અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખા વિષયક જનશ્રુતિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અખો}}
{{Heading|અખો}}
 
{{Heading| |પ્રકરણ પહેલું<br>અખા વિષયક જનશ્રુતિ}}
{{Heading||પ્રકરણ પહેલું<br>અખા વિષયક જનશ્રુતિ}}
{{center|'''(૧)'''}}
{{center|'''(૧)'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 31: Line 29:
અંતરજામીએ જે જે કહ્યું, તે અખે કીધો વિવેક;  
અંતરજામીએ જે જે કહ્યું, તે અખે કીધો વિવેક;  
દૂષણ ભૂષણ હરિ ભણી, અખેરામ રહ્યા છેક.”
દૂષણ ભૂષણ હરિ ભણી, અખેરામ રહ્યા છેક.”
(ખંડ ૪; ૮૯–૯૩)</poem>}}
{{right|(ખંડ ૪; ૮૯–૯૩)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અખેગીતા’ને અંતે નીચેની પંક્તિઓ છે :
‘અખેગીતા’ને અંતે નીચેની પંક્તિઓ છે :
Line 39: Line 37:
કહે નિરંજન અખેગીતા, સ્વસ્વરૂપ નિજ સંતને;  
કહે નિરંજન અખેગીતા, સ્વસ્વરૂપ નિજ સંતને;  
અખાને શિર નિમિત્ત દેવા, ઇચ્છા હુતી અનંતને,”
અખાને શિર નિમિત્ત દેવા, ઇચ્છા હુતી અનંતને,”
(કડવું ૪૦; ૧૧–૧૨)</poem>}}
{{right|(કડવું ૪૦; ૧૧–૧૨)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ અખો વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૫ના ગાળામાં હયાત હતો એ વાત શંકાથી પર છે.
આમ અખો વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૫ના ગાળામાં હયાત હતો એ વાત શંકાથી પર છે.