Factfulness: Difference between revisions

671 bytes removed ,  00:59, 16 January 2024
(Created page with "<center> <span style="color:#ff0000"> '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''<br> ''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો'' </center> </span> <hr> {{BookCover |cover_image = File:Homo Deus title.jpg |title = Factfulness <br> Hans Rosling, With Ola Rosling and Anna Rosilng Ronnlund <br>{{xx-smaller|Ten Reasons we’re wrong about the world-and Why things are better than you think.}} <br>{{la...")
 
()
 
(8 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
<center>
<center>
<span style="color:#ff0000">
<span style="color:#ff0000">
'''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''<br>
{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
<span style="color:#ff0000">
{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
</span>
</center>
</center>
</span>
<hr>
<hr>


{{BookCover
{{BookCover
|cover_image = File:Homo Deus title.jpg
|cover_image = File:Factfulness-title.jpg
|title =  Factfulness
|title =  Factfulness
<br> Hans Rosling, With Ola Rosling and Anna Rosilng Ronnlund
<center>
<br>{{xx-smaller|Ten Reasons we’re wrong about the world-and Why things are better than you think.}}
Hans Rosling, With Ola Rosling and Anna Rosilng Ronnlund<br>
<br>{{larger| તથ્યપૂર્ણતા}}
<center>{{color|red|<big><big><big>'''તથ્યપૂર્ણતા '''</big></big></big>}}
<br>{{xx-smaller|હેન્સ રોઝલીંગ}}
'''દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો'''
<br>{{xx-smaller| સારાંશનો અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ}}
<br>હેન્સ રોઝલીંગ
 
<br>ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
<br>અનુવાદ: ચૈતન્ય દેસાઈ
</center>
}}
}}


== લેખક પરિચય: ==
 
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
== <span style="color: red">લેખક પરિચય: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
'''હેન્સ રોઝલીંગ'''... એક સુખ્યાત આંકડાશાસ્ત્રી, પ્રતિષ્ઠિત જાહેર પ્રવચનકાર હોવાને નાતે દુનિયાના લોકોનાં, હકારાત્મક દૃષ્ટિકોણવાળા માનસ પરિવર્તન માટે મથનારા માનવી છે. વ્યવસાયે તબીબ અને જન આરોગ્યશાસ્ત્રના પ્રોફેસર હોવાથી (પ્ર)વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ-ખાસ કરીને ગરીબ દેશોની-પડકારો અને તેના ઉપાયો વિશે ઉપયોગી માહિતી આપે છે.
'''હેન્સ રોઝલીંગ'''... એક સુખ્યાત આંકડાશાસ્ત્રી, પ્રતિષ્ઠિત જાહેર પ્રવચનકાર હોવાને નાતે દુનિયાના લોકોનાં, હકારાત્મક દૃષ્ટિકોણવાળા માનસ પરિવર્તન માટે મથનારા માનવી છે. વ્યવસાયે તબીબ અને જન આરોગ્યશાસ્ત્રના પ્રોફેસર હોવાથી (પ્ર)વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ-ખાસ કરીને ગરીબ દેશોની-પડકારો અને તેના ઉપાયો વિશે ઉપયોગી માહિતી આપે છે.
Line 25: Line 31:
{{Poem2Close}}
{{Poem2Close}}


== પુસ્તક વિશે: ==
== <span style="color: red">પુસ્તક વિષે: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો, પરિબળો..
દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો, પરિબળો..
Line 35: Line 41:
{{Poem2Close}}
{{Poem2Close}}


== આ પુસ્તક કોના માટે છે? ==
== <span style="color: red">આ પુસ્તક કોના માટે છે? </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે.  ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા.
૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે.  ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા.
Line 41: Line 47:
{{Poem2Close}}
{{Poem2Close}}


== પૂર્વભૂમિકા: ==
== <span style="color: red">પૂર્વભૂમિકા: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે?  
આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે?  
Line 64: Line 70:
{{Poem2Close}}
{{Poem2Close}}


