અવતરણ: Difference between revisions

3,224 bytes added ,  04:48, 26 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 632: Line 632:
{{સ-મ||'''જશવંત શેખડીવાળા'''}}
{{સ-મ||'''જશવંત શેખડીવાળા'''}}
{{સ-મ||'''[‘સાહિત્યાલેખ’, (1996)માંથી]'''}}
{{સ-મ||'''[‘સાહિત્યાલેખ’, (1996)માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૬૬.<br>વિદ્યામંદિરોની પુન:પ્રતિષ્ઠા જરૂરી'''</big>|
{{Poem2Open}}
લક્ષ્મી અને સત્તાએ સરસ્વતીને બંદી બનાવી મૂકી છે, તેમાંથી તેને મુક્ત કરવી જોઈએ. દેવમંદિરોની જેમ વિદ્યામંદિરોની પુન:પ્રતિષ્ઠા થવી જોઈએ અને તેમાં પેટભરુ, ગણતરીબાજ પૂજારીઓને બદલે સાચા આરાધક ભક્તોને પૂજારીની પ્રતિષ્ઠા આપવી જોઈએ. તો જ આપણા સંસ્કારવારસાને બજારભાવે વેચાતો અને નષ્ટ થતો અટકાવી શકીશું અને આપણી સંસ્કારદરિદ્રતાને કાંઈક ઓછી કરી શકીશું. ભાવનાશીલ, નિ:સ્પૃહ અને નિષ્ઠાવાન મૂઠીભર લોકોનો પુરુષાર્થ પણ આપણી વર્તમાન દુર્દશાને સુધારી શકશે.
{{સ-મ||'''હરિવલ્લભ ભાયાણી'''}}
{{સ-મ||'''[‘વિચારવિહાર’ (2000)-માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૬૭.<br>કવિ : શબ્દ અને લયની માવજત'''</big>|
{{Poem2Open}}
શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે. ઘણીવાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારું પાડ્યું. આના કરતાં કહો કે, સુથાર થયા હોય તો કેવું! પણ પછી થાય છે કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોય તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે તોપણ એને અધિકાર છે. વિવેચકો […] છેવટે તો અહિંસક છે. રચનાકારે પોતે જ શબ્દને – શબ્દલયને વફાદારીપૂર્વક એને યોગ્યતમ સ્વરૂપે સ્થાપવો રહ્યો. જમાનાના આશીર્વાદરૂપે જે અનેકવિધ ઉત્તમ કવિતાનો ભાવક તરીકે આનંદ મેળવ્યો છે તેણે ભીતર સર્જકના કાનમાં એટલું જ કહ્યું છે : જોજે હોં, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ના થાય.
{{સ-મ||'''ઉમાશંકર જોશી'''}}
{{સ-મ||'''[‘થોડુંક અંગત’, (સંપા. સ્વાતિ જોશી, 1999)-માંથી]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits