નરસિંહથી ન્હાનાલાલ/૧૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કલાપી | }} {{Poem2Open}} એક તો કવિ ને પાછો પ્રેમી ને વળી પાછો રાજવી....")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 21: Line 21:
‘કેકારવ’ એ કલાપીનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. ક્લાન્ત અને કાન્તની જેમ કલાપી ગ્રંથૈક કવિ છે. કલાપીએ ૧૮૯૦ના સપ્ટેમ્બરની ૧લીએ ૧૬ વર્ષની વયે કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન એમણે રમાને પત્રો સાથે કેટલાંક કાવ્યો પણ પાઠવ્યાં હતાં. ત્યાર પછી પણ એમણે કાચી વયનાં ત્રીસેક કાવ્યો રચ્યાં હતાં. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે કલાપીનું અવસાન થયું ત્યાં લગી એમનું કાવ્યસર્જન સતત થતું રહ્યું હતું. આમ કલાપીનું એક દાયકાનું – ૧૬થી ૨૬ વર્ષની વય લગીનું – કવિજીવન. ‘ફકીરી હાલ’ એ એમનું પ્રથમ પ્રૌઢ અને પ્રસિદ્ધ કાવ્ય છે. ૧૮૯૨ના ઑક્ટોબરની ૧૫મીએ એમણે આ કાવ્ય રચ્યું હતું. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે એમના અવસાનના થોડાક જ સમય પૂર્વે એમણે એમનું અંતિમ કાવ્ય ‘આપની યાદી’ રચ્યું હતું.
‘કેકારવ’ એ કલાપીનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. ક્લાન્ત અને કાન્તની જેમ કલાપી ગ્રંથૈક કવિ છે. કલાપીએ ૧૮૯૦ના સપ્ટેમ્બરની ૧લીએ ૧૬ વર્ષની વયે કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન એમણે રમાને પત્રો સાથે કેટલાંક કાવ્યો પણ પાઠવ્યાં હતાં. ત્યાર પછી પણ એમણે કાચી વયનાં ત્રીસેક કાવ્યો રચ્યાં હતાં. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે કલાપીનું અવસાન થયું ત્યાં લગી એમનું કાવ્યસર્જન સતત થતું રહ્યું હતું. આમ કલાપીનું એક દાયકાનું – ૧૬થી ૨૬ વર્ષની વય લગીનું – કવિજીવન. ‘ફકીરી હાલ’ એ એમનું પ્રથમ પ્રૌઢ અને પ્રસિદ્ધ કાવ્ય છે. ૧૮૯૨ના ઑક્ટોબરની ૧૫મીએ એમણે આ કાવ્ય રચ્યું હતું. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે એમના અવસાનના થોડાક જ સમય પૂર્વે એમણે એમનું અંતિમ કાવ્ય ‘આપની યાદી’ રચ્યું હતું.
કલાપીના જીવનકાળમાં એમનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો ન હતો. જોકે એમનો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાના ત્રણેક પ્રયત્નો થયા હતા. ૧૮૯૨થી કલાપીએ એમનાં કાવ્યો S.T.G. નામે ‘સુદર્શન’ અને ‘ચન્દ્ર’ સામયિકોમાં પ્રગટ કરવાનો આરંભ કર્યો હતો. ૧૮૯૩ના જાન્યુઆરીની ૮મીએ કલાપીને મિત્રો માટે એક લઘુ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. એ માટે એમણે પ્રસ્તાવના પણ લખી હતી. પણ આ લઘુ કાવ્યસંગ્રહ વિશેષ તો નોટબૂક હતો. ૧૮૯૬માં કલાપીને ‘આપ્તજનો’ માટે ‘મધુકર’ને નામે ‘મધુકરનો ગુંજારવ’ નામથી કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. મણિલાલ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા, પણ ૧૮૯૮માં એના મુદ્રણનો પ્રારંભ થાય તે પૂર્વે જ મણિલાલનું અવસાન થયું હતું. ત્યાર પછી ‘જટિલ’ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા. એમણે ‘કલાપી’ને નામે ‘કેકારવ’ નામથી આ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનું સૂચન કર્યું હતું. પણ આ કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે પૂર્વે ૧૯૦૦માં કલાપીનું અવસાન થયું હતું અને કલાપીના અવસાનના દસેક માસ પછી ‘જટિલ’નું અવસાન થયું હતું. અંતે ૧૯૦૩માં કાન્તે ‘કેકારવ’નું મરણોત્તર પ્રકાશન કર્યું હતું. ‘કેકારવ’ કાવ્યસંગ્રહનું પ્રકાશન થયું કે તરત જ એ ગુજરાતનાં અનેક શિક્ષિત કુટુંબોનાં ઘરોમાં સ્થાન પામ્યો હતો અને ગુજરાતના અસંખ્ય શિક્ષિત યુવાનોનાં હૃદયમાં વસી ગયો હતો. આ યુવાનોના પ્રેમપત્રોમાં ‘કેકારવ’નાં અનેક કાવ્યોની પંક્તિઓનું અવતરણ થયું હતું.
કલાપીના જીવનકાળમાં એમનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો ન હતો. જોકે એમનો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાના ત્રણેક પ્રયત્નો થયા હતા. ૧૮૯૨થી કલાપીએ એમનાં કાવ્યો S.T.G. નામે ‘સુદર્શન’ અને ‘ચન્દ્ર’ સામયિકોમાં પ્રગટ કરવાનો આરંભ કર્યો હતો. ૧૮૯૩ના જાન્યુઆરીની ૮મીએ કલાપીને મિત્રો માટે એક લઘુ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. એ માટે એમણે પ્રસ્તાવના પણ લખી હતી. પણ આ લઘુ કાવ્યસંગ્રહ વિશેષ તો નોટબૂક હતો. ૧૮૯૬માં કલાપીને ‘આપ્તજનો’ માટે ‘મધુકર’ને નામે ‘મધુકરનો ગુંજારવ’ નામથી કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. મણિલાલ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા, પણ ૧૮૯૮માં એના મુદ્રણનો પ્રારંભ થાય તે પૂર્વે જ મણિલાલનું અવસાન થયું હતું. ત્યાર પછી ‘જટિલ’ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા. એમણે ‘કલાપી’ને નામે ‘કેકારવ’ નામથી આ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનું સૂચન કર્યું હતું. પણ આ કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે પૂર્વે ૧૯૦૦માં કલાપીનું અવસાન થયું હતું અને કલાપીના અવસાનના દસેક માસ પછી ‘જટિલ’નું અવસાન થયું હતું. અંતે ૧૯૦૩માં કાન્તે ‘કેકારવ’નું મરણોત્તર પ્રકાશન કર્યું હતું. ‘કેકારવ’ કાવ્યસંગ્રહનું પ્રકાશન થયું કે તરત જ એ ગુજરાતનાં અનેક શિક્ષિત કુટુંબોનાં ઘરોમાં સ્થાન પામ્યો હતો અને ગુજરાતના અસંખ્ય શિક્ષિત યુવાનોનાં હૃદયમાં વસી ગયો હતો. આ યુવાનોના પ્રેમપત્રોમાં ‘કેકારવ’નાં અનેક કાવ્યોની પંક્તિઓનું અવતરણ થયું હતું.
પ્રકૃતિનો પ્રેમ, પ્રકૃતિનું સૌંદર્ય – આ હતો કલાપીનો પ્રથમ અનુભવ. ‘કાશ્મીરનો પ્રવાસ’માં ભવ્યસુંદર ગદ્યકાવ્ય સમા કેટલાક પરિચ્છેદમાં તો એ પ્રગટ થયો છે, પણ ‘કેકારવ’નાં કેટલાંક કાવ્યોમાં પણ એ વ્યક્ત થયો છે.
પ્રકૃતિનો પ્રેમ, પ્રકૃતિનું સૌંદર્ય – આ હતો કલાપીનો પ્રથમ અનુભવ. ‘કાશ્મીરનો પ્રવાસ’માં ભવ્યસુંદર ગદ્યકાવ્ય સમા કેટલાક પરિચ્છેદમાં તો એ પ્રગટ થયો છે, પણ ‘કેકારવ’નાં કેટલાંક કાવ્યોમાં પણ એ વ્યક્ત થયો છે.{{Poem2Close}}
<poem>
<poem>
‘ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી.’
‘ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
(‘ગ્રામ્યમાતા’)
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી.’
{{Right | (‘ગ્રામ્યમાતા’)}} <br>
‘હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી’
‘હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી’
(‘ઉત્સુક હૃદય’)
{{Right | (‘ઉત્સુક હૃદય’)}} <br>
‘તારાનાં ઝુમખાં વતી રજનીનો અંધાર દેખાય છે.’
‘તારાનાં ઝુમખાં વતી રજનીનો અંધાર દેખાય છે.’
(‘મહાત્મા મૂલદાસ’)
{{Right |(‘મહાત્મા મૂલદાસ’) }} <br>
‘માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને 
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની’
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો દુશ્મનો ખંજર બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની!
‘માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને  
(‘આપની યાદી’)
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની’
પ્રકૃતિપ્રેમ જેવો જ એમને પ્રકૃતિમાં જે મનુષ્યેતર પશુ-પંખી-જંતુની જીવસૃષ્ટિ છે એના પ્રત્યેના પ્રેમનો અનુભવ છે 
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો દુશ્મનો ખંજર બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની!
{{Right | (‘આપની યાદી’)}} <br>
પ્રકૃતિપ્રેમ જેવો જ એમને પ્રકૃતિમાં જે મનુષ્યેતર પશુ-પંખી-જંતુની જીવસૃષ્ટિ છે એના પ્રત્યેના પ્રેમનો અનુભવ છે :
‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’
‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’
(‘એક ઘા’)
{{Right |(‘એક ઘા’) }} <br>
‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું.’
‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું.’
(‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’)
(‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’)
‘રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું,
ઘટે ના ક્રૂરતા આવી, વિશ્વ આશ્રમ સંતનું.’
‘રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું,
‘સૌંદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે.’
ઘટે ના ક્રૂરતા આવી, વિશ્વ આશ્રમ સંતનું.’
(‘શિકારીને’)
‘સૌંદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
કરુણ પ્રેમનો અનુભવ એ તો કલાપીના સમગ્ર જીવનના કેન્દ્રમાં છે 
સૌંદર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે.’
‘પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ’  
{{Right |(‘શિકારીને’) }} <br>
(‘સનમની શોધ’)
કરુણ પ્રેમનો અનુભવ એ તો કલાપીના સમગ્ર જીવનના કેન્દ્રમાં છે :
‘યારી ગુલામી શું કરું ત્હારી  સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને, સનમ!’
‘પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
(‘સનમને’)
ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ’  
‘હિનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું,
ઝૂકીને બાલમાં તેના ફૂલોને ગૂંથતો’તો હું!’
{{Right |(‘સનમની શોધ’) }} <br>
(‘એક ફેરફાર’)
‘યારી ગુલામી શું કરું ત્હારી ? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને, સનમ!’
{{Right |(‘સનમને’) }} <br>
‘હિનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું,
ઝૂકીને બાલમાં તેના ફૂલોને ગૂંથતો’તો હું!’
{{Right |(‘એક ફેરફાર’) }} <br>
‘રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું.’
‘રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું.’
(‘ભરત’)
{{Right |(‘ભરત’) }} <br>
‘ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બંદો હશે!’
‘ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બંદો હશે!’