== અગત્યના મુદ્દાઓ: ==
== <span style="color: red">અગત્યના મુદ્દાઓ: </span>==
=== ૧. આપણી મહાગેરસમજ ===
=== ૧. આપણી મહાગેરસમજ ===
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 139: Line 145:
{{Poem2Close}}
{{Poem2Close}}


== અંતિમ સારાંશ ==
== <span style="color: red"> સારાંશ: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
આજકાલ Factfulness તથ્યપૂર્ણતાની ખોટ છે. કેટલીક મૂળભૂત છતાં મુખ્ય ગેરસમજો, ખોટા ખ્યાલો અને માનવીય વૃત્તિ-વલણો ક્યારેક આપણા જ પગ ઉપર કુહાડો મારતાં જણાય છે. આપણા લાભની વિરુદ્ધ કામ કરતાં જણાય છે. જયારે ઘણા બધા લોકો એવી (ગેર)માન્યતામાં જીવતા જોવા મળે છે કે દુનિયા બગડી ગઈ છે, જયારે હકીકત એ છે કે ન માની શકાય એટલા ઓછા સમયમાં દુનિયા સમગ્ર રીતે સારી-બહેતર બની રહી છે. દરેક એક એક માપનક્ષમ કક્ષા/ક્ષેત્રમાં, જીવન અને જગત ૨૦૦, ૧૦૦ કે ૫૦ વર્ષો પહેલાં હતું એના કરતાં વધુ સારું આજે આપણે જોઈ રહ્યા છીએ. લોકોનો આયુષ્યકાળ લંબાયો છે, સારી આરોગ્યસેવાઓ સુલભ છે, શિક્ષણ વ્યાપ વધ્યો છે, ગરીબી ઘટી છે વગેરે વગેરે આપણને દેખાવું જોઈએ. કોઈ એક જ ચેનલને ચીટકી રહેવાનું છોડો અને વિવિધ વ્યવસ્થિત માહિતી પ્રાપ્તિ સ્રોતોનો સહારો લઈ હકીકતો/માહિતીઓને યોગ્ય સંદર્ભમાં મૂકી મૂલવો તો આપણો ઘોડાની આંખના દાબડા જેવો એકાંગી, એકમાર્ગી, સંકુચિત દૃષ્ટિકોણ બદલાશે, અને હકારત્મકતાવાદી બનો, આશાવાદી બનો.
આજકાલ Factfulness તથ્યપૂર્ણતાની ખોટ છે. કેટલીક મૂળભૂત છતાં મુખ્ય ગેરસમજો, ખોટા ખ્યાલો અને માનવીય વૃત્તિ-વલણો ક્યારેક આપણા જ પગ ઉપર કુહાડો મારતાં જણાય છે. આપણા લાભની વિરુદ્ધ કામ કરતાં જણાય છે. જયારે ઘણા બધા લોકો એવી (ગેર)માન્યતામાં જીવતા જોવા મળે છે કે દુનિયા બગડી ગઈ છે, જયારે હકીકત એ છે કે ન માની શકાય એટલા ઓછા સમયમાં દુનિયા સમગ્ર રીતે સારી-બહેતર બની રહી છે. દરેક એક એક માપનક્ષમ કક્ષા/ક્ષેત્રમાં, જીવન અને જગત ૨૦૦, ૧૦૦ કે ૫૦ વર્ષો પહેલાં હતું એના કરતાં વધુ સારું આજે આપણે જોઈ રહ્યા છીએ. લોકોનો આયુષ્યકાળ લંબાયો છે, સારી આરોગ્યસેવાઓ સુલભ છે, શિક્ષણ વ્યાપ વધ્યો છે, ગરીબી ઘટી છે વગેરે વગેરે આપણને દેખાવું જોઈએ. કોઈ એક જ ચેનલને ચીટકી રહેવાનું છોડો અને વિવિધ વ્યવસ્થિત માહિતી પ્રાપ્તિ સ્રોતોનો સહારો લઈ હકીકતો/માહિતીઓને યોગ્ય સંદર્ભમાં મૂકી મૂલવો તો આપણો ઘોડાની આંખના દાબડા જેવો એકાંગી, એકમાર્ગી, સંકુચિત દૃષ્ટિકોણ બદલાશે, અને હકારત્મકતાવાદી બનો, આશાવાદી બનો.
Line 147: Line 153:
'''દરેક પ્રકરણ ઉપર એક નજર :'''
'''દરેક પ્રકરણ ઉપર એક નજર :'''


(૧) તફાવત અથવા ભેદદૃષ્ટિ : Gap Instinct.
'''(૧) તફાવત અથવા ભેદદૃષ્ટિ : Gap Instinct.'''
દુનિયાને બે જુદાં, પરસ્પર વિરોધી, વિભાજક જૂથમાં જોવાની વૃત્તિ—‘આપણે’ અને ‘તેઓ/પેલા’, ‘વિકસિત(પશ્ચિમના)દેશો’ અને ‘વિકાશશીલ(પૂર્વના)દેશો’, ‘ધનિક’ અને ‘ગરીબ’ લેખક કહે છે કે આવો દ્વિપક્ષીય દૃષ્ટિકોણ, દુનિયાની જટિલ વાસ્તવિકતાના અતિસરલીકરણથી જન્મે છે અને દુનિયાની પ્રગતિની સાચી સમજ મેળવવામાં બાધક નીવડે છે.
દુનિયાને બે જુદાં, પરસ્પર વિરોધી, વિભાજક જૂથમાં જોવાની વૃત્તિ—‘આપણે’ અને ‘તેઓ/પેલા’, ‘વિકસિત(પશ્ચિમના)દેશો’ અને ‘વિકાશશીલ(પૂર્વના)દેશો’, ‘ધનિક’ અને ‘ગરીબ’ લેખક કહે છે કે આવો દ્વિપક્ષીય દૃષ્ટિકોણ, દુનિયાની જટિલ વાસ્તવિકતાના અતિસરલીકરણથી જન્મે છે અને દુનિયાની પ્રગતિની સાચી સમજ મેળવવામાં બાધક નીવડે છે.


(૨) નકારાત્મકતાની વૃત્તિ :
'''(૨) નકારાત્મકતાની વૃત્તિ :'''
આનાથી લોકોનું ધ્યાન નકારાત્મક સમાચારો તરફ જ જાય છે, તેથી દુનિયામાં થઈ રહેલો હકારાત્મક વિકાસ તેમની નજરમાં આવતો નથી. લેખક સંતુલિત રીપોર્ટીંગ ઉપર ભાર મૂકે છે અને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા સુધારાની પણ નોંધ લેવા સૂચવે છે.
આનાથી લોકોનું ધ્યાન નકારાત્મક સમાચારો તરફ જ જાય છે, તેથી દુનિયામાં થઈ રહેલો હકારાત્મક વિકાસ તેમની નજરમાં આવતો નથી. લેખક સંતુલિત રીપોર્ટીંગ ઉપર ભાર મૂકે છે અને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા સુધારાની પણ નોંધ લેવા સૂચવે છે.


(૩) સીધી લીટીને જ જોવાનું વલણ :
'''(૩) સીધી લીટીને જ જોવાનું વલણ :'''
સીધી લીટીનો ગ્રાફ જોતાં લોકો માની લે છે કે આવો જ ટ્રેન્ડ ભવિષ્યે પણ ચાલુ જ રહેશે. પરંતુ લેખક કહે છે કે ટ્રેન્ડ્સ-વૈશ્વિક પ્રવાહો નોન-લીનીયર પેટર્ન અનુસરતા હોય છે. એને સુપેરે સમજવાથી ભવિષ્યમાં આવનારાં પરિવર્તનોનું વધુ ચોકસાઈપૂર્વક અનુમાન કરી શકાય છે.
સીધી લીટીનો ગ્રાફ જોતાં લોકો માની લે છે કે આવો જ ટ્રેન્ડ ભવિષ્યે પણ ચાલુ જ રહેશે. પરંતુ લેખક કહે છે કે ટ્રેન્ડ્સ-વૈશ્વિક પ્રવાહો નોન-લીનીયર પેટર્ન અનુસરતા હોય છે. એને સુપેરે સમજવાથી ભવિષ્યમાં આવનારાં પરિવર્તનોનું વધુ ચોકસાઈપૂર્વક અનુમાન કરી શકાય છે.


Line 159: Line 165:
ભયવૃત્તિને લીધે માણસો આવનારાં શક્ય જોખમો ને ભયસ્થાનોથી અપ્રમાણસર ભયભીત થતા રહે છે. અહીં લેખક વાસ્તવિક ખતરાઓને ઓળખી તેને અતિશયોક્તિપૂર્ણ લાગતાં જોખમોથી જુદાં પાડી હકીકતલક્ષી અભિગમ અપનાવવાની રીત બતાવે છે.  
ભયવૃત્તિને લીધે માણસો આવનારાં શક્ય જોખમો ને ભયસ્થાનોથી અપ્રમાણસર ભયભીત થતા રહે છે. અહીં લેખક વાસ્તવિક ખતરાઓને ઓળખી તેને અતિશયોક્તિપૂર્ણ લાગતાં જોખમોથી જુદાં પાડી હકીકતલક્ષી અભિગમ અપનાવવાની રીત બતાવે છે.  


(૫) કદવૃત્તિ :
'''(૫) કદવૃત્તિ :'''
માત્ર કદને જ જોવાની વૃત્તિથી માણસો હકારાત્મક પરિવર્તનોને હોય તેના કરતાં નાનાં, અને નકારાત્મક પ્રવાહોને હોય તેના કરતાં મોટા જોવાં ટેવાતો જાય છે... આના ઉપાયમાં લેખકો માનવ વિકાસનાં વિવિધ પાસાંઓમાં જે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે તેને ઉદાહરણો અને આંકડાઓ સાથે સમજાવે છે, જેથી આપણો દૃષ્ટિકોણ સમતોલ બને.
માત્ર કદને જ જોવાની વૃત્તિથી માણસો હકારાત્મક પરિવર્તનોને હોય તેના કરતાં નાનાં, અને નકારાત્મક પ્રવાહોને હોય તેના કરતાં મોટા જોવાં ટેવાતો જાય છે... આના ઉપાયમાં લેખકો માનવ વિકાસનાં વિવિધ પાસાંઓમાં જે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે તેને ઉદાહરણો અને આંકડાઓ સાથે સમજાવે છે, જેથી આપણો દૃષ્ટિકોણ સમતોલ બને.


(૬) સામાન્યીકરણનું વલણ :
'''(૬) સામાન્યીકરણનું વલણ :'''
આવા વલણમાં મનુષ્યો મર્યાદિત માહિતી અથવા પોતાના આછા-પાતળા અનુભવોને આધારે વસ્તુસ્થિતિ અંગે વ્યાપક ધારણાઓ અને (અતિ)સરલીકરણ કરવા ટેવાઈ જાય છે. આથી ક્યારેક ગતાનુગતિક તારણોમાં જ ફસાયેલો રહે છે. જૂથમાંની વિવિધતાને સમજવાની મહત્તાથી તે દૂર થતો જાય છે.  
આવા વલણમાં મનુષ્યો મર્યાદિત માહિતી અથવા પોતાના આછા-પાતળા અનુભવોને આધારે વસ્તુસ્થિતિ અંગે વ્યાપક ધારણાઓ અને (અતિ)સરલીકરણ કરવા ટેવાઈ જાય છે. આથી ક્યારેક ગતાનુગતિક તારણોમાં જ ફસાયેલો રહે છે. જૂથમાંની વિવિધતાને સમજવાની મહત્તાથી તે દૂર થતો જાય છે.  


(૭) ભાગ્યવાદી વલણ:
'''(૭) ભાગ્યવાદી વલણ:'''
નસીબમાં માનનારા લોકો ભાગ્યવાદી વલણ ધરાવે છે, તેઓ માને છે કે વૈશ્વિક મુદ્દાઓ અને તેનાં પરિણામો વ્યક્તિના કે સમૂહના નિયંત્રણમાં હોતાં નથી, ભાગ્યમાં હોય તેમ થાય. પરંતુ આ પુસ્તકમાં માનવ પ્રયત્નો અને વૈજ્ઞાનિક–ટેકનિકલ પ્રગતિથી કેવાં મહત્વપૂર્ણ હકારાત્મક પરિવર્તનો દુનિયામાં થયાં છે તેના પુરાવા આપ્યા છે. માથે હાથ દઈને બેસવાથી અને ભાગ્યવાદી બની રહેવાથી પ્રશ્નો ઉકલતા નથી, પુરુષાર્થી બનવું પડે છે.
નસીબમાં માનનારા લોકો ભાગ્યવાદી વલણ ધરાવે છે, તેઓ માને છે કે વૈશ્વિક મુદ્દાઓ અને તેનાં પરિણામો વ્યક્તિના કે સમૂહના નિયંત્રણમાં હોતાં નથી, ભાગ્યમાં હોય તેમ થાય. પરંતુ આ પુસ્તકમાં માનવ પ્રયત્નો અને વૈજ્ઞાનિક–ટેકનિકલ પ્રગતિથી કેવાં મહત્વપૂર્ણ હકારાત્મક પરિવર્તનો દુનિયામાં થયાં છે તેના પુરાવા આપ્યા છે. માથે હાથ દઈને બેસવાથી અને ભાગ્યવાદી બની રહેવાથી પ્રશ્નો ઉકલતા નથી, પુરુષાર્થી બનવું પડે છે.


(૮) એકાકી, એકાંગી દૃષ્ટિકોણનું વલણ :
'''(૮) એકાકી, એકાંગી દૃષ્ટિકોણનું વલણ :'''
કોઈ આવી પડેલી પરિસ્થિતિ કે સર્જાયેલી સમસ્યા માટે માત્ર એક જ કારણ કે દૃષ્ટિકોણથી વિચારવાનું વલણ અહીં જોવા મળે છે. લેખક આવું ન કરવાનું કહે છે અને વૈશ્વિક મુદ્દાઓની સર્વાશ્લેષી સમજ મેળવવા વિવિધ દૃષ્ટિકોણથી તેને જોવા ઉપર ભાર મૂકે છે.
કોઈ આવી પડેલી પરિસ્થિતિ કે સર્જાયેલી સમસ્યા માટે માત્ર એક જ કારણ કે દૃષ્ટિકોણથી વિચારવાનું વલણ અહીં જોવા મળે છે. લેખક આવું ન કરવાનું કહે છે અને વૈશ્વિક મુદ્દાઓની સર્વાશ્લેષી સમજ મેળવવા વિવિધ દૃષ્ટિકોણથી તેને જોવા ઉપર ભાર મૂકે છે.


(૯) અન્યને દોષ દેવાની વૃત્તિ :
'''(૯) અન્યને દોષ દેવાની વૃત્તિ :'''
આમાં માણસ જટિલ સમસ્યા કે સંકુલ પરિસ્થિતિનાં તદ્દન સાદાં, સરળ સમાધાન શોધી લેવાનું અથવા તેને માટે બીજા ઉપર દોષારોપણ કરવાનું વલણ ધરાવે છે. લેખક સૂચવે છે કે આવે વખતે, વિવિધ પરિબળો અને વ્યક્તિ/એજન્સીઓ સંલગ્ન હોય તેવી અર્થછાયાવાળો અભિગમ વિકસાવવો જોઈએ.
આમાં માણસ જટિલ સમસ્યા કે સંકુલ પરિસ્થિતિનાં તદ્દન સાદાં, સરળ સમાધાન શોધી લેવાનું અથવા તેને માટે બીજા ઉપર દોષારોપણ કરવાનું વલણ ધરાવે છે. લેખક સૂચવે છે કે આવે વખતે, વિવિધ પરિબળો અને વ્યક્તિ/એજન્સીઓ સંલગ્ન હોય તેવી અર્થછાયાવાળો અભિગમ વિકસાવવો જોઈએ.


