32,222
edits
No edit summary |
(+1) |
||
| Line 18: | Line 18: | ||
{{center|'''તડકાની તુમાખી પર ઠંડું પાણી રેડાઈ ગયું'''}} | {{center|'''તડકાની તુમાખી પર ઠંડું પાણી રેડાઈ ગયું'''}} | ||
{{ | {{Poem2Open}} | ||
વૈશાખી બપોરનું આ ગીત છે. આપણામાં કહેવત છે કે ચા કરતાં કીટલી ગરમ. તડકાની તુમાખી તો સૂરજથી યે ચડે તેવી છે. ધરતી પ્રજાળવા સારુ તે સૂરજ સહિતનું આભ હેઠે ઉતારવા માગે છે.પણ હોલો ગાંજ્યો જાય એમ નથી. છાપરે બેસીને એ નિરાંતવા જીવે ગાય છે. 'એ...યને' શબ્દ મનની મસ્તી સૂચવે છે. 'એકલરામ' શબ્દ પંડ્યમાં કે પરમેશ્વરમાં લીન થયાનો ભાવ સૂચવે છે. છાપરાના ટેકા માટે આડું મૂકેલું મોટું લાકડું તે મોભ અને તેની ઉપરની જગ્યા તે મોભાર. મોભારું ધૂ ધૂ ધખે છે, તોય હોલો ઘૂ ઘૂ કરે છે. | |||
'ઓણ' એટલે 'અત્યારની સાલ' કે 'હમણાં.' વૈશાખનો માસ આ પહેલાં આવો તોછડો કદી નહોતો. આ વેળાએ એટલો બધો તાપ પડ્યો કે સમયનું વહેણ સુકાઈ ગયું. સૂરજ માથે હોય ત્યારે ભીંતનો પડછાયો ન પડે, સમીસાંજે પડછાયા લંબાતા જાય. કવિ કલ્પના કરે છે: પડછાયાને તડકાની એવી બીક લાગી કે ઘરની બહાર ડોકાયો જ નહિ. (નેજવું એટલે છાપરાની પાંખ.) સૌને પડછાયાનો આશરો હોય, પણ પડછાયાને કોનો આશરો હોય? | 'ઓણ' એટલે 'અત્યારની સાલ' કે 'હમણાં.' વૈશાખનો માસ આ પહેલાં આવો તોછડો કદી નહોતો. આ વેળાએ એટલો બધો તાપ પડ્યો કે સમયનું વહેણ સુકાઈ ગયું. સૂરજ માથે હોય ત્યારે ભીંતનો પડછાયો ન પડે, સમીસાંજે પડછાયા લંબાતા જાય. કવિ કલ્પના કરે છે: પડછાયાને તડકાની એવી બીક લાગી કે ઘરની બહાર ડોકાયો જ નહિ. (નેજવું એટલે છાપરાની પાંખ.) સૌને પડછાયાનો આશરો હોય, પણ પડછાયાને કોનો આશરો હોય? | ||
| Line 30: | Line 31: | ||
બનાવટી નોટની થોકડી જેવી રચનાઓ આપણી વચ્ચે ફરી રહી છે.તેમને રાતોરાત રદ કરવામાં આવે અને આ ગીત જેવી સાચી કવિતાઓ જ ચલણમાં રહે, તો કેવું સારું! | બનાવટી નોટની થોકડી જેવી રચનાઓ આપણી વચ્ચે ફરી રહી છે.તેમને રાતોરાત રદ કરવામાં આવે અને આ ગીત જેવી સાચી કવિતાઓ જ ચલણમાં રહે, તો કેવું સારું! | ||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
<br> | <br> | ||