26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
કેટલાક પુરુષો સર્વત્રા વિહરતા રહે છે, આદ્યપ્રવાસી મેઘ સમા. પ્રવાસશીલ ભોળાભાઈ એવી મેઘવૃત્તિનું વરદાન પામ્યા છે. પણ ભોળાભાઈ એકલપેટા નથી. પ્રવાસ દરમિયાન એ ડાયરી લખે છે, તો કદાચિત ભીના ભીના પત્રો પણ લખે છે. અને પ્રવાસના આવા રમણીય દસ્તાવેજોને એ ગ્રંથરૂપે સુલભ કરી આપે છે. | કેટલાક પુરુષો સર્વત્રા વિહરતા રહે છે, આદ્યપ્રવાસી મેઘ સમા. પ્રવાસશીલ ભોળાભાઈ એવી મેઘવૃત્તિનું વરદાન પામ્યા છે. પણ ભોળાભાઈ એકલપેટા નથી. પ્રવાસ દરમિયાન એ ડાયરી લખે છે, તો કદાચિત ભીના ભીના પત્રો પણ લખે છે. અને પ્રવાસના આવા રમણીય દસ્તાવેજોને એ ગ્રંથરૂપે સુલભ કરી આપે છે. | ||
{{Right|રમેશ ર. દવે}} | {{Right|રમેશ ર. દવે}} | ||
< | <br> | ||
<center>*</center> | <center>*</center> | ||
ભોળાભાઈના નિબંધોમાં સાહજિકતા, સચ્ચાઈ, અને સાદું છતાં સર્જનાત્મક ગદ્ય આપણું મન હરી લે છે. આ બધું જોયું છે, અનુભવ્યું છે, તેના આનંદના ભાગીદાર અન્યનેય બનાવવા છે, કશુંક વહેંચવું છે, એ રીતે એ કહે છે. | ભોળાભાઈના નિબંધોમાં સાહજિકતા, સચ્ચાઈ, અને સાદું છતાં સર્જનાત્મક ગદ્ય આપણું મન હરી લે છે. આ બધું જોયું છે, અનુભવ્યું છે, તેના આનંદના ભાગીદાર અન્યનેય બનાવવા છે, કશુંક વહેંચવું છે, એ રીતે એ કહે છે. | ||
{{Right|હર્ષદ ત્રિવેદી}} | {{Right|હર્ષદ ત્રિવેદી}} | ||
<br> | |||
<center>*</center> | <center>*</center> | ||
એક સૌંદર્યમર્મી, સંવેદનપ્રેમી અને સાહિત્યકર્મી સર્જકના સાચૂકલા, નિરાડંબરી વ્યક્તિત્વનો ચેતનવંતો સ્પર્શ ભોળાભાઈના નિબંધો દ્વારા થાય છે. | એક સૌંદર્યમર્મી, સંવેદનપ્રેમી અને સાહિત્યકર્મી સર્જકના સાચૂકલા, નિરાડંબરી વ્યક્તિત્વનો ચેતનવંતો સ્પર્શ ભોળાભાઈના નિબંધો દ્વારા થાય છે. | ||
{{Right|સતીશ વ્યાસ}} | {{Right|સતીશ વ્યાસ}} | ||
<br> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits