંસ્કૃત ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ-એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''વિનયસુંદર'''</span> : આ નામે ૮૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ગેય ‘સુરસુંદરીચરિત્રરાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, જેઠ સુદ ૧૩) તથા માનતુંગસૂરિકૃત ૪૪ કારિકાના સંસ્કૃત ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ-એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસુંદર(પંડિત)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૨૭/૨૯ કડીની ‘તપગચ્છ ગુર્વાવલી-સઝાય’ (ર.ઈ.૧૫૯૪ અનુ.; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનયસુંદર(પંડિત)-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૨૭/૨૯ કડીની ‘તપગચ્છ ગુર્વાવલી-સઝાય’ (ર.ઈ.૧૫૯૪ અનુ.; મુ.)ના કર્તા.
કૃતિ : પસમુચ્ચય : ૨.
કૃતિ : પસમુચ્ચય : ૨.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>
 
<span style="color:#0000ff">'''વિનયસોમ '''</span>: આ નામે ૫ કડીનું ‘પોષીના પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે એ વિનયસોમ-૧નું છે કે અન્યનું તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[ર.ર.દ.]}}
<br>


વિનયસોમ : આ નામે ૫ કડીનું ‘પોષીના પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે એ વિનયસોમ-૧નું છે કે અન્યનું તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''વિનયસોમ-૧'''</span> [  ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિના શિષ્ય. ૧૭ કડીના ‘ફલોધી પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[ર.ર.દ.]}}
વિનયસોમ-૧ [  ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિના શિષ્ય. ૧૭ કડીના ‘ફલોધી પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
<br>
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]


વિનાયક [          ] : ‘રાધાના દાણનો ગરબો’ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનાયક'''</span> [          ] : ‘રાધાના દાણનો ગરબો’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


વિનીતકુશલ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિકુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ.ઈ.૧૬૨૧-અવ. ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ.૧૬૬૬માં શત્રુંજયતીર્થયાત્રા કરેલી. એ વિષયને લઈ ૧૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) અને ૭ ઢાલની ‘શત્રુંજય-તીર્થયાત્રા’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) કૃતિઓ તેમણે રચી છે.
<span style="color:#0000ff">'''વિનીતકુશલ'''</span> [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિકુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ.ઈ.૧૬૨૧-અવ. ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ.૧૬૬૬માં શત્રુંજયતીર્થયાત્રા કરેલી. એ વિષયને લઈ ૧૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) અને ૭ ઢાલની ‘શત્રુંજય-તીર્થયાત્રા’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) કૃતિઓ તેમણે રચી છે.
કૃતિ : પ્રાતીસંગ્રહ.
કૃતિ : પ્રાતીસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈસઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.]
સંદર્ભ : ૧. જૈસઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[પા.માં.]}}
<br>


વિનીતવિજય : આ નામે ‘વિહરમાણ જિનગતસૂરપ્રભાદિ આઠ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૨), ૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’ અને ૨૧ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનીતવિજય છે તે સ્પષ્ટ થતું નથી.
<span style="color:#0000ff">'''વિનીતવિજય'''</span> : આ નામે ‘વિહરમાણ જિનગતસૂરપ્રભાદિ આઠ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૨), ૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’ અને ૨૧ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનીતવિજય છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પા.માં.]}}
<br>


વિનીતવિજય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. વિજયમાનસૂરિ (જ.ઈ.૧૬૫૧-અવ. ઈ.૧૭૨૪)ના સમકાલીન. ૧૨૫ કડીના ‘૧૨૪ અતિચારમય શ્રી મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૩), ૭૯ કડીના ‘ચોવીસ દંડક વિચારમયવીરજિન-સ્તવન’ (ર.સં. સાયર દ્વિજકર ગુણ નભમાસ, સુદ ૩, ગુરુવાર), અને પર્યુષણપર્વને લગતાં ૩-૩ કડીનાં કેટલાંક ચૈત્યવંદનો(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનીતવિજય-૧'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. વિજયમાનસૂરિ (જ.ઈ.૧૬૫૧-અવ. ઈ.૧૭૨૪)ના સમકાલીન. ૧૨૫ કડીના ‘૧૨૪ અતિચારમય શ્રી મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૩), ૭૯ કડીના ‘ચોવીસ દંડક વિચારમયવીરજિન-સ્તવન’ (ર.સં. સાયર દ્વિજકર ગુણ નભમાસ, સુદ ૩, ગુરુવાર), અને પર્યુષણપર્વને લગતાં ૩-૩ કડીનાં કેટલાંક ચૈત્યવંદનો(મુ.)ના કર્તા.
કૃતિ : સસંપમાહાત્મ્ય.
કૃતિ : સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પા.માં.]}}
<br>
 
<span style="color:#0000ff">'''વિનીતવિજય-૨'''</span> [ઈ.૧૬૯૯ની આસપાસમાં હયાત] : જૈન સાધુ. લાવણ્યવિજયશિષ્ય પંડિત મેરુવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૯ની આસપાસ; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.). {{Right|[પા.માં.]}}
<br>


વિનીતવિજય-૨ [ઈ.૧૬૯૯ની આસપાસમાં હયાત] : જૈન સાધુ. લાવણ્યવિજયશિષ્ય પંડિત મેરુવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૯ની આસપાસ; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''વિનીતવિજય-૩'''</span> [ ] : જૈન સાધુ. પંડિત રત્નવિજયના શિષ્ય. ૯ કડીની જીવને સંબોધીને રચેલી ‘વૈરાગ્યની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.). [પા.માં.]
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. {{Right|[પા.માં.]}}
વિનીતવિજય-૩ [ ] : જૈન સાધુ. પંડિત રત્નવિજયના શિષ્ય. ૯ કડીની જીવને સંબોધીને રચેલી ‘વૈરાગ્યની સઝાય’ (મુ.)ના કર્તા.
<br>
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [પા.માં.]


વિનીતવિમલ [ઈ.૧૬૯૩ સુધીમાં] : તપગચ્ચના જૈન સાધુ. પંડિત શાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અષ્ટાપદ સલોકો’, ૫૫ કડીના ‘આદિનાથ-સલોકો/ઋષભદેવ-ગીત’ (ર.ઈ.૧૬૯૩ પહેલાં; મુ.), ૧૧૧ કડીના ‘વિમલમંત્રી/શાહ/સરનો સલોકો’ (અંશત: મુ). અને ૬૫ કડીના ‘નેમિનાથ-સલોકો’ના કર્તા.
વિનીતવિમલ [ઈ.૧૬૯૩ સુધીમાં] : તપગચ્ચના જૈન સાધુ. પંડિત શાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અષ્ટાપદ સલોકો’, ૫૫ કડીના ‘આદિનાથ-સલોકો/ઋષભદેવ-ગીત’ (ર.ઈ.૧૬૯૩ પહેલાં; મુ.), ૧૧૧ કડીના ‘વિમલમંત્રી/શાહ/સરનો સલોકો’ (અંશત: મુ). અને ૬૫ કડીના ‘નેમિનાથ-સલોકો’ના કર્તા.
18,450

edits

Navigation menu