કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ | }} {{Poem2Open}} મધ્યકાળના સાહિત્યનાં આપણાં મૂલ્યાંકનો ઘણી વાર પ્રમાણભૂત બની રહેતાં નથી. આનું કારણ એ છે કે મધ્યકાળની આપણી સમજ ઊણી પડે છે. આપણે ચાલ...")
 
No edit summary
Line 108: Line 108:
<center> '''કવિલક્ષણ''' </center>
<center> '''કવિલક્ષણ''' </center>


{{Poem2Open}}
જયવંતસૂરિની કવિ તરીકેની વિશેષતાઓ અને એમની કવિશક્તિનો હવે પરિચય કરીએ.
જયવંતસૂરિની કવિ તરીકેની વિશેષતાઓ અને એમની કવિશક્તિનો હવે પરિચય કરીએ.
શુદ્ધ કાવ્યદૃષ્ટિ : મંગલાચરણો અને ફલશ્રુતિઓ
શુદ્ધ કાવ્યદૃષ્ટિ : મંગલાચરણો અને ફલશ્રુતિઓ
Line 117: Line 118:
જયવંતસૂરિ પંડિત કવિ છે. શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસજ્ઞ કવિ છે, એટલેકે જેમણે લોક, શાસ્ત્ર અને કાવ્યનું અવેક્ષણ કર્યું હોય એવા કવિ છે. 'કાવ્યપ્રકાશ'ની ટીકાઓ ભેગી કરવામાં કાવ્યશાસ્ત્રની, દશ સ્મરદશા - વિરહદશાની ગણનામાં કામશાસ્ત્ર - રસશાસ્ત્રની, વિવિધ શકુનોનાં ફલ નોંધવામાં શકુનશાસ્ત્રની, દ્વિવ્યસ્તજાતિ, સર્વતોભદ્રજાતિ, વર્ધમાનાક્ષરજાતિ, અપહ્યુતિજાતિ જેવા અનેક સમસ્યાબંધો નામનિર્દેશપૂર્વક પ્રયોજવામાં સમસ્યાશાસ્ત્રની, સંખ્યાબંધ રાગોના નિર્દેશોમાં સંગીતશાસ્ત્રની એમ જાતભાતની વિદ્યાઓની કવિની અભિજ્ઞતા દેખાય છે. 'શૃંગારમંજરી'નાં નગરવર્ણન તથા વનકેલિવર્ણનમાં કવિના દૃષ્ટિકેમેરાએ ઝીલેલી લાક્ષણિક માનવચેષ્ટાઓની છબીઓ તેમજ ડહાપણભર્યાં સુભાષિતો ને લોકપરિચિત ઉપમાનો એમના સંસારવ્યવહારના બારીક નિરીક્ષણનાં ફળ છે. કવિના કાવ્યપરંપરાના પરિચયની તો શી વાત કરવી? એ તો પ્રગાઢ છે. ઋતુવર્ણનો શું કે રસનિરૂપણો શું, અલંકારરચનાઓ શું કે ઉક્તિ- ભંગિઓ શું - સર્વત્ર સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુગંધ અનુભવાય છે. 'ઋષિદત્તા રાસ'માં ઋષિદત્તાની પિતાના આશ્રમેથી વિદાય કાલિદાસના 'શાકુન્તલ'માંની શકુંતલાની વિદાયને યાદ કરાવે છે. અણખિયાં, પનિહાં, બારમાસી વગેરે કાવ્યપ્રકારો, પ્રાસ, ધ્રુવા, પદરચનાનાં વૈચિત્ર્યો એ બધું કાવ્યપરંપરા સાથેનું ગાઢ અનુસંધાન બતાવે છે. મધ્યકાળમાં તો વિરલ કહેવાય એવી કવિની સજ્જતા પરખાય છે.
જયવંતસૂરિ પંડિત કવિ છે. શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસજ્ઞ કવિ છે, એટલેકે જેમણે લોક, શાસ્ત્ર અને કાવ્યનું અવેક્ષણ કર્યું હોય એવા કવિ છે. 'કાવ્યપ્રકાશ'ની ટીકાઓ ભેગી કરવામાં કાવ્યશાસ્ત્રની, દશ સ્મરદશા - વિરહદશાની ગણનામાં કામશાસ્ત્ર - રસશાસ્ત્રની, વિવિધ શકુનોનાં ફલ નોંધવામાં શકુનશાસ્ત્રની, દ્વિવ્યસ્તજાતિ, સર્વતોભદ્રજાતિ, વર્ધમાનાક્ષરજાતિ, અપહ્યુતિજાતિ જેવા અનેક સમસ્યાબંધો નામનિર્દેશપૂર્વક પ્રયોજવામાં સમસ્યાશાસ્ત્રની, સંખ્યાબંધ રાગોના નિર્દેશોમાં સંગીતશાસ્ત્રની એમ જાતભાતની વિદ્યાઓની કવિની અભિજ્ઞતા દેખાય છે. 'શૃંગારમંજરી'નાં નગરવર્ણન તથા વનકેલિવર્ણનમાં કવિના દૃષ્ટિકેમેરાએ ઝીલેલી લાક્ષણિક માનવચેષ્ટાઓની છબીઓ તેમજ ડહાપણભર્યાં સુભાષિતો ને લોકપરિચિત ઉપમાનો એમના સંસારવ્યવહારના બારીક નિરીક્ષણનાં ફળ છે. કવિના કાવ્યપરંપરાના પરિચયની તો શી વાત કરવી? એ તો પ્રગાઢ છે. ઋતુવર્ણનો શું કે રસનિરૂપણો શું, અલંકારરચનાઓ શું કે ઉક્તિ- ભંગિઓ શું - સર્વત્ર સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુગંધ અનુભવાય છે. 'ઋષિદત્તા રાસ'માં ઋષિદત્તાની પિતાના આશ્રમેથી વિદાય કાલિદાસના 'શાકુન્તલ'માંની શકુંતલાની વિદાયને યાદ કરાવે છે. અણખિયાં, પનિહાં, બારમાસી વગેરે કાવ્યપ્રકારો, પ્રાસ, ધ્રુવા, પદરચનાનાં વૈચિત્ર્યો એ બધું કાવ્યપરંપરા સાથેનું ગાઢ અનુસંધાન બતાવે છે. મધ્યકાળમાં તો વિરલ કહેવાય એવી કવિની સજ્જતા પરખાય છે.
આવા કવિને પોતાની કૃતિઓના વાચક-શ્રોતા પણ કેવા રસજ્ઞ જોઈએ? એથી જ એ 'શૃંગારમંજરી'ને આરંભે રસજ્ઞ શ્રોતાનો મહિમા કરે છે –
આવા કવિને પોતાની કૃતિઓના વાચક-શ્રોતા પણ કેવા રસજ્ઞ જોઈએ? એથી જ એ 'શૃંગારમંજરી'ને આરંભે રસજ્ઞ શ્રોતાનો મહિમા કરે છે –
શાસ્ત્ર કરંતા દોહિલા, દોહિલા વક્તા હોઈ,  
{{Poem2Close}}
{{center|<poem>શાસ્ત્ર કરંતા દોહિલા, દોહિલા વક્તા હોઈ,  
તે પહિં શ્રોતા થોડિલા, મહીમંડલિ કો જોઈ. ૧૮  
તે પહિં શ્રોતા થોડિલા, મહીમંડલિ કો જોઈ. ૧૮  
સુજન વિસ્તરઈ સહુ દિસિ, કવીયણ સરસ પ્રબંધ,  
સુજન વિસ્તરઈ સહુ દિસિ, કવીયણ સરસ પ્રબંધ,  
Line 131: Line 133:
તિણિ મુરખિ નિજ દીહડા, નીંગમીઆ આલેણ. ૩૧  
તિણિ મુરખિ નિજ દીહડા, નીંગમીઆ આલેણ. ૩૧  
મુરખ ન લહઈ ભાવ કે, કાઢઈ કવીયણ દોસ,  
મુરખ ન લહઈ ભાવ કે, કાઢઈ કવીયણ દોસ,  
કામિનિ શુષ્ક-પયોધરા સો ઇસિઉં ધરઈ રોષ. ૩૩
કામિનિ શુષ્ક-પયોધરા સો ઇસિઉં ધરઈ રોષ. ૩૩</poem>}}
પંડિત, પણ કવિ. શાસ્ત્રજ્ઞ, પણ રસજ્ઞ. એ સમસ્યા જેવા બુદ્ધિ-ચાતુર્યના ખેલમાંયે રસિક સંદર્ભ દાખલ કરે છે - ગણિતની સમસ્યામાંયે શૃંગારક્રીડા આણે છે :
{{Poem2Open}}
મહિલા હેલાનિરત સુરતરસસમરિં ભડતાં,  
પંડિત, પણ કવિ. શાસ્ત્રજ્ઞ, પણ રસજ્ઞ. એ સમસ્યા જેવા બુદ્ધિ-ચાતુર્યના ખેલમાંયે રસિક સંદર્ભ દાખલ કરે છે -
{{Poem2Close}} ગણિતની સમસ્યામાંયે શૃંગારક્રીડા આણે છે :
{{center|<poem>મહિલા હેલાનિરત સુરતરસસમરિં ભડતાં,  
મુષ્ટિંમુષ્ટિ પ્રહાર, હાર અંગોઅંગિ અડતાં,  
મુષ્ટિંમુષ્ટિ પ્રહાર, હાર અંગોઅંગિ અડતાં,  
તૂટઉ કલહિં લાગિં. ભાગિ ત્રીજઈ ભુંઈ પડીઉ,  
તૂટઉ કલહિં લાગિં. ભાગિ ત્રીજઈ ભુંઈ પડીઉ,  
પઈઠઈ સેજિં વિચાલિ પંચમ રડખડિઉ.  
પઈઠઈ સેજિં વિચાલિ પંચમ રડખડિઉ.  
છઠઉ તિ કામિનિ કરકમલિ, દસમૂ તિ પ્રીઉડઈ અણસરિઉ,  
છઠઉ તિ કામિનિ કરકમલિ, દસમૂ તિ પ્રીઉડઈ અણસરિઉ,  
છ સૂત્ર મોતી દેખીઆં, તે હાર કેતઈ પરિવરિઉ.
છ સૂત્ર મોતી દેખીઆં, તે હાર કેતઈ પરિવરિઉ.</poem>}}<br>
 
{{Poem2Open}}
કૌતુકરસિક કથાઓ પણ કથારસ મહત્ત્વનો નહીં
કૌતુકરસિક કથાઓ પણ કથારસ મહત્ત્વનો નહીં
જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓની કથા કૌતુકરસિક છે. એમાં કથારસ પણ પર્યાપ્ત માત્રામાં છે - કથારસિયાઓ તૃપ્ત થાય એટલો. પણ જયવંતસૂરિને મન કથારસ એટલો મહત્ત્વનો નથી. કથારસ કરતાં પાત્રચિત્રણ વધારે મહત્ત્વનું છે. પાત્રચિત્રણ કરતાં વર્ણનરસ વધારે મહત્ત્વનો છે ને વર્ણનરસ કરતાંયે મનોભાવરસ વધારે મહત્ત્વનો છે. કવિ સુભાષિતમાં, સમસ્યાચાતુરીમાં, છંદલયપ્રાસરચનામાં, અલંકાર-દૃષ્ટાંતવૈચિત્ર્યમાં તથા શબ્દસૌન્દર્યમાં પણ ઘણો રસ ધરાવે છે. કથાગ્રંથનમાં કે કથાકથનમાં એમનું વિશિષ્ટ કૌશલ નથી. કથામાં કેટલુંક અછડતું અને અધ્ધર રહી જાય છે, કેટલુંક ઉતાવળે ચાલતું જણાય છે, કેટલુંક અસ્વાભાવિક પણ પ્રતીત થાય છે. શીલવતીને રાત્રે બહાર જતી જોઈને એનો ખુલાસો પૂછ્યા વગર અજિતસેન એને કાઢી મૂકવાનો નિર્ણય લઈ લે, ખરું કારણ આપ્યા વિના, તેડાવવાનો પત્ર આવ્યો છે એમ કહી એને પિયર વળાવવામાં આવે અને શીલવતી પતિનું મન ઓળખી જવા છતાં કશો ખુલાસો કર્યા વિના જવા તૈયાર થઈ જાય - આ બધું અસ્વાભાવિક છે. રુખિમણિને પરણવા નીકળેલો કનકરથ રસ્તામાં રોકાઈ જાય, ઋષિદત્તાના પ્રેમમાં પડે, એની સાથે લગ્ન કરે. ત્યાં રહે, ઋષિદત્તાના પિતા એ દરમિયાન જ અગ્નિપ્રવેશ કરે અને અજિતસેન કાબેરી નગરી ગયા વિના, ત્યાં કશું જણાવ્યા વિના પાછો ફરી જાય એ ઘટનાઓ પણ કંઈક અ-સામાન્ય લાગે છે. લોકવાર્તાઓમાં સ્વાભાવિકતાની, સુસંગતતાની ઝાઝી અપેક્ષા નથી હોતી એ ખરું પણ જયવંતસૂરિ જેવા પંડિત કવિ આ ઘટનાઓને સ્વાભાવિકતા અર્પવા કંઈક કરે એવી અપેક્ષા તો રહે જ - એ કંઈ લાઘવમાં માનતા નથી - પણ એ અપેક્ષા સંતોષાતી નથી. ‘શૃંગારમંજરી'માં તો બધે વખતે કથાભાગ ઝડપથી આટોપાઈ જાય છે અને કવિ સુભાષિતવાણીમાં તથા મનોભાવનિરૂપણમાં સરી પડે છે. કથા જાણે એક ખીંટી હોય એવું લાગે છે.
જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓની કથા કૌતુકરસિક છે. એમાં કથારસ પણ પર્યાપ્ત માત્રામાં છે - કથારસિયાઓ તૃપ્ત થાય એટલો. પણ જયવંતસૂરિને મન કથારસ એટલો મહત્ત્વનો નથી. કથારસ કરતાં પાત્રચિત્રણ વધારે મહત્ત્વનું છે. પાત્રચિત્રણ કરતાં વર્ણનરસ વધારે મહત્ત્વનો છે ને વર્ણનરસ કરતાંયે મનોભાવરસ વધારે મહત્ત્વનો છે. કવિ સુભાષિતમાં, સમસ્યાચાતુરીમાં, છંદલયપ્રાસરચનામાં, અલંકાર-દૃષ્ટાંતવૈચિત્ર્યમાં તથા શબ્દસૌન્દર્યમાં પણ ઘણો રસ ધરાવે છે. કથાગ્રંથનમાં કે કથાકથનમાં એમનું વિશિષ્ટ કૌશલ નથી. કથામાં કેટલુંક અછડતું અને અધ્ધર રહી જાય છે, કેટલુંક ઉતાવળે ચાલતું જણાય છે, કેટલુંક અસ્વાભાવિક પણ પ્રતીત થાય છે. શીલવતીને રાત્રે બહાર જતી જોઈને એનો ખુલાસો પૂછ્યા વગર અજિતસેન એને કાઢી મૂકવાનો નિર્ણય લઈ લે, ખરું કારણ આપ્યા વિના, તેડાવવાનો પત્ર આવ્યો છે એમ કહી એને પિયર વળાવવામાં આવે અને શીલવતી પતિનું મન ઓળખી જવા છતાં કશો ખુલાસો કર્યા વિના જવા તૈયાર થઈ જાય - આ બધું અસ્વાભાવિક છે. રુખિમણિને પરણવા નીકળેલો કનકરથ રસ્તામાં રોકાઈ જાય, ઋષિદત્તાના પ્રેમમાં પડે, એની સાથે લગ્ન કરે. ત્યાં રહે, ઋષિદત્તાના પિતા એ દરમિયાન જ અગ્નિપ્રવેશ કરે અને અજિતસેન કાબેરી નગરી ગયા વિના, ત્યાં કશું જણાવ્યા વિના પાછો ફરી જાય એ ઘટનાઓ પણ કંઈક અ-સામાન્ય લાગે છે. લોકવાર્તાઓમાં સ્વાભાવિકતાની, સુસંગતતાની ઝાઝી અપેક્ષા નથી હોતી એ ખરું પણ જયવંતસૂરિ જેવા પંડિત કવિ આ ઘટનાઓને સ્વાભાવિકતા અર્પવા કંઈક કરે એવી અપેક્ષા તો રહે જ - એ કંઈ લાઘવમાં માનતા નથી - પણ એ અપેક્ષા સંતોષાતી નથી. ‘શૃંગારમંજરી'માં તો બધે વખતે કથાભાગ ઝડપથી આટોપાઈ જાય છે અને કવિ સુભાષિતવાણીમાં તથા મનોભાવનિરૂપણમાં સરી પડે છે. કથા જાણે એક ખીંટી હોય એવું લાગે છે.<br>
નાયિકાપ્રધાન કથાઓ
 
'''નાયિકાપ્રધાન કથાઓ'''
એ નોંધપાત્ર છે કે જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓ નાયિકાપ્રધાન છે. કૃતિઓનાં શીર્ષક -'શીલવતી ચરિત્ર' અને 'ઋષિદત્તા રાસ’-માં એ દર્શાવાયું છે કથાઓ મૂળભૂતપણે સતીચરિત્રની છે, પણ તે સિવાય કવિએ નાયક કરતાં નાયિકાનાં વ્યક્તિત્વને વધારે પ્રભાવક રીતે આલેખ્યાં છે. આપણા મન પર નાયિકાઓ જ છાઈ રહે છે. એ જ વિશેષ ક્રિયાશીલ છે અને એમનો જ વિજય વર્ણવાયો છે. નાયકો તો સાધનરૂપ જ હોય એવું લાગે છે.
એ નોંધપાત્ર છે કે જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓ નાયિકાપ્રધાન છે. કૃતિઓનાં શીર્ષક -'શીલવતી ચરિત્ર' અને 'ઋષિદત્તા રાસ’-માં એ દર્શાવાયું છે કથાઓ મૂળભૂતપણે સતીચરિત્રની છે, પણ તે સિવાય કવિએ નાયક કરતાં નાયિકાનાં વ્યક્તિત્વને વધારે પ્રભાવક રીતે આલેખ્યાં છે. આપણા મન પર નાયિકાઓ જ છાઈ રહે છે. એ જ વિશેષ ક્રિયાશીલ છે અને એમનો જ વિજય વર્ણવાયો છે. નાયકો તો સાધનરૂપ જ હોય એવું લાગે છે.
બન્ને નાયિકાઓનાં વ્યક્તિત્વ વિભિન્ન છે એ હકીકત નજરે ચડ્યા વિના રહે તેવી નથી. શીલવતીમાં વિશિષ્ટ જ્ઞાનની શક્તિ છે - એ પશુ-પંખીની બોલી સમજે છે; સંસારડહાપણ છે રાજાના સવાલના જવાબ એ પોતાના પતિને આપે છે; બુદ્ધિ-ચાતુર્ય છે - રાજાએ એના શીલની પરીક્ષા કરવા મોકલેલા પ્રધાનોને એ યુક્તિપૂર્વક ભોંયરામાં પૂરી દે છે. ઋષિદત્તા કોમળ હૃદયની છે - લોહીમાંસની ગંધ પણ એ સહન કરી શકતી નથી, ખુલ્લી પાળી જોઈને પણ એને ડર લાગે છે; સરલ અને રાંક સ્વભાવની છે - પોતે નિર્દોષ છતાં આવી પડેલી શિક્ષા, વિનાવિરોધે, કોઈના પ્રત્યે ફરિયાદ વિના, પૂર્વજન્મના કર્મના પરિણામ તરીકે સ્વીકારી લે છે; ઉદાર મનની છે. પોતાને માથે દુ:ખનાં ઝાડ ઉગાડનાર રુખિમણિને એ પતિના ક્રોધમાંથી બચાવે છે, માફી અપાવે છે અને પતિ પાસે એનો સ્વીકાર કરાવડાવે છે; એનામાં ડહાપણભરી સમજણ અને સમજાવટ છે - કનકરથને એ બે વાર આત્મહત્યા વહોરતો બચાવે છે; ગાઢ વનપ્રીતિ છે – પતિ સાથે જતી વેળાએ એ વૃક્ષવેલીરોપ, પોપટહંસ- મૃગલીમૃગબાલક તથા વનદેવતાની ભાવભરી વિદાય માગે છે; અને દિવ્ય પવિત્રતા છે – એની સામે દેખીતા પુરાવા હોવા છતાં કનકરથ એને દોષિત માની શકતો નથી, મુનિવેશે પણ એ કનકરથને પ્રભાવિત કરે છે. એને મારી નાખવાની સુલસાની હિંમત ચાલતી નથી.
બન્ને નાયિકાઓનાં વ્યક્તિત્વ વિભિન્ન છે એ હકીકત નજરે ચડ્યા વિના રહે તેવી નથી. શીલવતીમાં વિશિષ્ટ જ્ઞાનની શક્તિ છે - એ પશુ-પંખીની બોલી સમજે છે; સંસારડહાપણ છે રાજાના સવાલના જવાબ એ પોતાના પતિને આપે છે; બુદ્ધિ-ચાતુર્ય છે - રાજાએ એના શીલની પરીક્ષા કરવા મોકલેલા પ્રધાનોને એ યુક્તિપૂર્વક ભોંયરામાં પૂરી દે છે. ઋષિદત્તા કોમળ હૃદયની છે - લોહીમાંસની ગંધ પણ એ સહન કરી શકતી નથી, ખુલ્લી પાળી જોઈને પણ એને ડર લાગે છે; સરલ અને રાંક સ્વભાવની છે - પોતે નિર્દોષ છતાં આવી પડેલી શિક્ષા, વિનાવિરોધે, કોઈના પ્રત્યે ફરિયાદ વિના, પૂર્વજન્મના કર્મના પરિણામ તરીકે સ્વીકારી લે છે; ઉદાર મનની છે. પોતાને માથે દુ:ખનાં ઝાડ ઉગાડનાર રુખિમણિને એ પતિના ક્રોધમાંથી બચાવે છે, માફી અપાવે છે અને પતિ પાસે એનો સ્વીકાર કરાવડાવે છે; એનામાં ડહાપણભરી સમજણ અને સમજાવટ છે - કનકરથને એ બે વાર આત્મહત્યા વહોરતો બચાવે છે; ગાઢ વનપ્રીતિ છે – પતિ સાથે જતી વેળાએ એ વૃક્ષવેલીરોપ, પોપટહંસ- મૃગલીમૃગબાલક તથા વનદેવતાની ભાવભરી વિદાય માગે છે; અને દિવ્ય પવિત્રતા છે – એની સામે દેખીતા પુરાવા હોવા છતાં કનકરથ એને દોષિત માની શકતો નથી, મુનિવેશે પણ એ કનકરથને પ્રભાવિત કરે છે. એને મારી નાખવાની સુલસાની હિંમત ચાલતી નથી.
અન્ય પાત્રો : વિશિષ્ટ વ્યક્તિત્વ અને સાક્ષાત્કારક નિરૂપણ
અન્ય પાત્રો : વિશિષ્ટ વ્યક્તિત્વ અને સાક્ષાત્કારક નિરૂપણ
બન્ને કૃતિઓની નાયિકાઓની જેમ એના નાયકો પણ વિભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. અજિતસેન શીલવતી પર સહસા શંકા લાવે છે. ત્યારે કનકરથને ઋષિદત્તાની નિર્દોષતાની પ્રતીતિમાંથી કશું ચળાવી શકતું નથી. અજિતસેનને શીલવતીની નિર્દોષતા જાણવા મળે છે ત્યારે ખૂબ લજ્જા પામે છે, પણ જેની સાથે ગાઢ સ્નેહ હોય તેની સાથે એક વાર તો કલહ કરી એની પરીક્ષા કરવી જોઈએ, અજ્ઞાનપણે જે કર્યું તે દોષ ન કહેવાય એવા બચાવો કરે છે. કનકરથ ઋષિદત્તા પર આળ આવે છે ને એને કાઢી મૂકવાની થાય છે ત્યારે પોતે એને બચાવી શકતો નથી એનું ભારે દુઃખ અનુભવે છે અને એના વિયોગના વિચારમાત્રથી આત્મહત્યા કરવા તૈયાર થાય છે તથા રુખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળે છે ત્યારે ફરીને ઊંડો શોક અનુભવે છે અને બળી મરવા તૈયાર થાય છે. કનકરથનો પ્રેમ ઘણો ઊંડો અને સાચો હોવાનું પ્રતીત થાય છે.
બન્ને કૃતિઓની નાયિકાઓની જેમ એના નાયકો પણ વિભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. અજિતસેન શીલવતી પર સહસા શંકા લાવે છે. ત્યારે કનકરથને ઋષિદત્તાની નિર્દોષતાની પ્રતીતિમાંથી કશું ચળાવી શકતું નથી. અજિતસેનને શીલવતીની નિર્દોષતા જાણવા મળે છે ત્યારે ખૂબ લજ્જા પામે છે, પણ જેની સાથે ગાઢ સ્નેહ હોય તેની સાથે એક વાર તો કલહ કરી એની પરીક્ષા કરવી જોઈએ, અજ્ઞાનપણે જે કર્યું તે દોષ ન કહેવાય એવા બચાવો કરે છે. કનકરથ ઋષિદત્તા પર આળ આવે છે ને એને કાઢી મૂકવાની થાય છે ત્યારે પોતે એને બચાવી શકતો નથી એનું ભારે દુઃખ અનુભવે છે અને એના વિયોગના વિચારમાત્રથી આત્મહત્યા કરવા તૈયાર થાય છે તથા રુખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળે છે ત્યારે ફરીને ઊંડો શોક અનુભવે છે અને બળી મરવા તૈયાર થાય છે. કનકરથનો પ્રેમ ઘણો ઊંડો અને સાચો હોવાનું પ્રતીત થાય છે.
‘ઋષિદત્તા રાસ'નાં અન્ય પાત્રો પણ પોતાનું કંઈક વિશિષ્ટ વ્યક્તિત્વ લઈને આવે છે અને એનું સાક્ષાત્કારક નિરૂપણ પણ થયું છે. ‘શૃંગારમંજરી’માં અન્ય પાત્રો કથાઘટના માટેનાં સોગઠાં હોય એમ જ જણાય છે. એકંદરે એમ લાગે છે કે ‘શૃંગારમંજરી'માં પાત્રાલેખન તરફ કવિનું લક્ષ જ નથી, 'ઋષિદત્તા રાસ'માં એમણે પાત્રાલેખનની પોતાની શક્તિને મોકળી મૂકી છે.
‘ઋષિદત્તા રાસ'નાં અન્ય પાત્રો પણ પોતાનું કંઈક વિશિષ્ટ વ્યક્તિત્વ લઈને આવે છે અને એનું સાક્ષાત્કારક નિરૂપણ પણ થયું છે. ‘શૃંગારમંજરી’માં અન્ય પાત્રો કથાઘટના માટેનાં સોગઠાં હોય એમ જ જણાય છે. એકંદરે એમ લાગે છે કે ‘શૃંગારમંજરી'માં પાત્રાલેખન તરફ કવિનું લક્ષ જ નથી, 'ઋષિદત્તા રાસ'માં એમણે પાત્રાલેખનની પોતાની શક્તિને મોકળી મૂકી છે.<br>
આગવી ભાત પાડતી વર્ણનરીતિ  
 
'''આગવી ભાત પાડતી વર્ણનરીતિ'''
જયવંતસૂરિનાં ઘણાં વર્ણનો રસિક છતાં પરંપરાગત ઢાંચાનાં છે. પણ કેટલાંક વર્ણનો એમણે ઉઠાવેલી લાક્ષણિક રેખાઓને કારણે જુદાં પડી આવે છે તથા બારીક નિરીક્ષણમાંથી આવેલી વીગતોને કારણે એ રસપ્રદ બને છે. મધ્યકાળમાં નગરવર્ણન મોટે ભાગે 'ગઢ મઢ મંદિર પોલિ પગાર'થી જ થતું હોય છે. જયવંતસૂરિ ‘શૃંગારમંજરી'માં કેવીકેવી વીગતો ગૂંથે છે! નગરજનોની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓ આલેખાય છે. જેમકે -
જયવંતસૂરિનાં ઘણાં વર્ણનો રસિક છતાં પરંપરાગત ઢાંચાનાં છે. પણ કેટલાંક વર્ણનો એમણે ઉઠાવેલી લાક્ષણિક રેખાઓને કારણે જુદાં પડી આવે છે તથા બારીક નિરીક્ષણમાંથી આવેલી વીગતોને કારણે એ રસપ્રદ બને છે. મધ્યકાળમાં નગરવર્ણન મોટે ભાગે 'ગઢ મઢ મંદિર પોલિ પગાર'થી જ થતું હોય છે. જયવંતસૂરિ ‘શૃંગારમંજરી'માં કેવીકેવી વીગતો ગૂંથે છે! નગરજનોની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓ આલેખાય છે. જેમકે -
વ્યવહારિનંદન ચતુર ચલ્લઈ લડસડત કરતિ ટકોલ,  
{{Poem2Close}}
{{center|<poem>વ્યવહારિનંદન ચતુર ચલ્લઈ લડસડત કરતિ ટકોલ,  
કર ગ્રહિત અંગુલિ એકમેકિ, મુખ ભરિત સાર તંબોલિ. ૪૪  
કર ગ્રહિત અંગુલિ એકમેકિ, મુખ ભરિત સાર તંબોલિ. ૪૪  
જિહાં ચતુર ચઉકીવટ્ટિ ચહુટઈ, વણિગ ખેલતિ સોગઠે,  
જિહાં ચતુર ચઉકીવટ્ટિ ચહુટઈ, વણિગ ખેલતિ સોગઠે,  
Line 161: Line 170:
જિહાં સોમવલ્લી અકર્ક કકર્ક, સિંહકાસુત અતિ ખરા,  
જિહાં સોમવલ્લી અકર્ક કકર્ક, સિંહકાસુત અતિ ખરા,  
જિહાં કુંભકર્ણિ કિલિત કૂવા, ભૂમિસંભવ મુનિયુતા,
જિહાં કુંભકર્ણિ કિલિત કૂવા, ભૂમિસંભવ મુનિયુતા,
જે નય૨વાડી દેવમાનવ પરમ પુરુષિ સેવિતા. ૫૮
જે નય૨વાડી દેવમાનવ પરમ પુરુષિ સેવિતા. ૫૮</poem>}}
{{Poem2Open}}
વનવર્ણનમાં વૃક્ષસૂચિની મધ્યકાલીન પરિપાટી અનુસરાઈ છે પણ તે ઉપરાંત એમાં પ્રેમરસભરી, કિલ્લોલ કરતી પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિ દાખલ થઈ છે તેથી તાજગી આવી છે -એકબીજાંને ખાંધે ચડાવી રમતાં મૃગ-મૃગલી, નાચતાં મોર-મોરડી, નજાકતથી ચાલતી હંસલી, પદ્મિનીની રસિકતામાં વિલુબ્ધ ભમતા ભમરા, આંબાડાળે બેસી પંચમ આલાપતી કોયલ, માથે મોરપિચ્છ ને ગળે ગુંજાનો હાર ધારણ કરેલી, કંબુકંઠી ને પીનપયોધરા શબરી વગેરે. વસંતવર્ણનમાં યુવાનયુવતીઓની ચેષ્ટાઓનું વર્ણન રસિક વીગતોથી ભારે આહ્લાદક બન્યું છે :
વનવર્ણનમાં વૃક્ષસૂચિની મધ્યકાલીન પરિપાટી અનુસરાઈ છે પણ તે ઉપરાંત એમાં પ્રેમરસભરી, કિલ્લોલ કરતી પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિ દાખલ થઈ છે તેથી તાજગી આવી છે -એકબીજાંને ખાંધે ચડાવી રમતાં મૃગ-મૃગલી, નાચતાં મોર-મોરડી, નજાકતથી ચાલતી હંસલી, પદ્મિનીની રસિકતામાં વિલુબ્ધ ભમતા ભમરા, આંબાડાળે બેસી પંચમ આલાપતી કોયલ, માથે મોરપિચ્છ ને ગળે ગુંજાનો હાર ધારણ કરેલી, કંબુકંઠી ને પીનપયોધરા શબરી વગેરે. વસંતવર્ણનમાં યુવાનયુવતીઓની ચેષ્ટાઓનું વર્ણન રસિક વીગતોથી ભારે આહ્લાદક બન્યું છે :
કો એક કામિનિ સુંદરી, પ્રીઉ સિઉં કીય સંકેત,  
{{Poem2Close}}
{{center|<poem>કો એક કામિનિ સુંદરી, પ્રીઉ સિઉં કીય સંકેત,  
વનિ સુણી જનકોલાહલ. પગલાં સુણીય સમેત,  
વનિ સુણી જનકોલાહલ. પગલાં સુણીય સમેત,  
વલીવલી જોઈ બાલીય, ચકિત જસી સંદેહ,  
વલીવલી જોઈ બાલીય, ચકિત જસી સંદેહ,  
Line 187: Line 198:
સરલ જિસી હુઈ ચાંપાછોડ, કુમર દેખિ કરઈ મોડામોડિ. ૬.૫  
સરલ જિસી હુઈ ચાંપાછોડ, કુમર દેખિ કરઈ મોડામોડિ. ૬.૫  
લોહસિલાકા જિમ ચંબકઈં, લાગી પાછી થઈ નવ સકઈ,  
લોહસિલાકા જિમ ચંબકઈં, લાગી પાછી થઈ નવ સકઈ,  
બાંધી કુમર નયનદોરીઈં, કુમરી જાણી ચિત્ત ચોરીઈં. ૬.૬
બાંધી કુમર નયનદોરીઈં, કુમરી જાણી ચિત્ત ચોરીઈં. ૬.૬</poem>}}
{{Poem2Open}}
અલંકારયુક્ત અંગશોભાવર્ણન પણ સાથે જોડાયેલું હોઈ આ ચેષ્ટાવર્ણન કંઈક જુદી જ રમણીયતા પ્રાપ્ત કરે છે.
અલંકારયુક્ત અંગશોભાવર્ણન પણ સાથે જોડાયેલું હોઈ આ ચેષ્ટાવર્ણન કંઈક જુદી જ રમણીયતા પ્રાપ્ત કરે છે.
જયવંતસૂરિએ સૌન્દર્યવર્ણનો ઘણાં કરેલાં છે. મોટે ભાગે એ અલંકારાશ્રયી છે. એની વાત પછી. અહીં તો એમાં જોવા મળતી નવતાભરી ને ઝીણવટભરી વિશિષ્ટ રેખાઓની જ નોંધ લઈએ :
જયવંતસૂરિએ સૌન્દર્યવર્ણનો ઘણાં કરેલાં છે. મોટે ભાગે એ અલંકારાશ્રયી છે. એની વાત પછી. અહીં તો એમાં જોવા મળતી નવતાભરી ને ઝીણવટભરી વિશિષ્ટ રેખાઓની જ નોંધ લઈએ :
ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના,  
{{Poem2Close}}
{{center|<poem>ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના,  
ઉગટ્યો મુકુર તણી પરિં દીપઈં, નિરખત નયણાં તરસ ન છીપઈ. ૩૧  
ઉગટ્યો મુકુર તણી પરિં દીપઈં, નિરખત નયણાં તરસ ન છીપઈ. ૩૧  
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
{{Poem2Open}}
મુખને શશી સાથે સરખાવવાની વાત તો સાવ ચીલાચાલુ, પરંતુ અહીં મુખની નહીં, કપોલ - ગાલની વાત છે. મધ્યકાલીન સાહિત્યમાં કપોલને ચંદ્ર સાથે કે નારંગી સાથે સરખાવ્યાનું ઓછું જડે. વળી અહીં તો કેવળ કપોલની વાત નથી, ઊગટ્યા - સુગંધી લેપ (ક્રીમ) લગાડેલા કપોલની વાત છે. એ વાત અને એને અપાયેલું મુકુર – અરીસાનું ઉપમાન નવીનતાનો રોમાંચ જગાડનારાં નથી?
મુખને શશી સાથે સરખાવવાની વાત તો સાવ ચીલાચાલુ, પરંતુ અહીં મુખની નહીં, કપોલ - ગાલની વાત છે. મધ્યકાલીન સાહિત્યમાં કપોલને ચંદ્ર સાથે કે નારંગી સાથે સરખાવ્યાનું ઓછું જડે. વળી અહીં તો કેવળ કપોલની વાત નથી, ઊગટ્યા - સુગંધી લેપ (ક્રીમ) લગાડેલા કપોલની વાત છે. એ વાત અને એને અપાયેલું મુકુર – અરીસાનું ઉપમાન નવીનતાનો રોમાંચ જગાડનારાં નથી?
કોશાના વર્ણનમાં 'બર્ખત કુસુમ હસિત’ (હાસ્ય તે જાણે કુસુમવર્ષા) અને 'નર્તિત નિતંબબિંબા' જેવી સૌન્દર્યછટાઓ જે અભિવ્યક્તિછટાથી આવિષ્કાર પામી છે તે આસ્વાદ્ય બને છે. (ગીતસંગ્રહની હસ્તપ્રત, ગીતક્રમાંક ૩૪)
કોશાના વર્ણનમાં 'બર્ખત કુસુમ હસિત’ (હાસ્ય તે જાણે કુસુમવર્ષા) અને 'નર્તિત નિતંબબિંબા' જેવી સૌન્દર્યછટાઓ જે અભિવ્યક્તિછટાથી આવિષ્કાર પામી છે તે આસ્વાદ્ય બને છે. (ગીતસંગ્રહની હસ્તપ્રત, ગીતક્રમાંક ૩૪)
વર્ણનમાં જયવંતસૂરિ કેટલી ઝીણવટ સુધી શકે છે તે નીચેનું ઉદાહરણ બતાવે છે –
વર્ણનમાં જયવંતસૂરિ કેટલી ઝીણવટ સુધી શકે છે તે નીચેનું ઉદાહરણ બતાવે છે –
ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા,  
{{Poem2Close}}
{{center|<poem>ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા,  
ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦  
ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦  
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
{{Poem2Open}}
સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના – માત્ર ત્રણ આંગળના જ - અંતરની નોંધ બીજો કયો કવિ કરે?  
સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના – માત્ર ત્રણ આંગળના જ - અંતરની નોંધ બીજો કયો કવિ કરે?  
નારીસૌન્દર્યનું વર્ણન સીધું નહીં, પણ કંઈક પરોક્ષ રીતે અનોખી ભંગિમાથી થયું હોય તેવું ઉદાહરણ મળે છે. નેમિનાથને અન્ય કોઈ ગોરીએ વશ કર્યા છે એવું કલ્પી રાજિમતી એ ગોરીની મોહકતાને પ્રશ્નછટાથી ઉઠાવ આપે છે :
નારીસૌન્દર્યનું વર્ણન સીધું નહીં, પણ કંઈક પરોક્ષ રીતે અનોખી ભંગિમાથી થયું હોય તેવું ઉદાહરણ મળે છે. નેમિનાથને અન્ય કોઈ ગોરીએ વશ કર્યા છે એવું કલ્પી રાજિમતી એ ગોરીની મોહકતાને પ્રશ્નછટાથી ઉઠાવ આપે છે :
નયણે પાડ્યુ પાસિ, પનુતા? કઈ મુખ-મટકઈ મોહિઉ?
{{Poem2Close}}
{{center|<poem>નયણે પાડ્યુ પાસિ, પનુતા? કઈ મુખ-મટકઈ મોહિઉ?
કઈ વાંકડી ભમુહઈં રે ભમાડિઉ? કઈ સિંગારઈ સોહિઉ?
કઈ વાંકડી ભમુહઈં રે ભમાડિઉ? કઈ સિંગારઈ સોહિઉ?
કઈ કલકંઠી કોમલ કંઠિઈ કાંઈ કામણ કીધું?
કઈ કલકંઠી કોમલ કંઠિઈ કાંઈ કામણ કીધું?
દેસવિદેસ દેખાડી, વાલિંભ! તુઝ મન લૂંટી લીધું?
દેસવિદેસ દેખાડી, વાલિંભ! તુઝ મન લૂંટી લીધું?</poem>}}
{{Poem2Open}}
૧૫ કડી સુધી (બારમાસ,૧૦૩-૧૧૭) વિસ્તરતા આવા પ્રશ્નો પછી રાજિમતી છેવટનો પ્રશ્ન કરે છે –
૧૫ કડી સુધી (બારમાસ,૧૦૩-૧૧૭) વિસ્તરતા આવા પ્રશ્નો પછી રાજિમતી છેવટનો પ્રશ્ન કરે છે –
એ એકઈ ગુણ તિહાં નહી હો, રૂપ ન, મધુર ન બોલ,  
{{Poem2Close}}
તુ તુઝ મન કિમ માનીઉં હો, જસુ મુખિ નહીં તંબોલ?
{{center|<poem>એ એકઈ ગુણ તિહાં નહી હો, રૂપ ન, મધુર ન બોલ,  
તુ તુઝ મન કિમ માનીઉં હો, જસુ મુખિ નહીં તંબોલ?</poem>}}
{{Poem2Open}}
આ છેવટના નકારાત્મક પ્રશ્નમાં પણ રસીલી નારીની એક લાક્ષણિક રેખા - મુખમાં તંબોલ - દોરાઈ ગઈ છે તે જોયું? જયવંત- સૂરિનું સૌન્દર્યદર્શન કેટલું પરિપૂર્ણ છે એ આ બતાવે છે.
આ છેવટના નકારાત્મક પ્રશ્નમાં પણ રસીલી નારીની એક લાક્ષણિક રેખા - મુખમાં તંબોલ - દોરાઈ ગઈ છે તે જોયું? જયવંત- સૂરિનું સૌન્દર્યદર્શન કેટલું પરિપૂર્ણ છે એ આ બતાવે છે.
ક્યારેક અનલંકૃત વર્ણન પુણ, એમાંની અ-સામાન્ય વીગતોને કારણે સાક્ષાત્કારક અને પ્રભાવક બને છે. સુલસા યોગિનીનું આ વર્ણન જુઓ :
ક્યારેક અનલંકૃત વર્ણન પુણ, એમાંની અ-સામાન્ય વીગતોને કારણે સાક્ષાત્કારક અને પ્રભાવક બને છે. સુલસા યોગિનીનું આ વર્ણન જુઓ :
આવી સભાઈં યોગિની, પાપિણી અદ્ભુત વેસ,  
{{Poem2Close}}
{{center|<poem>આવી સભાઈં યોગિની, પાપિણી અદ્ભુત વેસ,  
તાડ ત્રીજઉ ભાગ ઊંચી, સિરિ જટાજૂટ કેશ. ૧૫.૧  
તાડ ત્રીજઉ ભાગ ઊંચી, સિરિ જટાજૂટ કેશ. ૧૫.૧  
આંખિ રાતી, ચિપુટ નાશા, લલાટ અંગુલ ચ્યાર,  
આંખિ રાતી, ચિપુટ નાશા, લલાટ અંગુલ ચ્યાર,  
Line 220: Line 241:
વાણહી ચિમિચિમિ કરતી ચરણે, શિષ્યણી પરિવાર,  
વાણહી ચિમિચિમિ કરતી ચરણે, શિષ્યણી પરિવાર,  
ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫
ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫
(ઋષિદત્તા રાસ)
(ઋષિદત્તા રાસ)</poem>}}
  ‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે.
  {{Poem2Open}}
‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે.
માત્ર અંગસૌન્દર્યને નહીં, સમગ્ર વ્યક્તિત્વને આવરી લે એવાં વર્ણનો પણ જયવંતસૂરિની કલમે મળે છે. સરસ્વતીના વર્ણનમાં ‘ચંદ્રકિરણ પરિ ઝલહલઈ, કાય કંતિ અપાર' જેવી આલંકારિક સૌન્દર્ય-રેખાઓ જ કવિ દોરતા નથી, પુસ્તક શુભ ભુજ ચ્યારિ' જેવી સ્વાભાવિક વાસ્તવિક વીગત આપે છે ને એના મનોમય રૂપને, વ્યક્તિત્વપ્રભાવને પણ આલેખે છે :
માત્ર અંગસૌન્દર્યને નહીં, સમગ્ર વ્યક્તિત્વને આવરી લે એવાં વર્ણનો પણ જયવંતસૂરિની કલમે મળે છે. સરસ્વતીના વર્ણનમાં ‘ચંદ્રકિરણ પરિ ઝલહલઈ, કાય કંતિ અપાર' જેવી આલંકારિક સૌન્દર્ય-રેખાઓ જ કવિ દોરતા નથી, પુસ્તક શુભ ભુજ ચ્યારિ' જેવી સ્વાભાવિક વાસ્તવિક વીગત આપે છે ને એના મનોમય રૂપને, વ્યક્તિત્વપ્રભાવને પણ આલેખે છે :
વર્ણમાત્ર વ્યાપી રહીં રે. એક અનેક સ્વભાવિ,  
{{Poem2Close}}
{{center|<poem>વર્ણમાત્ર વ્યાપી રહીં રે. એક અનેક સ્વભાવિ,  
પ્રાણીમાત્ર-મુખપંકજઈ રે, મોટુ તુજ અનુભાવ.  
પ્રાણીમાત્ર-મુખપંકજઈ રે, મોટુ તુજ અનુભાવ.  
શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર,  
શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર,  
જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકારિ.
જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકારિ.
(ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત)
(ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત)</poem>}}
જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી.
{{Poem2Open}}
અલંકારકવિ કહેવા પડે એવી અલંકારસજ્જતા
જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી.<br>
 
'''અલંકારકવિ કહેવા પડે એવી અલંકારસજ્જતા'''
 
જયવંતસૂરિની અલંકારરચનાઓ ઔચિત્ય, અનુરૂપતા, સૌન્દર્ય-સામર્થ્ય-સૂઝ, નૂતનતા, ચમત્કૃતિ, સંકુલતા અને સરલતા, વિદગ્ધતા અને તળપદાપણું, બહુલતા આદિ ગુણોએ ઓપતી છે. બહુલતા તો એવી કે જયવંતસૂરિને અલંકારકવિ કહેવાનું આપણે મન થાય. 'શૃંગાર-
જયવંતસૂરિની અલંકારરચનાઓ ઔચિત્ય, અનુરૂપતા, સૌન્દર્ય-સામર્થ્ય-સૂઝ, નૂતનતા, ચમત્કૃતિ, સંકુલતા અને સરલતા, વિદગ્ધતા અને તળપદાપણું, બહુલતા આદિ ગુણોએ ઓપતી છે. બહુલતા તો એવી કે જયવંતસૂરિને અલંકારકવિ કહેવાનું આપણે મન થાય. 'શૃંગાર-
મંજરી'માં પાતાલસુંદરીના વર્ણનમાં અલંકારોની છોળો ઊડે છે. વિવિધ ઉપમાનોના આશ્રયથી વેણી (કેશપાશ)નું વર્ણન ચાર કડી સુધી, નયનનું દશ કડી સુધી અને સ્તનનું વીસ કડી સુધી વિસ્તરે છે! નયન, સ્તન વગેરેની વાત બીજા અંગની વાત સાથે ગૂંથાઈને આવી હોય તે તો જુદી. પચાસ જેટલી કડી (કડી ૧૫૦૧થી ૧૫૫૦) સુધી વિસ્તરતા આ વર્ણન માટે પણ કવિ તો એમ કહે છે કે 'વર્ણન કહું સંખેવિ.’ કવિની વાત એ રીતે સાચી કહેવાય કે ઘણાં અંગો - ઉંદર, કટિ, જંઘા, ચરણ વગેરે - ને તો એમને આ વર્ણનમાંથી છોડી દેવાં પડ્યાં છે.
મંજરી'માં પાતાલસુંદરીના વર્ણનમાં અલંકારોની છોળો ઊડે છે. વિવિધ ઉપમાનોના આશ્રયથી વેણી (કેશપાશ)નું વર્ણન ચાર કડી સુધી, નયનનું દશ કડી સુધી અને સ્તનનું વીસ કડી સુધી વિસ્તરે છે! નયન, સ્તન વગેરેની વાત બીજા અંગની વાત સાથે ગૂંથાઈને આવી હોય તે તો જુદી. પચાસ જેટલી કડી (કડી ૧૫૦૧થી ૧૫૫૦) સુધી વિસ્તરતા આ વર્ણન માટે પણ કવિ તો એમ કહે છે કે 'વર્ણન કહું સંખેવિ.’ કવિની વાત એ રીતે સાચી કહેવાય કે ઘણાં અંગો - ઉંદર, કટિ, જંઘા, ચરણ વગેરે - ને તો એમને આ વર્ણનમાંથી છોડી દેવાં પડ્યાં છે.
કવિના ઉપમાન-આયોજનમાં કેવાં વૈવિધ્ય, વિદગ્ધતા, ચમત્કૃતિ, નૂતનતા અને સંકુલ રચનારીતિ હોય છે તે કેટલાંક ઉદાહરણોથી જોઈએ. પહેલાં પાતાલસુંદરીની વેણી(ચોટલા)નું વર્ણન :
કવિના ઉપમાન-આયોજનમાં કેવાં વૈવિધ્ય, વિદગ્ધતા, ચમત્કૃતિ, નૂતનતા અને સંકુલ રચનારીતિ હોય છે તે કેટલાંક ઉદાહરણોથી જોઈએ. પહેલાં પાતાલસુંદરીની વેણી(ચોટલા)નું વર્ણન :
ત્રિભુવન જીતૂં રૂપગુણિ, તેહ ભણી મયણેણ,  
{{Poem2Close}}
{{center|<poem>ત્રિભુવન જીતૂં રૂપગુણિ, તેહ ભણી મયણેણ,  
ખાંડુ ઉઘાડઉં દીઉં, ગોરી વેણિછલેણ. ૧૫૦૨  
ખાંડુ ઉઘાડઉં દીઉં, ગોરી વેણિછલેણ. ૧૫૦૨  
ગોરી ચંદનછોડ જિમ, વેધવિલૂધા નાગ,  
ગોરી ચંદનછોડ જિમ, વેધવિલૂધા નાગ,  
Line 240: Line 267:
ત્રિભુવન રૂપિ હરાવીઉં, પ્રાણ ન ચલ્લઈ કેણ. ૧૫૦૪  
ત્રિભુવન રૂપિ હરાવીઉં, પ્રાણ ન ચલ્લઈ કેણ. ૧૫૦૪  
ગોરી ગોર-થોર-થણિં, સોહઈ વેણીદંડ,  
ગોરી ગોર-થોર-થણિં, સોહઈ વેણીદંડ,  
અમીયકુંભ દોઈ રાખવા, જાણે સર્પ્પ પ્રચંડ. ૧૫૦૫  
અમીયકુંભ દોઈ રાખવા, જાણે સર્પ્પ પ્રચંડ. ૧૫૦૫</poem>}}
{{Poem2Open}}
ગોરીની વેણીને ઉઘાડી તલવાર, નાગ અને ચમરભાર સાથે અહીં, સરખાવવામાં આવેલ છે. નાગનું ઉપમાન બે વાર વપરાયું છે પણ બન્ને પ્રયોગો ભિન્ન છે. એકમાં ચંદનછોડને વળગેલા નાગની કલ્પના છે. બીજામાં અમીકુંભને રક્ષવા રહેલા સર્પની કલ્પના છે. આ બન્ને ઉદાહરણોમાં પરસ્પરાશ્રિત એકથી વધુ અલંકારોની સંકુલ યોજના છે એ પણ જોઈ શકાશે. પહેલા ઉદાહરણમાં ગોરીને ચંદનછોડ તરીકે ને સેંથા પરના ચાકને નાગના મણિ તરીકે કલ્પવામાં આવેલ છે, બીજામાં ગૌર પુષ્ટ સ્તનને અમીકુંભ તરીકે કલ્પવામાં આવ્યા છે. ગોરીને ચંપાના છોડ સાથે સરખાવવાનું વારંવાર થતું હોય છે, પણ ચંદનછોડ સાથે સરખાવવાનું ઓછું જડે છે તેથી એમાં તાજગીનો અનુભવ થાય છે. પહેલા ઉદાહરણમાં સંકરાલંકારની યોજના છે એમ પણ કહેવાય કેમકે ‘ગોરી ચંપકછોડ જિમ' એ ઉપમા છે, 'મણિ-ચાક' એ રૂપક છે, તો 'વેણીછલિ નાગ' એ ઉત્પ્રેક્ષા કે રૂપક છે.
ગોરીની વેણીને ઉઘાડી તલવાર, નાગ અને ચમરભાર સાથે અહીં, સરખાવવામાં આવેલ છે. નાગનું ઉપમાન બે વાર વપરાયું છે પણ બન્ને પ્રયોગો ભિન્ન છે. એકમાં ચંદનછોડને વળગેલા નાગની કલ્પના છે. બીજામાં અમીકુંભને રક્ષવા રહેલા સર્પની કલ્પના છે. આ બન્ને ઉદાહરણોમાં પરસ્પરાશ્રિત એકથી વધુ અલંકારોની સંકુલ યોજના છે એ પણ જોઈ શકાશે. પહેલા ઉદાહરણમાં ગોરીને ચંદનછોડ તરીકે ને સેંથા પરના ચાકને નાગના મણિ તરીકે કલ્પવામાં આવેલ છે, બીજામાં ગૌર પુષ્ટ સ્તનને અમીકુંભ તરીકે કલ્પવામાં આવ્યા છે. ગોરીને ચંપાના છોડ સાથે સરખાવવાનું વારંવાર થતું હોય છે, પણ ચંદનછોડ સાથે સરખાવવાનું ઓછું જડે છે તેથી એમાં તાજગીનો અનુભવ થાય છે. પહેલા ઉદાહરણમાં સંકરાલંકારની યોજના છે એમ પણ કહેવાય કેમકે ‘ગોરી ચંપકછોડ જિમ' એ ઉપમા છે, 'મણિ-ચાક' એ રૂપક છે, તો 'વેણીછલિ નાગ' એ ઉત્પ્રેક્ષા કે રૂપક છે.
અન્ય અલંકારરચનાઓ પણ જુઓ :  
અન્ય અલંકારરચનાઓ પણ જુઓ :
પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ,  
{{Poem2Close}}
{{center|<poem>પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ,  
નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ.
નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ.
(સીમંધરસ્વામી લેખ)
(સીમંધરસ્વામી લેખ)</poem>}}
{{Poem2Open}}
આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે.
આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે.
શ્રાવણ સંજોગી માસ કિ ભુઈં હરિયાલીઆ રે,  
{{Poem2Close}}
{{center|<poem>શ્રાવણ સંજોગી માસ કિ ભુઈં હરિયાલીઆ રે,  
ચોલીચરણા નીલ કિ પહિરઈ યું બાલીયા રે. ૪  
ચોલીચરણા નીલ કિ પહિરઈ યું બાલીયા રે. ૪  
પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે,  
પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે,  
પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫
પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫
(નેમિનાથરાજિમતી બારમાસ)
(નેમિનાથરાજિમતી બારમાસ)</poem>}}
{{Poem2Open}}
વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે.
વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે.
તાપવ્યું સીસું તિમ ઉસીસું.
{{Poem2Close}}
(બારમાસ, ૪૫)
{{center|<poem>તાપવ્યું સીસું તિમ ઉસીસું.
(બારમાસ, ૪૫)</poem>}}
{{Poem2Open}}
આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને ‘સીસું - ઉસીસું' એ શબ્દયોજનામાં યમક, એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર.
આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને ‘સીસું - ઉસીસું' એ શબ્દયોજનામાં યમક, એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર.
વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ,  
{{Poem2Close}}
{{center|<poem>વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ,  
પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧
પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧
(શૃંગારમંજરી)
(શૃંગારમંજરી)</poem>}}
આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને 'વંકિમ' (સુકવિવચંન પરત્વે 'વક્રતાપૂર્ણ', નુપૂર પરત્વે 'વાંકા ઘાટનાં') તથા 'સુવન્નમય' (સુકવિવચન પરત્વે 'સુંદર વર્ણો - અક્ષરોવાળાં’, નુપૂર પરત્વે ‘સોનાનાં') એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે.  
{{Poem2Open}}
ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ,  
આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને 'વંકિમ' (સુકવિવચંન પરત્વે 'વક્રતાપૂર્ણ', નુપૂર પરત્વે 'વાંકા ઘાટનાં') તથા 'સુવન્નમય' (સુકવિવચન પરત્વે 'સુંદર વર્ણો - અક્ષરોવાળાં’, નુપૂર પરત્વે ‘સોનાનાં') એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે.
{{Poem2Close}}
{{center|<poem>ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ,  
તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧  
તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧  
(શૃંગારમંજરી)
(શૃંગારમંજરી)</poem>}}
અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે.  
{{Poem2Open}}
બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય,  
અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે.
{{Poem2Close}}
{{center|<poem>બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય,  
તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬  
તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬  
(શૃંગારમંજરી)
(શૃંગારમંજરી)</poem>}}
‘બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે’ વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને 'એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે’ એ ઉત્પ્રેક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે.  
{{Poem2Open}}
ચંદુ બીહતુ રાહુથી, ગોરી-મુહિ કીઉ વાસ,  
‘બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે’ વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને 'એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે’ એ ઉત્પ્રેક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે.
{{Poem2Close}}
{{Block center|<poem>ચંદુ બીહતુ રાહુથી, ગોરી-મુહિ કીઉ વાસ,  
પ્રીતિવિશેષઈ હરિણલુ, રાખિઉ નયણાં પાસિ. ૧૫૨૨
પ્રીતિવિશેષઈ હરિણલુ, રાખિઉ નયણાં પાસિ. ૧૫૨૨
(શૃંગારમંજરી)
(શૃંગારમંજરી)</poem>}}
{{Poem2Open}}
અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને ‘ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે. રાહુથી બીતા ચંદ્રની ઉત્પ્રેક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે.
અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને ‘ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે. રાહુથી બીતા ચંદ્રની ઉત્પ્રેક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે.
સવિ અક્ષર હીરે જડ્યા, લેખ અમૂલિક એહ રે,  
{{Poem2Close}}
{{Block center|<poem>સવિ અક્ષર હીરે જડ્યા, લેખ અમૂલિક એહ રે,  
વેધકમુખિ તંબોલડુ, મનરીઝવણું એહ રે.  
વેધકમુખિ તંબોલડુ, મનરીઝવણું એહ રે.  
(સીમંધરસ્વામી લેખ, ૩૬)
(સીમંધરસ્વામી લેખ, ૩૬)</poem>}}
{{Poem2Open}}
હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ (પત્ર) પ્રિયતમના મનને રીઝવનાર છે - રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. 'વેધકમુખિ તંબોલડુ' આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે!
હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ (પત્ર) પ્રિયતમના મનને રીઝવનાર છે - રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. 'વેધકમુખિ તંબોલડુ' આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે!
કેટલીક નજાકતભરી, મુલાયમ કલ્પનાઓ વ્યક્ત કરતી અલંકારરચનાઓ પણ જયવંતસૂરિ પાસેથી મળે છે. સ્થૂલિભદ્રના આગમને હર્ષરોમાંચિત થતી કોશાનું વર્ણન કવિએ એમ કહીને કર્યું છે કે ‘કુંપલ મેહલી રે દેહ’ (ગીતસંગ્રહ-૩૩). યૌવનને મઘમઘતી મંજરી રૂપે કવિ કલ્પે છે (સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ, ૩૦) અને ઋષિદત્તાને જાતિકુસમ પરિ… સુકુમાલ શરીરા' તરીકે વર્ણવે છે (૨૨.૧૮). સ્ત્રીશરીરની સુકુમારતા (અને સુરભિતા) દર્શાવવા જાઈના ફૂલની કલ્પના અર્થપૂર્ણ ને અનોખી છે.
કેટલીક નજાકતભરી, મુલાયમ કલ્પનાઓ વ્યક્ત કરતી અલંકારરચનાઓ પણ જયવંતસૂરિ પાસેથી મળે છે. સ્થૂલિભદ્રના આગમને હર્ષરોમાંચિત થતી કોશાનું વર્ણન કવિએ એમ કહીને કર્યું છે કે ‘કુંપલ મેહલી રે દેહ’ (ગીતસંગ્રહ-૩૩). યૌવનને મઘમઘતી મંજરી રૂપે કવિ કલ્પે છે (સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ, ૩૦) અને ઋષિદત્તાને જાતિકુસમ પરિ… સુકુમાલ શરીરા' તરીકે વર્ણવે છે (૨૨.૧૮). સ્ત્રીશરીરની સુકુમારતા (અને સુરભિતા) દર્શાવવા જાઈના ફૂલની કલ્પના અર્થપૂર્ણ ને અનોખી છે.
અલંકાર જ નહીં, અલંકારાવલિ - સાદૃશ્યોની હારમાળા પણ આ કવિ યોજે છે :
અલંકાર જ નહીં, અલંકારાવલિ - સાદૃશ્યોની હારમાળા પણ આ કવિ યોજે છે :
કેસરી સમરિ, ભુઅંગમખેલન, સાયર બાંહિ તરીજઈ,  
{{Poem2Close}}
{{Block center|<poem>કેસરી સમરિ, ભુઅંગમખેલન, સાયર બાંહિ તરીજઈ,  
જાંણે મંદર મસ્તકિ તોલિઉ, જઉ સુધ પ્રીતિ પલીજઈ. ૯૦  
જાંણે મંદર મસ્તકિ તોલિઉ, જઉ સુધ પ્રીતિ પલીજઈ. ૯૦  
(શુદ્ધ પ્રીતિ નિભાવવી એ સિંહ સાથે યુદ્ધ કરવું, નાગ સાથે ખેલવું,  
(શુદ્ધ પ્રીતિ નિભાવવી એ સિંહ સાથે યુદ્ધ કરવું, નાગ સાથે ખેલવું,  
Line 285: Line 330:
ઘરવાસ ચંચલ કામિનીનઉ, નીર માંહિ લીહડી,  
ઘરવાસ ચંચલ કામિનીનઉ, નીર માંહિ લીહડી,  
આકઈંધણ, ધાડિ સઈની, વાડિ જવાસા તણી,  
આકઈંધણ, ધાડિ સઈની, વાડિ જવાસા તણી,  
અસાર એ સંસાર તિણિ પરિ, મૂઢ મનિ માયા ઘણી. ૩૮.૨
અસાર એ સંસાર તિણિ પરિ, મૂઢ મનિ માયા ઘણી. ૩૮.૨</poem>}}
{{Poem2Open}}
સંસારસુખની ચંચલતા - ક્ષણિકતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાંતમાલામાં નટનો વૈરાગ, અને સંસારની અસારતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાતમાલામાં સઈની ધાડ (દરજીઓએ પોતાનાં ઓજારો સાથે કરેલું આક્રમણ કેવું પોલું હતું તેની એક બોધકથા છે) — એ બે કેવાં લોકવ્યવહારગત પણ માર્મિક દૃષ્ટાંતો છે!
સંસારસુખની ચંચલતા - ક્ષણિકતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાંતમાલામાં નટનો વૈરાગ, અને સંસારની અસારતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાતમાલામાં સઈની ધાડ (દરજીઓએ પોતાનાં ઓજારો સાથે કરેલું આક્રમણ કેવું પોલું હતું તેની એક બોધકથા છે) — એ બે કેવાં લોકવ્યવહારગત પણ માર્મિક દૃષ્ટાંતો છે!
પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રેહ,  
{{Poem2Close}}
{{Block center|<poem>પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રેહ,  
ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે.
ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે.
(નેમિજિન સ્તવન, ૩૨)
(નેમિજિન સ્તવન, ૩૨)</poem>}}
{{Poem2Open}}
સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે — પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે.  
સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે — પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે.  
પ્રશિષ્ટ વિદગ્ધ અલંકારરચનાની નિપુણતા ધરાવનાર આ કવિ પાસેથી તળપદા જીવનમાંથી આવેલા સરળ, સોંસરાપણાના ગુણવાળા, સદ્યોગમ્ય, તાજગીભર્યા અલંકારો પણ વારંવાર મળે છે એ ઘણું હૃદ્ય લાગે છે :
પ્રશિષ્ટ વિદગ્ધ અલંકારરચનાની નિપુણતા ધરાવનાર આ કવિ પાસેથી તળપદા જીવનમાંથી આવેલા સરળ, સોંસરાપણાના ગુણવાળા, સદ્યોગમ્ય, તાજગીભર્યા અલંકારો પણ વારંવાર મળે છે એ ઘણું હૃદ્ય લાગે છે :
નિતંબથલી પહુલી જિમ થાલી.
{{Poem2Close}}
{{Block center|<poem>નિતંબથલી પહુલી જિમ થાલી.
(નેમિજિન સ્તવન, ૧૯)
(નેમિજિન સ્તવન, ૧૯)
સગપણ હુઈ તુ ઢાંકીઈ રે પ્રીતિ ન ઢાંકી જાયો,  
સગપણ હુઈ તુ ઢાંકીઈ રે પ્રીતિ ન ઢાંકી જાયો,  
Line 307: Line 356:
(નેમિનાથ-રાજિમતી બારમાસ)
(નેમિનાથ-રાજિમતી બારમાસ)
વીવાહ વીતઈ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦
વીવાહ વીતઈ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦
(સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ)
(સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ)</poem>}}
{{Poem2Open}}
વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. 'ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મનોરમ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯-૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે - વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વડે મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવા વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે.
વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. 'ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મનોરમ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯-૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે - વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વડે મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવા વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે.
અલંકારનું બળ કવિને ઠેરઠેર કામિયાબ નીવડ્યું છે - વર્ણનોમાં, મનોભાવનિરૂપણોમાં, સુભાષિતોમાં, બોધવચનોમાં. સુભાષિતો તો દૃષ્ટાંતોથી ઉભરાય છે ને બોધવચનોમાં પણ કેટલીક વાર સમુચિત દૃષ્ટાંતનું સામર્થ્ય ઉમેરાયું છે. જયવંતસૂરિની અલંકારસજ્જતા અસાધારણ ભાસે છે.  
અલંકારનું બળ કવિને ઠેરઠેર કામિયાબ નીવડ્યું છે - વર્ણનોમાં, મનોભાવનિરૂપણોમાં, સુભાષિતોમાં, બોધવચનોમાં. સુભાષિતો તો દૃષ્ટાંતોથી ઉભરાય છે ને બોધવચનોમાં પણ કેટલીક વાર સમુચિત દૃષ્ટાંતનું સામર્થ્ય ઉમેરાયું છે. જયવંતસૂરિની અલંકારસજ્જતા અસાધારણ ભાસે છે.  
Line 313: Line 363:
જયવંતસૂરિને સર્વ પ્રકારનાં કવિકૌશલ માટે આકર્ષણ છે અને એમને એના પર પ્રભુત્વ પણ છે. એટલે એમણે શબ્દાલંકારની શોભાનો પણ ઘણી વાર આશ્રય લીધો છે. વર્ણાનુપ્રાસ મધ્યકાલીન કવિતાને સહજ છે એમ જયવંતસૂરિને પણ છે. એના દાખલા તો જોઈએ તેટલા આપી શકાય. નવાઈભર્યું એ લાગે છે કે એમણે કડીઓ સુધી એક વર્ણના અનુપ્રાસને લંબાવવાના સ્થૂળ ચાતુર્યમાં પણ રસ લીધો છે (શૃંગારમંજરી, ૧૫૬૧-૬૬). અલબત્ત, આવું ક્વચિત જ થયું છે અને એમાં કોઈકોઈ શબ્દ અન્ય વર્ણથી આરંભાતા આવવા દઈને આ રીતિને એમણે બાલિશ થઈ જતી બચાવી છે. લંબાયેલો વર્ણાનુપ્રાસ સ્વાભાવિકતાથી સિદ્ધ થયાના પણ દાખલા મળે છે. આ પૂર્વે આપણે નોંધેલા નારીસૌન્દર્યના પરોક્ષ વર્ણનના ખંડમાં ‘કઈ કલકંઠી કોમલ કંઠિઈ કાંઈ કામણ કીધું' એ પંક્તિમાં (બારમાસ) દીર્ઘ વર્ણાનુપ્રાસ કેવી સ્વાભાવિકતાથી આવી ગયો છે!
જયવંતસૂરિને સર્વ પ્રકારનાં કવિકૌશલ માટે આકર્ષણ છે અને એમને એના પર પ્રભુત્વ પણ છે. એટલે એમણે શબ્દાલંકારની શોભાનો પણ ઘણી વાર આશ્રય લીધો છે. વર્ણાનુપ્રાસ મધ્યકાલીન કવિતાને સહજ છે એમ જયવંતસૂરિને પણ છે. એના દાખલા તો જોઈએ તેટલા આપી શકાય. નવાઈભર્યું એ લાગે છે કે એમણે કડીઓ સુધી એક વર્ણના અનુપ્રાસને લંબાવવાના સ્થૂળ ચાતુર્યમાં પણ રસ લીધો છે (શૃંગારમંજરી, ૧૫૬૧-૬૬). અલબત્ત, આવું ક્વચિત જ થયું છે અને એમાં કોઈકોઈ શબ્દ અન્ય વર્ણથી આરંભાતા આવવા દઈને આ રીતિને એમણે બાલિશ થઈ જતી બચાવી છે. લંબાયેલો વર્ણાનુપ્રાસ સ્વાભાવિકતાથી સિદ્ધ થયાના પણ દાખલા મળે છે. આ પૂર્વે આપણે નોંધેલા નારીસૌન્દર્યના પરોક્ષ વર્ણનના ખંડમાં ‘કઈ કલકંઠી કોમલ કંઠિઈ કાંઈ કામણ કીધું' એ પંક્તિમાં (બારમાસ) દીર્ઘ વર્ણાનુપ્રાસ કેવી સ્વાભાવિકતાથી આવી ગયો છે!
અંત્યાનુપ્રાસ એ તો મધ્યકાલીન કવિતાનું અનિવાર્ય લક્ષણ છે. પણ જયવંતસૂરિ એમાં સવિશેષ કૌશલ બતાવે છે. પંક્તિઓ સુધી એક જ પ્રાસ એ યોજે છે - 'કાલી' ‘અણિયાલી’ એમ ‘આલી'નો પ્રાસ એમણે ૨૯ ચરણ સુધી ચલાવ્યો છે! (નેમિજિન સ્તવન, ૧૭-૨૧); પ્રાસસાંકળી રચે છે ને પંક્તિ-અંતર્ગત ત્રણચાર પ્રાસશબ્દો પણ દાખલ કરે છે –
અંત્યાનુપ્રાસ એ તો મધ્યકાલીન કવિતાનું અનિવાર્ય લક્ષણ છે. પણ જયવંતસૂરિ એમાં સવિશેષ કૌશલ બતાવે છે. પંક્તિઓ સુધી એક જ પ્રાસ એ યોજે છે - 'કાલી' ‘અણિયાલી’ એમ ‘આલી'નો પ્રાસ એમણે ૨૯ ચરણ સુધી ચલાવ્યો છે! (નેમિજિન સ્તવન, ૧૭-૨૧); પ્રાસસાંકળી રચે છે ને પંક્તિ-અંતર્ગત ત્રણચાર પ્રાસશબ્દો પણ દાખલ કરે છે –
* નિતંબથલી પહુલી જિમ થાલી, કાલી તનુરોમાલી. (૧૯)  
{{Poem2Close}}
* મનિ હરખિ નેમિરૂપ નિહાલી, વાલી વાલી બાલી. (૨૧)
{{Block center|<poem>* નિતંબથલી પહુલી જિમ થાલી, કાલી તનુરોમાલી. (૧૯)  
* મનિ હરખિ નેમિરૂપ નિહાલી, વાલી વાલી બાલી. (૨૧)</poem>}}
{{Poem2Open}}
આ વર્ણનમાં 'આલી'ના અંત્યાનુપ્રાસ ઉપરાંત ‘આંખડલી’ ‘બાંહડલી' ‘મેહલી’ 'અંગુલી' ‘પહુલી' જેવા ‘લી’કારાન્ત અને 'કાજલ’ ‘કોયલ' ‘કુંભસ્થલ' ‘મયગલ' ‘મદભીંભલ' જેવા 'લ'કારાન્ત શબ્દોનું પ્રાચુર્ય આપણા કાનને ભરી દેતો રણકાર ઊભો કરે છે.
આ વર્ણનમાં 'આલી'ના અંત્યાનુપ્રાસ ઉપરાંત ‘આંખડલી’ ‘બાંહડલી' ‘મેહલી’ 'અંગુલી' ‘પહુલી' જેવા ‘લી’કારાન્ત અને 'કાજલ’ ‘કોયલ' ‘કુંભસ્થલ' ‘મયગલ' ‘મદભીંભલ' જેવા 'લ'કારાન્ત શબ્દોનું પ્રાચુર્ય આપણા કાનને ભરી દેતો રણકાર ઊભો કરે છે.
યમકરચનામાં પણ જયવંતસૂરિએ ઘણો રસ લીધો છે. ‘તાપવ્યું સીસું તિમ ઉસીસું' જેવી સાહજિક યમકરચનાઓ એમને હાથે થઈ છે તે ઉપરાંત ઉપરાઉપરી યમકરચના એમણે કરી છે-
યમકરચનામાં પણ જયવંતસૂરિએ ઘણો રસ લીધો છે. ‘તાપવ્યું સીસું તિમ ઉસીસું' જેવી સાહજિક યમકરચનાઓ એમને હાથે થઈ છે તે ઉપરાંત ઉપરાઉપરી યમકરચના એમણે કરી છે-
ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઈ,  
{{Poem2Close}}
{{Block center|<poem>ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઈ,  
ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી.
ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી.
(સ્થૂલિભદ્રકોશા ફાગ, ૯)  
(સ્થૂલિભદ્રકોશા ફાગ, ૯)</poem>}}
{{Poem2Open}}
'ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, (જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચપાંચ શબ્દો સુધી વિસ્તરતી યમકયોજના પણ એમણે કરી છે. જુઓ :
'ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, (જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચપાંચ શબ્દો સુધી વિસ્તરતી યમકયોજના પણ એમણે કરી છે. જુઓ :
કોયલડી કુહુ કુહુ કરી કોઈલિ ડીલિ લગાઈ  
{{Poem2Close}}
{{Block center|<poem>કોયલડી કુહુ કુહુ કરી કોઈલિ ડીલિ લગાઈ  
મદમસ્ત માનિની પરિહરી, કોઈ લડી ઇણિ સમઈ જાઈ? ૬૧
મદમસ્ત માનિની પરિહરી, કોઈ લડી ઇણિ સમઈ જાઈ? ૬૧
મેહકી આ રતિ આરતિ આવઈ મોરડી રે,  
મેહકી આ રતિ આરતિ આવઈ મોરડી રે,  
Line 327: Line 382:
ખિનિ ખિનિ તુહૂંની આરતિ બપીહા દેતુ હઈ રે,  
ખિનિ ખિનિ તુહૂંની આરતિ બપીહા દેતુ હઈ રે,  
પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરઈ રે. ૯
પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરઈ રે. ૯
(બારમાસ)
(બારમાસ)</poem>}}
{{Poem2Open}}
શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષા-શબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી.
શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષા-શબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી.
કવિએ ચરણસાંકળીની શોભા ઊભી કરેલી છે એની પણ અહીં જ નોંધ લઈએ. ચંદ્રાવળાની એ સ્વરૂપગત વિશેષતા છે એટલે 'સીમંધર ચંદ્રાઉલા'માં તો એ સર્વત્ર હોય. પણ આ સિવાય 'નેમિનાથ રાજિમતી બારમાસ'ના ઉત્તરાર્ધમાં કવિએ બધે જ ચરણસાંકળી યોજી છે. પૂર્વાર્ધના બાર માસના વર્ણનમાં વિશિષ્ટ રીતે ચરણસાંકળી સાધી છે. દેશીનું પહેલું ચરણ ને ત્રુટકનું પહેલું ચરણ સમાન હોય છે. જેમકે,
કવિએ ચરણસાંકળીની શોભા ઊભી કરેલી છે એની પણ અહીં જ નોંધ લઈએ. ચંદ્રાવળાની એ સ્વરૂપગત વિશેષતા છે એટલે 'સીમંધર ચંદ્રાઉલા'માં તો એ સર્વત્ર હોય. પણ આ સિવાય 'નેમિનાથ રાજિમતી બારમાસ'ના ઉત્તરાર્ધમાં કવિએ બધે જ ચરણસાંકળી યોજી છે. પૂર્વાર્ધના બાર માસના વર્ણનમાં વિશિષ્ટ રીતે ચરણસાંકળી સાધી છે. દેશીનું પહેલું ચરણ ને ત્રુટકનું પહેલું ચરણ સમાન હોય છે. જેમકે,
દેશી
{{Poem2Close}}
{{Block center|<poem>દેશી
પોસિ સોસ જ અતિઘણઉ, પીઉ વિણ કિસ્યુ રે રંગરોલ રે?  
પોસિ સોસ જ અતિઘણઉ, પીઉ વિણ કિસ્યુ રે રંગરોલ રે?  
ભોજન તુ ભાવઈ નહી, કેસર કુસુમ તંબોલ રે, ૪૩
ભોજન તુ ભાવઈ નહી, કેસર કુસુમ તંબોલ રે, ૪૩
ત્રુટક
ત્રુટક
અતિઘણઉ સોસ જ પોષ માસિઈ, પ્રીતિ સાલઈ પાછિલી,  
અતિઘણઉ સોસ જ પોષ માસિઈ, પ્રીતિ સાલઈ પાછિલી,  
વલવલઈ બાલા વિરહ-જાલા, નીર વિણ જિમ માછિલી. ૪૪  
વલવલઈ બાલા વિરહ-જાલા, નીર વિણ જિમ માછિલી. ૪૪</poem>}} <br>
પદ્ય, ગાન અને રાગનો રસ
 
{{Poem2Open}}
'''પદ્ય, ગાન અને રાગનો રસ'''
ચરણસાંકળી એ એક રીતે પદ્યબંધનો ભાગ બને છે. પદ્યબંધ-કૌશલ મધ્યકાલીન કવિઓને સહજ હતું અને વિવિધ પદ્યબંધોની હથોટી ઘણા કવિઓ બતાવે છે. જયવંતસૂરિએ દુહા, યમકસાંકળીવાળા દુહા (જે બન્ને 'ફાગ' કે 'ચાલ' તરીકે ઘણી વાર ઓળખાવાય છે), તોટક, 'કાવ્ય'ને, નામે ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનો બનેલો ચંદ્ર છંદ, હરિગીત, સવૈયા, સોરઠા, ઉધોર, ચોપાઈ તથા અનેક દેશીઓ-ઢાળોનો ઉપયોગ કર્યો છે અને ચંદ્રાવળા જેવો કાવ્યબંધ પણ પ્રયોજ્યો છે. એમના પદ્યબંધના સવિશેષ કૌશલનો ખ્યાલ એ પરથી આવશે કે 'ઋષિદત્તા રાસ'માં ૩૭ જેટલી દેશીઓનાં નામ મળે છે તેમાં ભાગ્યે જ કોઈ પુનરાવર્તિત થાય છે. કેટલીક આકર્ષક પઘછટાઓ પણ જોવા મળે છે. નીચેની અઢીઆની દેશી (ઋષિદત્તા રાસ, ઢાળ ૩) એનાં અઢી ચરણ ને ત્રણ પ્રાસસ્થાનને કારણે ધ્યાન ખેંચે છે :
ચરણસાંકળી એ એક રીતે પદ્યબંધનો ભાગ બને છે. પદ્યબંધ-કૌશલ મધ્યકાલીન કવિઓને સહજ હતું અને વિવિધ પદ્યબંધોની હથોટી ઘણા કવિઓ બતાવે છે. જયવંતસૂરિએ દુહા, યમકસાંકળીવાળા દુહા (જે બન્ને 'ફાગ' કે 'ચાલ' તરીકે ઘણી વાર ઓળખાવાય છે), તોટક, 'કાવ્ય'ને, નામે ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનો બનેલો ચંદ્ર છંદ, હરિગીત, સવૈયા, સોરઠા, ઉધોર, ચોપાઈ તથા અનેક દેશીઓ-ઢાળોનો ઉપયોગ કર્યો છે અને ચંદ્રાવળા જેવો કાવ્યબંધ પણ પ્રયોજ્યો છે. એમના પદ્યબંધના સવિશેષ કૌશલનો ખ્યાલ એ પરથી આવશે કે 'ઋષિદત્તા રાસ'માં ૩૭ જેટલી દેશીઓનાં નામ મળે છે તેમાં ભાગ્યે જ કોઈ પુનરાવર્તિત થાય છે. કેટલીક આકર્ષક પઘછટાઓ પણ જોવા મળે છે. નીચેની અઢીઆની દેશી (ઋષિદત્તા રાસ, ઢાળ ૩) એનાં અઢી ચરણ ને ત્રણ પ્રાસસ્થાનને કારણે ધ્યાન ખેંચે છે :
ઇણિ અવસરિ નગરી કાબેરી, અમરપુરીથી એ અધિકેરી, સોભા જસ બહુતેરી.
