15,964
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{ | |||
[[File:15. Jyotindra dave.jpg | |||
< | {|style="background-color: ; border: ;" | ||
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:15. Jyotindra dave.jpg|150px]] | |||
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૪'''}} | |||
|- | |||
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|જ્યોતીન્દ્ર દવે}}<br>{{gap|1em}}(૨૧.૧૦.૧૯૦૧ – ૧૧.૯.૧૯૮૦) | |||
|} | |||
{{dhr|2em}} | |||
{{સ-મ|'''{{larger|રસમીમાંસાની પરિભાષા}}'''}} | |||
{{dhr|1em}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણા સમસ્ત પ્રાચીન કાવ્યશાસ્ત્રની ચર્ચાવિચારણાનું મધ્યબિંદુ રસ છે. રસ એ શું છે, એની નિષ્પત્તિ શી રીતે થાય છે, એની સંક્રાન્તિ કેવી રીતે શક્ય બને છે એની ચર્ચા આપણા પ્રાચીન આલંકારિકોએ જેટલી કરી છે તેટલી ભાગ્યે જ બીજા કોઈ વિષયની કરી હશે. આ દૃશ્યમાન જગતની પાછળ રહેલા એક માત્ર સત્ય ને પરમતત્ત્વને શાસ્ત્રગ્રંથોએ અનેક રીતે ઓળખાવ્યું છે. તેમાં એક શ્રુતિવચન એવું છે કે रसौ वै सः એ પરમ તત્ત્વ તે રસ છે. આનંદઘન રસ એ જ પરબ્રહ્મ છે અને આ બીજો બધો પ્રપંચ તે કેવળ એનો લીલાવિસ્તાર છે. એ જ રીતે કાવ્યશાસ્ત્રોમાં પણ હ્લાદૈકમય-કેવળ આનંદસ્વરૂપ-એવા રસને જ પરમ તત્ત્વ માનવામાં આવ્યું છે. બીજું બધું આવે છે તે એના પરિપોષને અર્થે. સર્જક એની જ નિષ્પત્તિ કરે છે, અભિનેતાઓ એની જ અભિવ્યક્તિ કરે છે અને ભોક્તાઓ એનો જ આસ્વાદ કરે છે. | આપણા સમસ્ત પ્રાચીન કાવ્યશાસ્ત્રની ચર્ચાવિચારણાનું મધ્યબિંદુ રસ છે. રસ એ શું છે, એની નિષ્પત્તિ શી રીતે થાય છે, એની સંક્રાન્તિ કેવી રીતે શક્ય બને છે એની ચર્ચા આપણા પ્રાચીન આલંકારિકોએ જેટલી કરી છે તેટલી ભાગ્યે જ બીજા કોઈ વિષયની કરી હશે. આ દૃશ્યમાન જગતની પાછળ રહેલા એક માત્ર સત્ય ને પરમતત્ત્વને શાસ્ત્રગ્રંથોએ અનેક રીતે ઓળખાવ્યું છે. તેમાં એક શ્રુતિવચન એવું છે કે रसौ वै सः એ પરમ તત્ત્વ તે રસ છે. આનંદઘન રસ એ જ પરબ્રહ્મ છે અને આ બીજો બધો પ્રપંચ તે કેવળ એનો લીલાવિસ્તાર છે. એ જ રીતે કાવ્યશાસ્ત્રોમાં પણ હ્લાદૈકમય-કેવળ આનંદસ્વરૂપ-એવા રસને જ પરમ તત્ત્વ માનવામાં આવ્યું છે. બીજું બધું આવે છે તે એના પરિપોષને અર્થે. સર્જક એની જ નિષ્પત્તિ કરે છે, અભિનેતાઓ એની જ અભિવ્યક્તિ કરે છે અને ભોક્તાઓ એનો જ આસ્વાદ કરે છે. |