(‘ઇશ્કનો બંદો’)
{{Right |(‘ઇશ્કનો બંદો’) }} <br>
‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’
‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’
(‘સારસી’)
{{Right |(‘સારસી’) }} <br>
‘મ્હેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,
આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ.’
‘મ્હેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,
(‘જન્મદિવસ’)
આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ.’
‘સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં,
સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં.’
{{Right |(‘જન્મદિવસ’) }} <br>
(‘સાકીને ઠપકો’)
‘સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં,
સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં.’
{{Right |(‘સાકીને ઠપકો’) }} <br>
‘કઠિન બનજો નહીં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ!’
‘કઠિન બનજો નહીં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ!’
(‘એક ઇચ્છા’)
{{Right |(‘એક ઇચ્છા’) }} <br>
આ ફકીર રાજાને, ‘ગૃહસ્થ સંન્યાસી’ને રાજવીઓના વૈભવ અને વિલાસ પ્રત્યે તિરસ્કાર હતો 
આ ફકીર રાજાને, ‘ગૃહસ્થ સંન્યાસી’ને રાજવીઓના વૈભવ અને વિલાસ પ્રત્યે તિરસ્કાર હતો :
ત્હમારા રાજ્યદ્વારોના ખૂની ભભકા નથી ગમતા,
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં!
ત્હમારા રાજ્યદ્વારોના ખૂની ભભકા નથી ગમતા,
(‘હમારા રાહ’)
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં!
કલાપીને આ વિશ્વની રચનાનો, આ વિશ્વક્રમનો જે અનુભવ થયો હતો તે એમનાં કેટલાંક સૂત્રો અને સુભાષિતો જેવાં કાવ્યોમાં પ્રગટ થાય છે 
{{Right |(‘હમારા રાહ’) }} <br>
‘જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી ’
કલાપીને આ વિશ્વની રચનાનો, આ વિશ્વક્રમનો જે અનુભવ થયો હતો તે એમનાં કેટલાંક સૂત્રો અને સુભાષિતો જેવાં કાવ્યોમાં પ્રગટ થાય છે :
(‘એક આગિયાને’)
‘જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી ?’
‘હા! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’
{{Right |(‘એક આગિયાને’) }} <br>
(‘પશ્ચાત્તાપ’)
‘હા! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
‘વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું!’
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’
(‘વિધવા બહેન બાબાંને’)
{{Right |(‘પશ્ચાત્તાપ’) }} <br>
‘વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું!’
{{Right |(‘વિધવા બહેન બાબાંને’) }} <br>
‘પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિ હાથ છે.’
‘પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિ હાથ છે.’
(‘બિલ્વમંગલ’)
{{Right | (‘બિલ્વમંગલ’)}} <br>
હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશે કોઈ નહિ!’
હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
(‘ત્યાગ’)
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશે કોઈ નહિ!’
‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!’
{{Right |(‘ત્યાગ’) }} <br>
(‘વૈરાગ્ય’)
‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!’
{{Right | (‘વૈરાગ્ય’)}} <br>
</poem>
</poem>
{{Poem2Open}}
કલાપી પ્રેમી તરીકે નિષ્ફળ ગયા હતા, રાજવી તરીકે પણ નિષ્ફળ ગયા હતા. કલાપી કવિ તરીકે સંપૂર્ણ સફળ રહ્યા હતા. કલાપીનું જીવન અને કવન એટલે સચ્ચાઈ – નરી સચ્ચાઈ!
કલાપી પ્રેમી તરીકે નિષ્ફળ ગયા હતા, રાજવી તરીકે પણ નિષ્ફળ ગયા હતા. કલાપી કવિ તરીકે સંપૂર્ણ સફળ રહ્યા હતા. કલાપીનું જીવન અને કવન એટલે સચ્ચાઈ – નરી સચ્ચાઈ!
{{Poem2Close}}
{{Poem2Close}}