ઇણિ અવસરિ નગરી કાબેરી, અમરપુરીથી એ અધિકેરી, સોભા જસ બહુતેરી.
શબ્દ કે શબ્દસમૂહના પુનરાવર્તન દ્વારા ભાવને ઘૂંટતા પદ્યબંધો પણ સાંપડે છે :
શબ્દ કે શબ્દસમૂહના પુનરાવર્તન દ્વારા ભાવને ઘૂંટતા પદ્યબંધો પણ સાંપડે છે :
* જોઉ વિષમ સનેહડુ રે, તે તુ નવિ ગણઈ ગણઇ મરણનુ સંચ કિ,  
{{Poem2Close}}
{{Block center|<poem>* જોઉ વિષમ સનેહડુ રે, તે તુ નવિ ગણઈ ગણઇ મરણનુ સંચ કિ,  
માંણસ વેધવિલૂધડઉ રે, તે તુ નવ નવ કરઈ પ્રપંચ કિ. ૧૭૮૦
માંણસ વેધવિલૂધડઉ રે, તે તુ નવ નવ કરઈ પ્રપંચ કિ. ૧૭૮૦
* આવીઉ આષાઢ કિ વાદલ વાવરિયા રે વાવરિયા રે,  
* આવીઉ આષાઢ કિ વાદલ વાવરિયા રે વાવરિયા રે,  
Line 351: Line 411:
ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક,
ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક,
હયગયપાયક, પરિવરિઉ એ. ૧૨૫૩
હયગયપાયક, પરિવરિઉ એ. ૧૨૫૩
(શૃંગારમંજરી)
(શૃંગારમંજરી)</poem>}}
{{Poem2Open}}
બીજા ઉદાહરણમાં શબ્દપુનરાવર્તન વરસતી મેઘઝડીના વાતાવરણને અને ત્રીજા ઉદાહરણમાં શબ્દસમૂહનું પુનરાવર્તન તથા ચતુભંગી પઘછટા સૈન્યની કૂચના વર્ણનને પોષક બની રહે છે.
બીજા ઉદાહરણમાં શબ્દપુનરાવર્તન વરસતી મેઘઝડીના વાતાવરણને અને ત્રીજા ઉદાહરણમાં શબ્દસમૂહનું પુનરાવર્તન તથા ચતુભંગી પઘછટા સૈન્યની કૂચના વર્ણનને પોષક બની રહે છે.
ધ્રુવાયોજના પદ્યબંધનો એક અગત્યનો ભાગ છે. પઘલયને એ ચોક્કસ પ્રકારનો લટકો અર્પે છે. ઉપરનાંમાંથી પહેલાં બે ઉદાહરણોમાં ધ્રુવાવૈચિત્ર્ય જોયું? પંક્તિ—અંતર્ગત ને પંક્ત્યંતે એમ બે-બે ધ્રુવાઓ છે- ‘રે તે તુ' અને 'કિ' તથા 'કિ' 'રે' ને 'રે'. ‘ઋષિદત્તા રાસ'ની તેરમી ઢાળની નીચેની ધ્રુવાયોજના ભાલણથી માંડીને અનેક કવિઓએ પ્રયોજેલી 'સુણ સુંદરી રે'- ‘ઘેલી કોણે કરી રે' પ્રકારની એકાંતર આવતાં ચરણોવાળી ધ્રુવાની યાદ અપાવશે :
ધ્રુવાયોજના પદ્યબંધનો એક અગત્યનો ભાગ છે. પઘલયને એ ચોક્કસ પ્રકારનો લટકો અર્પે છે. ઉપરનાંમાંથી પહેલાં બે ઉદાહરણોમાં ધ્રુવાવૈચિત્ર્ય જોયું? પંક્તિ—અંતર્ગત ને પંક્ત્યંતે એમ બે-બે ધ્રુવાઓ છે- ‘રે તે તુ' અને 'કિ' તથા 'કિ' 'રે' ને 'રે'. ‘ઋષિદત્તા રાસ'ની તેરમી ઢાળની નીચેની ધ્રુવાયોજના ભાલણથી માંડીને અનેક કવિઓએ પ્રયોજેલી 'સુણ સુંદરી રે'- ‘ઘેલી કોણે કરી રે' પ્રકારની એકાંતર આવતાં ચરણોવાળી ધ્રુવાની યાદ અપાવશે :
કનકરથ પૂછઈ તદા, સુણ સુંદરી રે,  
{{Poem2Close}}
સુકીલીણી ગુણ જાંણિ, વાત કહઉ ખરી રે.
{{Block center|<poem>કનકરથ પૂછઈ તદા, સુણ સુંદરી રે,  
આ ધ્રુવાયોજના કનકરથનાં ઉત્સુકતા, આગ્રહ, અનુનયને ઉઠાવ આપે છે. 'શૃંગારમંજરી'માં અણખિયાં (૧૧૪૬-૧૧૫૦)માં 'કહુ સખી કિમ અણખિ ન આવઈ’ એ બધી કડીમાં આવતું ચોથું ચરણ ઉદ્દિષ્ટ ભાવને ઘૂંટે છે. 'ઋષિદત્તા રાસ'માં એક કે વધુ ચરણ ધ્રુવા તરીકે યોજાયેલ છે ત્યાં એ કેન્દ્રીય ભાવ-અર્થને ધારણ કરનાર હોય છે. જેમકે કનકરથની ઋષિદત્તાને મળવાની તરસને નિરૂપતી ૩૪મી ઢાળમાં ‘સલૂંણા સાથી કો મુઝ મેલઈ તાસ, હું તઉ તેહનઉ ભવિભવિ દાસ' એ આખી પંક્તિ ધ્રુવા તરીકે આવે છે. ઋષિદત્તાના વિયોગે ઝૂરતા કનકરથની ઉક્તિની ૨૨મી ઢાળમાં નીચેની આખી કડી ધ્રુવા તરીકે અભિપ્રેત છે -
સુકીલીણી ગુણ જાંણિ, વાત કહઉ ખરી રે.</poem>}}
પ્રિય બોલિન રે! તું પ્રાણાધાર,  
{{Block center|<poem>આ ધ્રુવાયોજના કનકરથનાં ઉત્સુકતા, આગ્રહ, અનુનયને ઉઠાવ આપે છે. 'શૃંગારમંજરી'માં અણખિયાં (૧૧૪૬-૧૧૫૦)માં 'કહુ સખી કિમ અણખિ ન આવઈ’ એ બધી કડીમાં આવતું ચોથું ચરણ ઉદ્દિષ્ટ ભાવને ઘૂંટે છે. 'ઋષિદત્તા રાસ'માં એક કે વધુ ચરણ ધ્રુવા તરીકે યોજાયેલ છે ત્યાં એ કેન્દ્રીય ભાવ-અર્થને ધારણ કરનાર હોય છે. જેમકે કનકરથની ઋષિદત્તાને મળવાની તરસને નિરૂપતી ૩૪મી ઢાળમાં ‘સલૂંણા સાથી કો મુઝ મેલઈ તાસ, હું તઉ તેહનઉ ભવિભવિ દાસ' એ આખી પંક્તિ ધ્રુવા તરીકે આવે છે. ઋષિદત્તાના વિયોગે ઝૂરતા કનકરથની ઉક્તિની ૨૨મી ઢાળમાં નીચેની આખી કડી ધ્રુવા તરીકે અભિપ્રેત છે -</poem>}}
{{Block center|<poem>પ્રિય બોલિન રે! તું પ્રાણાધાર,  
સસીમુખી બોલિન રે! ગોરી રે ગુણભંડાર,  
સસીમુખી બોલિન રે! ગોરી રે ગુણભંડાર,  
ગજગતિ બોલિન રે.
ગજગતિ બોલિન રે.
Line 365: Line 427:
જેણિ ન જાણિયા ગીતરસ, ગાહાગુઠિ ન કિદ્ધ,  
જેણિ ન જાણિયા ગીતરસ, ગાહાગુઠિ ન કિદ્ધ,  
એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫
એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫
(શૃંગારમંજરી)
(શૃંગારમંજરી)</poem>}}


{{Poem2Open}}
ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ, ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે.
ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ, ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે.
જયવંતસૂરિએ પોતાની ઘણી કૃતિઓમાં ઢાળને આરંભે રાગના નિર્દેશ કર્યા છે. કેટલીક વાર તો વપરાયેલી દેશીનો ઉલ્લેખ ન કરતાં કેવળ રાગનો નિર્દેશ કરીને એ ચાલે છે. ‘નેમિજિન સ્તવન' અને 'બારમાસ’માં દેશીનામ નથી. પણ રાગનામ છે. એમણે નિર્દેશેલા રાગો પણ કેટલા-બધા છે! — કેદારો, ગોડી, કેદારો ગોડી, સિંધુઓ ગોડી, મલ્હાર, ભીલી મલ્હાર, દેશાખ, સામેરી, ધન્યાશ્રી, મારુણી ધન્યાશ્રી, રામગિરિ, સિંધૂડઉં, મારુણી, મેવાડો, આસાવરી, કાફી. ભૂપાલી, વૈરાડી, પંચમ, સબાબ, સોરઠી, પરજિયો, અધરસ વગેરે.
જયવંતસૂરિએ પોતાની ઘણી કૃતિઓમાં ઢાળને આરંભે રાગના નિર્દેશ કર્યા છે. કેટલીક વાર તો વપરાયેલી દેશીનો ઉલ્લેખ ન કરતાં કેવળ રાગનો નિર્દેશ કરીને એ ચાલે છે. ‘નેમિજિન સ્તવન' અને 'બારમાસ’માં દેશીનામ નથી. પણ રાગનામ છે. એમણે નિર્દેશેલા રાગો પણ કેટલા-બધા છે! — કેદારો, ગોડી, કેદારો ગોડી, સિંધુઓ ગોડી, મલ્હાર, ભીલી મલ્હાર, દેશાખ, સામેરી, ધન્યાશ્રી, મારુણી ધન્યાશ્રી, રામગિરિ, સિંધૂડઉં, મારુણી, મેવાડો, આસાવરી, કાફી. ભૂપાલી, વૈરાડી, પંચમ, સબાબ, સોરઠી, પરજિયો, અધરસ વગેરે.
Line 372: Line 435:
સ્નેહરસનો સાગર : સંયોગપ્રીતિનાં મધુર મર્યાદાશીલ ચિત્રણો  
સ્નેહરસનો સાગર : સંયોગપ્રીતિનાં મધુર મર્યાદાશીલ ચિત્રણો  
સર્વ કવિકૌશલનું લક્ષ્ય તો છે રસસિદ્ધિ. જયવંતસૂરિ સ્થૂળ કવિકૌશલમાં અટવાઈ ગયા નથી, રસસિદ્ધિ તરફ એમનું અવ્યગ્ર લક્ષ રહ્યું છે. એમનો સૌથી પ્રિય રસ છે શૃંગાર. અથવા વધારે સાચી રીતે એને સ્નેહરસ કહેવો જોઈએ, કેમકે એમાં માત્ર સ્ત્રીપુરુષસ્નેહનો જ નહીં, મિત્રસ્નેહ, પિતાપુત્રીસ્નેહ, પ્રકૃતિસ્નેહ ને પ્રભુસ્નેહનો પણ સમાવેશ છે. આમાં પણ સંયોગી અવસ્થાના સ્નેહ કરતાં વિયોગી અવસ્થાનો સ્નેહ કવિએ વધારે ગાયો છે. સ્ત્રીપુરુષના સંયોગશૃંગારનું આલેખન વૈરાગ્યધર્મી જૈન સાધુની કલમમાંથી ઝાઝું ન મળે તો એમાં આશ્ચર્ય જેવું નથી. આ કવિએ એક સ્થાને ઉન્મત્ત સંયોગશૃંગારનું ચિત્ર આલેખ્યું છે -
સર્વ કવિકૌશલનું લક્ષ્ય તો છે રસસિદ્ધિ. જયવંતસૂરિ સ્થૂળ કવિકૌશલમાં અટવાઈ ગયા નથી, રસસિદ્ધિ તરફ એમનું અવ્યગ્ર લક્ષ રહ્યું છે. એમનો સૌથી પ્રિય રસ છે શૃંગાર. અથવા વધારે સાચી રીતે એને સ્નેહરસ કહેવો જોઈએ, કેમકે એમાં માત્ર સ્ત્રીપુરુષસ્નેહનો જ નહીં, મિત્રસ્નેહ, પિતાપુત્રીસ્નેહ, પ્રકૃતિસ્નેહ ને પ્રભુસ્નેહનો પણ સમાવેશ છે. આમાં પણ સંયોગી અવસ્થાના સ્નેહ કરતાં વિયોગી અવસ્થાનો સ્નેહ કવિએ વધારે ગાયો છે. સ્ત્રીપુરુષના સંયોગશૃંગારનું આલેખન વૈરાગ્યધર્મી જૈન સાધુની કલમમાંથી ઝાઝું ન મળે તો એમાં આશ્ચર્ય જેવું નથી. આ કવિએ એક સ્થાને ઉન્મત્ત સંયોગશૃંગારનું ચિત્ર આલેખ્યું છે -
{{Poem2Close}}
ભીડત ચ્યોલી કસણ ત્રટુકી ટુકુડે-ટુકુડે થણથી ચૂકી.  
ભીડત ચ્યોલી કસણ ત્રટુકી ટુકુડે-ટુકુડે થણથી ચૂકી.  