(૧૦) તાકીદનું ગણવાનું વલણ :
'''(૧૦) તાકીદનું ગણવાનું વલણ :'''
ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી.
ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી.


'''સારગ્રહણ :'''
આ વિચારોત્તેજક પુસ્તકમાં લેખકો, દુનિયા વિશેની પ્રવર્તમાન ગેરસમજોને પડકારે છે. આપણી ૧૦ ગેરસમજપ્રેરક વૃત્તિઓથી દૂર રહી હકીકત આધારિત પરિપ્રેક્ષ્ય અપનાવવો જોઈએ, ડેટા-માહિતી-આંકડા, પુરાવાઓ, વાસ્તવિક જીવનના અનુભવોને ટાંકીને દુનિયામાં માનવ વિકાસનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી, થઈ રહેલી નોંધપાત્ર પ્રગતિની ઝલક અહીં આપી છે. આ ઉપરાંત વૈશ્વિક પ્રશ્નો અને પરિસ્થિતિને સમજવા માટે જરૂરી એવો ચોકસાઈપૂર્ણ અને સંતુલિત અભિગમ ખીલવવા માટે સમીક્ષાત્મક પૃથક્કરણાત્મક વિચારણા તથા મુક્ત મન રાખવાની હિમાયત કરી છે.


'''અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો.'''
'''(૧૧) અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો.'''
જો તમારાં બાળકો ‘તથ્યપૂર્ણતા’ શીખે અને સારી રીતે વિકસે એમ તમે ઇચ્છતા હો તો, તેમને સારા-નરસા ભૂતકાળની વાસ્તવિક માહિતી આપો. તેમને ચીલાચાલુ નિરર્થક, નકામી બાબતો ઓળખતાં અને બે દેખીતા હરીફ દૃષ્ટિકોણને જોતાં, સંતુલન સાધતાં પણ શીખવો. જેમ કે દુનિયામાં દુઃખ-દર્દ, પીડા-યાતના છે તો બીજી તરફ સારી, સુખદ બાબતો પણ છે. સમાચારો સાંભળતાં-સમજતાં ને વિવેકપૂર્ણ તારણો કાઢતાં પણ શીખવો. અતિનાટ્યાત્મક અને ઉત્તેજનાપ્રેરક સમાચારોથી અતિ ઉત્સાહી કે અતિ નિરાશાવાદી ન બનવાનું શીખવો.
જો તમારાં બાળકો ‘તથ્યપૂર્ણતા’ શીખે અને સારી રીતે વિકસે એમ તમે ઇચ્છતા હો તો, તેમને સારા-નરસા ભૂતકાળની વાસ્તવિક માહિતી આપો. તેમને ચીલાચાલુ નિરર્થક, નકામી બાબતો ઓળખતાં અને બે દેખીતા હરીફ દૃષ્ટિકોણને જોતાં, સંતુલન સાધતાં પણ શીખવો. જેમ કે દુનિયામાં દુઃખ-દર્દ, પીડા-યાતના છે તો બીજી તરફ સારી, સુખદ બાબતો પણ છે. સમાચારો સાંભળતાં-સમજતાં ને વિવેકપૂર્ણ તારણો કાઢતાં પણ શીખવો. અતિનાટ્યાત્મક અને ઉત્તેજનાપ્રેરક સમાચારોથી અતિ ઉત્સાહી કે અતિ નિરાશાવાદી ન બનવાનું શીખવો.
{{Poem2Close}}
{{Poem2Close}}


== અવતરણો ==
== <span style="color: red"> અવતરણો: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
(૧) “આ દુનિયા દીસે છે એટલી નાટ્યાત્મક નથી. આપણે વાસ્તવમાં વિચારીએ તેના કરતાં એને સમગ્ર રીતે બહેતર બનાવવાની છે.”
(૧) “આ દુનિયા દીસે છે એટલી નાટ્યાત્મક નથી. આપણે વાસ્તવમાં વિચારીએ તેના કરતાં એને સમગ્ર રીતે બહેતર બનાવવાની છે.”