થણહર મદમત્ત ગજકુંભ સરિસા,
થણહર મદમત્ત ગજકુંભ સરિસા,
Line 378: Line 442:
ઈઉં ભૂજપાસિ બાંધી કામરાજઈં, રાખ્યા દોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨  
ઈઉં ભૂજપાસિ બાંધી કામરાજઈં, રાખ્યા દોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨  
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)
{{Poem2Open}}
બાકી, સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઈતિશ્રી માની છે. બન્ને કથાકૃતિઓનાં નાયક-નાયિકા તો મર્યાદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઇચ્છ્યું નથી. અજિતસેન-શીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મર્યાદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપ્રહેલી, ક્યારેક સોગઠાંબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪-૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વસ્મૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે -
બાકી, સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઈતિશ્રી માની છે. બન્ને કથાકૃતિઓનાં નાયક-નાયિકા તો મર્યાદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઇચ્છ્યું નથી. અજિતસેન-શીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મર્યાદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપ્રહેલી, ક્યારેક સોગઠાંબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪-૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વસ્મૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે -
સ્નેહરોસઈં તું લેતી અબોલા, તવ હું વ્યાકુલ થાતઉ રે,  
{{Poem2Close}}
{{Block center|<poem>સ્નેહરોસઈં તું લેતી અબોલા, તવ હું વ્યાકુલ થાતઉ રે,  
વારવાર તુઝ ચરણે લાગી, મીહનતિ કરી મનાવતઉ રે. ૨૨.૭  
વારવાર તુઝ ચરણે લાગી, મીહનતિ કરી મનાવતઉ રે. ૨૨.૭  
હસતાં હણતી ચરણપ્રહારઈં, તવ હું લહઈતુ પ્રસાદ રે,  
હસતાં હણતી ચરણપ્રહારઈં, તવ હું લહઈતુ પ્રસાદ રે,  
Line 386: Line 452:
લાજતી નવતન નેહ-સમાગમ, જાતી મુહનઈં વાહી રે. ૨૬.૪  
લાજતી નવતન નેહ-સમાગમ, જાતી મુહનઈં વાહી રે. ૨૬.૪  
કુમરી કુંદકે જિહાં મુઝ હણતી, આ તે કુશમ સોહઈ રે,  
કુમરી કુંદકે જિહાં મુઝ હણતી, આ તે કુશમ સોહઈ રે,  
આ તે અશોક જિહાં હું તેહનઈં, મનાવતઉ સસનેહ રે. ૨૬.૫
આ તે અશોક જિહાં હું તેહનઈં, મનાવતઉ સસનેહ રે. ૨૬.૫</poem>}}
{{Poem2Open}}
પિતાની વાત્સલ્યચેષ્ટાઓનું આલેખન પણ ઋષિદત્તાને મુખે પૂર્વસ્મૃતિ લેખે થાય છે –
પિતાની વાત્સલ્યચેષ્ટાઓનું આલેખન પણ ઋષિદત્તાને મુખે પૂર્વસ્મૃતિ લેખે થાય છે –
હિત ધરી કોમલ અંકિ આરોપીનઈં,
{{Poem2Close}}
{{Block center|<poem>હિત ધરી કોમલ અંકિ આરોપીનઈં,
સવિ તન કરિ કરી ફરસતઉ એ,  
સવિ તન કરિ કરી ફરસતઉ એ,  
ચુંબન દેઈ કરી, ખિણિખિણિ માહરઈ
ચુંબન દેઈ કરી, ખિણિખિણિ માહરઈ
મનમન ભાષિતિ હરખતઉ એ. ૮.૪
મનમન ભાષિતિ હરખતઉ એ. ૮.૪</poem>}}
{{Poem2Open}}
પ્રભુદર્શનનો પરમાનંદ વ્યક્ત કરતું ગીત સંયોગપ્રીતિનું જ કાવ્ય બની રહે છે –
પ્રભુદર્શનનો પરમાનંદ વ્યક્ત કરતું ગીત સંયોગપ્રીતિનું જ કાવ્ય બની રહે છે –
પ્રિયકારિણી પ્રિયકારિણીતનય વર્ધમાનજિન ચિર જય સનય,  
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રિયકારિણી પ્રિયકારિણીતનય વર્ધમાનજિન ચિર જય સનય,  
તુ મૂરતિ મૂં રતિ કરઈ દીઠી, પરમાનંદની વેલડી મીઠી. ૧ પ્રિ.  
તુ મૂરતિ મૂં રતિ કરઈ દીઠી, પરમાનંદની વેલડી મીઠી. ૧ પ્રિ.  
તુઝ દરશનિ મનિ આનંદ થાઈ,
તુઝ દરશનિ મનિ આનંદ થાઈ,
Line 405: Line 475:
ગુણસોભાગ સમીહિત આપુ,
ગુણસોભાગ સમીહિત આપુ,
જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ.
જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ.
(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત)
(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત)</poem>}}<br>
છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા
 
{{Poem2Open}}
'''છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા'''
વિરહભાવનાં નિરૂપણોથી તો જયવંતસૂરિની કૃતિઓ છલકાય છે. વિપ્રલંભશૃંગારના બે પ્રકારો છે — એક, અભિલાષનિમિત્તક એટલેકે જેમાં મિલન પૂર્વેની અભિલાષાની સ્થિતિ વર્ણવાઈ હોય અને બે, વિયોગનિમિત્તક એટલે જેમાં મિલન પછીના વિયોગની સ્થિતિ વર્ણવાઈ હોય. પ્રભુપ્રાર્થનાનાં ઘણાં ગીતો તથા ‘સીમંધરસ્વામી લેખ' વગેરે ઘણાં કાવ્યો અભિલાષપ્રીતિને, પ્રભુમિલનની  ઝંખનાને વ્યક્ત કરે છે. ‘સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ'માં સ્થૂલિભદ્રને જોઈને કોશાના હૃદયમાં પ્રેમ જાગે છે ને એ ઉત્કટ અનંગપીડા અનુભવે છે એનું ચિત્રણ થયેલું છે :
વિરહભાવનાં નિરૂપણોથી તો જયવંતસૂરિની કૃતિઓ છલકાય છે. વિપ્રલંભશૃંગારના બે પ્રકારો છે — એક, અભિલાષનિમિત્તક એટલેકે જેમાં મિલન પૂર્વેની અભિલાષાની સ્થિતિ વર્ણવાઈ હોય અને બે, વિયોગનિમિત્તક એટલે જેમાં મિલન પછીના વિયોગની સ્થિતિ વર્ણવાઈ હોય. પ્રભુપ્રાર્થનાનાં ઘણાં ગીતો તથા ‘સીમંધરસ્વામી લેખ' વગેરે ઘણાં કાવ્યો અભિલાષપ્રીતિને, પ્રભુમિલનની  ઝંખનાને વ્યક્ત કરે છે. ‘સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ'માં સ્થૂલિભદ્રને જોઈને કોશાના હૃદયમાં પ્રેમ જાગે છે ને એ ઉત્કટ અનંગપીડા અનુભવે છે એનું ચિત્રણ થયેલું છે :
મયનહ નવમ દશા કોશિ પાઈ, પિઉ પિઉ જપતઈ ખબરિ ગમાઈ,  
{{Poem2Close}}
શીતલ ચંદનબુંદ તનિ લાઈ, વીંજ્યત-વીંજ્યત ચેતન આઈ. ૪
{{Block center|<poem>મયનહ નવમ દશા કોશિ પાઈ, પિઉ પિઉ જપતઈ ખબરિ ગમાઈ,  
શીતલ ચંદનબુંદ તનિ લાઈ, વીંજ્યત-વીંજ્યત ચેતન આઈ. ૪</poem>}}
{{Poem2Open}}
(કોશા નવમી કામદશા - મૂર્છાને પામી. ‘પિયુ પિયું' જપતાં એણે સાનભાન ગુમાવી. ચંદનના શીતલ બુંદ શરીરે લગાડી, વીંઝણો વીંઝતાં એ ભાનમાં આવી.)
(કોશા નવમી કામદશા - મૂર્છાને પામી. ‘પિયુ પિયું' જપતાં એણે સાનભાન ગુમાવી. ચંદનના શીતલ બુંદ શરીરે લગાડી, વીંઝણો વીંઝતાં એ ભાનમાં આવી.)
ઋષિદત્તાને જોતાં કનકરથની થયેલી મોહદશા 'નાદઈં વેધ્યા નાગ જિમ, લય પામ્યઉ અભંગ' (૪.૩૦) જેવી પંક્તિમાં આબાદ ઝિલાયેલી છે, તો ઋષિદત્તા નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે એનું ઘેરું ચિત્ર કવિએ આલેખ્યું છે :
ઋષિદત્તાને જોતાં કનકરથની થયેલી મોહદશા 'નાદઈં વેધ્યા નાગ જિમ, લય પામ્યઉ અભંગ' (૪.૩૦) જેવી પંક્તિમાં આબાદ ઝિલાયેલી છે, તો ઋષિદત્તા નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે એનું ઘેરું ચિત્ર કવિએ આલેખ્યું છે :
વેધ તણી છઈ વાત જ ઘણી, પ્રાણીનઈ મેલઈ રેવણી,  
{{Poem2Close}}
{{Block center|<poem>વેધ તણી છઈ વાત જ ઘણી, પ્રાણીનઈ મેલઈ રેવણી,  
નાદઈં વેધ્યઉ મૃગલઉ પડઈ, પતંગ દીવામાં તરફડઈ. ૬.૯  
નાદઈં વેધ્યઉ મૃગલઉ પડઈ, પતંગ દીવામાં તરફડઈ. ૬.૯  
કુહુનઈં કહી ન જાઈ વાત, માંહિથી પ્રજલઈ સાતઈ ધાત,  
કુહુનઈં કહી ન જાઈ વાત, માંહિથી પ્રજલઈ સાતઈ ધાત,  
Line 421: Line 496:
ભૂખ તરસ નિદ્રા નીગમી, જાણે તપ સાધઈ સંયમી,  
ભૂખ તરસ નિદ્રા નીગમી, જાણે તપ સાધઈ સંયમી,  
બોલ્યઉંચાલ્યઉંકહિસ્યઉં સ્યઉં નવિ ગમઈ,
બોલ્યઉંચાલ્યઉંકહિસ્યઉં સ્યઉં નવિ ગમઈ,
કૃશ તનુ, દોહિલઈ દિન નીગમઈ. ૬.૧૩
કૃશ તનુ, દોહિલઈ દિન નીગમઈ. ૬.૧૩</poem>}}<br>
વિરહોદ્ગારો : ભાવછટાઓ અને ઉક્તિછટાઓનું અપાર વૈવિધ્ય
 
{{Poem2Open}}
'''વિરહોદ્ગારો : ભાવછટાઓ અને ઉક્તિછટાઓનું અપાર વૈવિધ્ય'''
શું અભિલાષનિમિત્તક કે શું વિયોગનિમિત્તક, વિપ્રલંભશૃંગારનું વિરહ - સ્નેહનું કવિએ કરેલું સીધું વર્ણન ઓછું છે, બહુધા પાત્રોદ્ગારો દ્વારા જ એને અભિવ્યક્તિ મળી છે. પ્રભુમિલનની ઝંખના પ્રેમી ભક્તમનના ઉદ્ગારોમાં જ વહે છે, તો ઘણાંબધાં ગીતોમાં તથા સ્થૂલિભદ્ર કોશા અને નેમિનાથ-રાજિમતી વિશેનાં અન્ય કાવ્યો - બારમાસ, ફાગુ, સ્તવન વગેરેમાં કોશા અને રાજિમતીના વિરહના ઉદ્ગારો જ રજૂ થયા છે. અજિતસેન-શીલવતીને વિયોગની ઘડી આવે છે ત્યારે અને એમની વિયોગાવસ્થામાં એમના ઉદ્ગારોથી જ કામ લેવામાં આવ્યું છે તો સાર્થવાહ- પાતાલસુંદરીને પરસ્પર થયેલી આસક્તિ, છૂટા પડવાની સ્થિતિ આવતાં થયેલી વ્યથા, રાજાને પણ મિત્ર સાર્થવાહ સ્વદેશ જતાં ઊપજેલો વિષાદ વગેરે સઘળું ઉદ્ગારો રૂપે જ આપણી સમક્ષ આવે છે. આ ઉદ્ગારો મનોમન હોય છે કે પ્રિયતમને, સખીને અથવા ચંદ્ર વગેરેને સંબોધન રૂપે. એમાં દૃષ્ટાંતો, અન્યોક્તિઓ, વ્યંગોક્તિઓ, લોકોક્તિઓ, વ્યવહારાનુભવની વાતો, સુભાષિતો વગેરે ગૂંથાય છે અને અભિવ્યક્તિનું અદ્ભુત વૈવિધ્ય અને અનન્ય માર્મિકતા સિદ્ધ થાય છે. મનોભાવછટાઓ તો સાગરનાં મોજાંની જેમ અવિરતપણે એક પછી બીજી એમ અપરંપાર આવ્યે જાય છે – અભિલાષ-આરત, વિક્ષોભ-વિકલતા, દૈન્ય-અપરાધભાવ, ઈર્ષા-અભિમાન, પરિતાપ-પશ્ચાત્તાપ, પ્રેમદુહાઈ-પ્રેમભગ્નતા, આશા-નિરાશા-પ્રતીક્ષા, પ્રેમપરવશતા- અસહાયતા—અધીરાઈ, રીસ-રોષ, વિનય—અનુનય, પ્રિયજનપ્રશંસા-નિંદા—ઉપાલંભ, તર્કો—તરંગો, સ્મરણ-નિવેદન, ચિંતા- ભય વગેરેવગેરે. જુદીજુદી કૃતિઓમાં પુનરાવર્તિત થવા છતાં ભાવછટાઓ અને ઉક્તિ-છટાઓના વૈવિધ્યની અહીં પૂરી નોંધ લેવાનું અને એની રસાત્મકતા-કલાત્મકતા સ્ફુટ કરવાનું શક્ય નથી. એટલે ‘શૃંગારમંજરી'નાં મનોભાવનિરૂપણોની નોંધ એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી, ૧૯૮૭)માં થઈ ગયેલી હોઈ એ સિવાયની કૃતિઓમાંથી નમૂના રૂપે કેટલાક ભાવોદ્ગારો જોઈએ :
શું અભિલાષનિમિત્તક કે શું વિયોગનિમિત્તક, વિપ્રલંભશૃંગારનું વિરહ - સ્નેહનું કવિએ કરેલું સીધું વર્ણન ઓછું છે, બહુધા પાત્રોદ્ગારો દ્વારા જ એને અભિવ્યક્તિ મળી છે. પ્રભુમિલનની ઝંખના પ્રેમી ભક્તમનના ઉદ્ગારોમાં જ વહે છે, તો ઘણાંબધાં ગીતોમાં તથા સ્થૂલિભદ્ર કોશા અને નેમિનાથ-રાજિમતી વિશેનાં અન્ય કાવ્યો - બારમાસ, ફાગુ, સ્તવન વગેરેમાં કોશા અને રાજિમતીના વિરહના ઉદ્ગારો જ રજૂ થયા છે. અજિતસેન-શીલવતીને વિયોગની ઘડી આવે છે ત્યારે અને એમની વિયોગાવસ્થામાં એમના ઉદ્ગારોથી જ કામ લેવામાં આવ્યું છે તો સાર્થવાહ- પાતાલસુંદરીને પરસ્પર થયેલી આસક્તિ, છૂટા પડવાની સ્થિતિ આવતાં થયેલી વ્યથા, રાજાને પણ મિત્ર સાર્થવાહ સ્વદેશ જતાં ઊપજેલો વિષાદ વગેરે સઘળું ઉદ્ગારો રૂપે જ આપણી સમક્ષ આવે છે. આ ઉદ્ગારો મનોમન હોય છે કે પ્રિયતમને, સખીને અથવા ચંદ્ર વગેરેને સંબોધન રૂપે. એમાં દૃષ્ટાંતો, અન્યોક્તિઓ, વ્યંગોક્તિઓ, લોકોક્તિઓ, વ્યવહારાનુભવની વાતો, સુભાષિતો વગેરે ગૂંથાય છે અને અભિવ્યક્તિનું અદ્ભુત વૈવિધ્ય અને અનન્ય માર્મિકતા સિદ્ધ થાય છે. મનોભાવછટાઓ તો સાગરનાં મોજાંની જેમ અવિરતપણે એક પછી બીજી એમ અપરંપાર આવ્યે જાય છે – અભિલાષ-આરત, વિક્ષોભ-વિકલતા, દૈન્ય-અપરાધભાવ, ઈર્ષા-અભિમાન, પરિતાપ-પશ્ચાત્તાપ, પ્રેમદુહાઈ-પ્રેમભગ્નતા, આશા-નિરાશા-પ્રતીક્ષા, પ્રેમપરવશતા- અસહાયતા—અધીરાઈ, રીસ-રોષ, વિનય—અનુનય, પ્રિયજનપ્રશંસા-નિંદા—ઉપાલંભ, તર્કો—તરંગો, સ્મરણ-નિવેદન, ચિંતા- ભય વગેરેવગેરે. જુદીજુદી કૃતિઓમાં પુનરાવર્તિત થવા છતાં ભાવછટાઓ અને ઉક્તિ-છટાઓના વૈવિધ્યની અહીં પૂરી નોંધ લેવાનું અને એની રસાત્મકતા-કલાત્મકતા સ્ફુટ કરવાનું શક્ય નથી. એટલે ‘શૃંગારમંજરી'નાં મનોભાવનિરૂપણોની નોંધ એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી, ૧૯૮૭)માં થઈ ગયેલી હોઈ એ સિવાયની કૃતિઓમાંથી નમૂના રૂપે કેટલાક ભાવોદ્ગારો જોઈએ :
વરસાલઈ સાલઈ ઘણું, જે વાલિંભ પર-તીરિ,  
{{Poem2Close}}
{{Block center|<poem>વરસાલઈ સાલઈ ઘણું, જે વાલિંભ પર-તીરિ,  
ઊડી તબ હી જાઈઈ, જઉ હુઈ પંખ સરીરિ. ૧૦  
ઊડી તબ હી જાઈઈ, જઉ હુઈ પંખ સરીરિ. ૧૦  
વીજલીયાં ચમકતિં કિ કલમલ હુઈ હઇયા રે,  
વીજલીયાં ચમકતિં કિ કલમલ હુઈ હઇયા રે,  
Line 558: Line 636:
મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ,  
મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ,  
ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ.
ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ.
(સાર્થપતિકોશા ગીત)
(સાર્થપતિકોશા ગીત)</poem>}}
ઋષિદત્તાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદત્તાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ, આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભત્ર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું છે :  
{{Poem2Open}}
વનતરુનઈ કહઈ સુંદરિ, નીર ભરિ લોઅણાં રે,  
ઋષિદત્તાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદત્તાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ, આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભત્ર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>વનતરુનઈ કહઈ સુંદરિ, નીર ભરિ લોઅણાં રે,  
‘ખમયો સવિ અપરાધ કિ, બાંધવ મુઝ તણા રે,  
‘ખમયો સવિ અપરાધ કિ, બાંધવ મુઝ તણા રે,  
લેતી કુસુમસંભાર કિ, કોમલ પલ્લવા રે,  
લેતી કુસુમસંભાર કિ, કોમલ પલ્લવા રે,  
Line 587: Line 667:
નીઠર મેહલિ જંતિ કિ, પરદુખ નવિ ધરઈ રે',  
નીઠર મેહલિ જંતિ કિ, પરદુખ નવિ ધરઈ રે',  
ટલવલતાં મૃગબાલિક, મેહલતી ગહિંબરી રે,  
ટલવલતાં મૃગબાલિક, મેહલતી ગહિંબરી રે,  
રડીરડી ભર્યા તલાવ કિ, સસનેહી ખરી રે. ૯.૧૭
રડીરડી ભર્યા તલાવ કિ, સસનેહી ખરી રે. ૯.૧૭</poem>}}
{{Poem2Open}}
આ બધું જોતાં એમ નથી લાગતું કે જયવંતસૂરિની કૃતિઓમાં સ્નેહરસનો સાગર ઊલટ્યો છે?
આ બધું જોતાં એમ નથી લાગતું કે જયવંતસૂરિની કૃતિઓમાં સ્નેહરસનો સાગર ઊલટ્યો છે?
કરુણ : સ્નેહરસનો એક વિવર્ત
{{Poem2Close}}<br>
વિપ્રલંભશૃંગાર કરુણની ઘણી નજીક આવી જાય છે. પરંતુ જ્યારે પ્રિયજનનો નિત્યવિરહ - મૃત્યુ કે એવા કારણથી - આલેખાયો હોય ત્યારે તો એ કરુણ જ કહેવાય. કરુણનું આલેખન ખાસ કરીને 'ઋષિદત્તા રાસ'માં થયું છે અને એમાં પણ કવિની ક્ષમતા વરતાઈ આવે છે. ઋષિદત્તા પર જે વીત્યું તેથી અને એના પોતે માનેલા મૃત્યુથી આઘાત પામેલા કનકરથના વિલાપમાં ઘેરા કરુણની અભિવ્યક્તિ છે. પૂર્વપ્રીતિનાં સંભારણાંથી એ કરુણને ધાર મળી છે જેનું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં થોડી વધુ કડીઓ નમૂના રૂપે જોઈએ :
 
'સૂડા સાલહી મોર ક્રીડાના, તે રડઈ તાહરઈ વિયોગઈં રે.  
{{Block center|<poem>'''કરુણ : સ્નેહરસનો એક વિવર્ત'''
વિપ્રલંભશૃંગાર કરુણની ઘણી નજીક આવી જાય છે. પરંતુ જ્યારે પ્રિયજનનો નિત્યવિરહ - મૃત્યુ કે એવા કારણથી - આલેખાયો હોય ત્યારે તો એ કરુણ જ કહેવાય. કરુણનું આલેખન ખાસ કરીને 'ઋષિદત્તા રાસ'માં થયું છે અને એમાં પણ કવિની ક્ષમતા વરતાઈ આવે છે. ઋષિદત્તા પર જે વીત્યું તેથી અને એના પોતે માનેલા મૃત્યુથી આઘાત પામેલા કનકરથના વિલાપમાં ઘેરા કરુણની અભિવ્યક્તિ છે. પૂર્વપ્રીતિનાં સંભારણાંથી એ કરુણને ધાર મળી છે જેનું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં થોડી વધુ કડીઓ નમૂના રૂપે જોઈએ :</poem>}}
{{Block center|<poem>'સૂડા સાલહી મોર ક્રીડાના, તે રડઈ તાહરઈ વિયોગઈં રે.  
સૂકાં સરોવર આંસૂનીરઈં, પૂરઈ સખીજન શોકઈં રે. ૨૨.૧૧
સૂકાં સરોવર આંસૂનીરઈં, પૂરઈ સખીજન શોકઈં રે. ૨૨.૧૧
જનનયને વસીઉ વરસાલઉં, ઉન્હાલઉ નિસાસઈ રે,  
જનનયને વસીઉ વરસાલઉં, ઉન્હાલઉ નિસાસઈ રે,  
Line 610: Line 693:
અથ દૈવ મુઝ જીવત દીયઉ, સહિવા રે વિરહ-સંતાવ.' ૨૩.૮  
અથ દૈવ મુઝ જીવત દીયઉ, સહિવા રે વિરહ-સંતાવ.' ૨૩.૮  
કનકરથ-વિલાપિ પરવત, ખંડઈખંડ તે થાઈ,  
કનકરથ-વિલાપિ પરવત, ખંડઈખંડ તે થાઈ,  
નીંઝરણ જિમ નયનાં વહઈ, તે કેલવ્યાં ન જાઈ. ૨૩.૯
નીંઝરણ જિમ નયનાં વહઈ, તે કેલવ્યાં ન જાઈ. ૨૩.૯</poem>}}
{{Poem2Open}}
પિતાના મૃત્યુપ્રસંગે ઋષિદત્તાના વિલાપમાં પણ પિતાના વાત્સલ્યની સ્મૃતિ વણાયેલી છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. એ વિલાપમાં આત્મનિંદા, અધૂરા અભિલાષનો સંતાપ વગેરેથી કરુણ કેવો ઉત્કટ બન્યો છે તે જોઈએ :
પિતાના મૃત્યુપ્રસંગે ઋષિદત્તાના વિલાપમાં પણ પિતાના વાત્સલ્યની સ્મૃતિ વણાયેલી છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. એ વિલાપમાં આત્મનિંદા, અધૂરા અભિલાષનો સંતાપ વગેરેથી કરુણ કેવો ઉત્કટ બન્યો છે તે જોઈએ :
તન તજી ન જોઈ પ્રાણ, તઉ કઠિન હું નિરવાણિ,  
{{Poem2Close}}
{{Block center|<poem>તન તજી ન જોઈ પ્રાણ, તઉ કઠિન હું નિરવાણિ,  
પરિહરી કેહઈ દોસિ, અતિ થયું કાં તઇં રોષ?  
પરિહરી કેહઈ દોસિ, અતિ થયું કાં તઇં રોષ?  
મનિ હતી વાત અનંત, કહાં વસઈ તાત ઉદંત?  
મનિ હતી વાત અનંત, કહાં વસઈ તાત ઉદંત?  
બઈઠી તિરથિ પીઉ પાસિ, ઉત્સંગિ સુત સવિલાસિ,  
બઈઠી તિરથિ પીઉ પાસિ, ઉત્સંગિ સુત સવિલાસિ,  
સુવિલાસ સુત સ્યઉં હરખિ આવસિ તાતજીનઈં પાય.  
સુવિલાસ સુત સ્યઉં હરખિ આવસિ તાતજીનઈં પાય.  
તે રોર મનોરથ તણી રીતઈં, સવિ વાત રહી મન માંહિ. ૮.૪
તે રોર મનોરથ તણી રીતઈં, સવિ વાત રહી મન માંહિ. ૮.૪</poem>}}
ઋષિદત્તાના વિલાપમાં વિપત્તિજન્ય કરુણ છે. એ કરુણને પણ આત્મસંતાપ, અસહાયતા જેવા ભાવો વેધક બનાવે છે :  
{{Poem2Open}}
સૂંનઈ રાનઈં મોકલું મેહલી રોવત સરલઈ સાદિ રે,  
ઋષિદત્તાના વિલાપમાં વિપત્તિજન્ય કરુણ છે. એ કરુણને પણ આત્મસંતાપ, અસહાયતા જેવા ભાવો વેધક બનાવે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>સૂંનઈ રાનઈં મોકલું મેહલી રોવત સરલઈ સાદિ રે,  
આંસુધાર આષાઢી ઘન સ્યું. જાણે લાયઉ વાદ રે. ૧૮.૨  
આંસુધાર આષાઢી ઘન સ્યું. જાણે લાયઉ વાદ રે. ૧૮.૨  
તેણિ વેલાંઈં પાસું તાહરું, જઉં હું મૂકી નાવતી તાત રે,  
તેણિ વેલાંઈં પાસું તાહરું, જઉં હું મૂકી નાવતી તાત રે,  
Line 633: Line 720:
પાંમ્યા દુખસંતાવ રે. ૧૮.૯  
પાંમ્યા દુખસંતાવ રે. ૧૮.૯  
હૈઅડુ દુખ ભરાઈ આવ્યઉં, આંસૂ અખંડી ધાર રે,  
હૈઅડુ દુખ ભરાઈ આવ્યઉં, આંસૂ અખંડી ધાર રે,  
કોઈ ન રડતાં રાખઈ વનમાં, કોઈ ન ઠારણહાર રે. ૧૮.૧૦
કોઈ ન રડતાં રાખઈ વનમાં, કોઈ ન ઠારણહાર રે. ૧૮.૧૦</poem>}}
આ કરુણ વિલપનમાં પણ પિતાના વાત્સલ્ય અને પતિની પ્રીતિનો પ્રવેશ થયા વિના રહ્યો નથી એ બતાવે છે કે કરુણ કવિને મન સ્નેહરસનો એક વિવર્ત છે.
{{Poem2Open}}
રસશબલતા : વીગતપસંદગી ને વાક્પ્રયોગોનું બળ
આ કરુણ વિલપનમાં પણ પિતાના વાત્સલ્ય અને પતિની પ્રીતિનો પ્રવેશ થયા વિના રહ્યો નથી એ બતાવે છે કે કરુણ કવિને મન સ્નેહરસનો એક વિવર્ત છે.<br>
'ઋષિદત્તા રાસ'માં કવિએ ભિન્નભિન્ન રસો આલેખવાની તક લીધી છે – અદ્ભુત, ભયાનક, જુગુપ્સા વગેરે. એટલું જ નહીં એકથી વધુ રસોને એકસાથે ભેળવ્યા છે ને એ રીતે રસશબલતા સિદ્ધ કરી છે. રાનમાં રડવડતી ઋષિદત્તાના નીચેના વર્ણનમાં કરુણ ભયાનકથી પુષ્ટ થયેલ છે અને સ્થિતિવિપર્યયના ચિત્રણે એ કરુણને તીક્ષ્ણતા અર્પી છે :  
 
ચિત વાલઈ ઈમ આપણઉં, પણિ વાલ્યઉં ન જાઈ,  
'''રસશબલતા : વીગતપસંદગી ને વાક્પ્રયોગોનું બળ'''
'ઋષિદત્તા રાસ'માં કવિએ ભિન્નભિન્ન રસો આલેખવાની તક લીધી છે – અદ્ભુત, ભયાનક, જુગુપ્સા વગેરે. એટલું જ નહીં એકથી વધુ રસોને એકસાથે ભેળવ્યા છે ને એ રીતે રસશબલતા સિદ્ધ કરી છે. રાનમાં રડવડતી ઋષિદત્તાના નીચેના વર્ણનમાં કરુણ ભયાનકથી પુષ્ટ થયેલ છે અને સ્થિતિવિપર્યયના ચિત્રણે એ કરુણને તીક્ષ્ણતા અર્પી છે :
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત વાલઈ ઈમ આપણઉં, પણિ વાલ્યઉં ન જાઈ,  
પરવત ફાટઈ ઘણઈં દુખઈં, નીલા ઝાડ સૂકાઈ, ૨૦.૧
પરવત ફાટઈ ઘણઈં દુખઈં, નીલા ઝાડ સૂકાઈ, ૨૦.૧
ધીકઈ અગનિ-અંગીઠડી, વેલૂ જંઘ સમાંણી,  
ધીકઈ અગનિ-અંગીઠડી, વેલૂ જંઘ સમાંણી,  
Line 652: Line 742:
રાંન માંહિ તે રડવડઈ, પડઈ પાથરિ મહીઈં. ૨૦.૯  
રાંન માંહિ તે રડવડઈ, પડઈ પાથરિ મહીઈં. ૨૦.૯  
નવનીત પાંહિ કુંઅલી, હુંતી જસ તનવાડી,  
નવનીત પાંહિ કુંઅલી, હુંતી જસ તનવાડી,  
તે ઋષિદત્તા તિણિ સમઈ, થઈ વજ્રથી ગાઢી. ૨૦.૧૦
તે ઋષિદત્તા તિણિ સમઈ, થઈ વજ્રથી ગાઢી. ૨૦.૧૦</poem>}}
{{Poem2Open}}
ઋષિદત્તાને હત્યારી ઠેરવી મારી નાખવા લઈ જવામાં આવે છે તે વખતનું એનું વર્ણન જુગુપ્સા અને ભયની લાગણી જગાડનારું છે પણ એનું પર્યવસાન તો કરુણમાં ઇષ્ટ છે :
ઋષિદત્તાને હત્યારી ઠેરવી મારી નાખવા લઈ જવામાં આવે છે તે વખતનું એનું વર્ણન જુગુપ્સા અને ભયની લાગણી જગાડનારું છે પણ એનું પર્યવસાન તો કરુણમાં ઇષ્ટ છે :
ચૂંનઉ તે ચોપડ્યઉ સીસઈ,
{{Poem2Close}}
{{Block center|<poem>ચૂંનઉ તે ચોપડ્યઉ સીસઈ,
બીલીફલ-ઝૂંબખ દીસઈ, વિકૃત વેસઈં. ૧૭.૬
બીલીફલ-ઝૂંબખ દીસઈ, વિકૃત વેસઈં. ૧૭.૬
સૂપડાનઉં છત્ર ધરઈં, લહિકતિ ચૂંથા ચામરઈં,
સૂપડાનઉં છત્ર ધરઈં, લહિકતિ ચૂંથા ચામરઈં,
Line 667: Line 759:
દુખડું જાગઈ. ૧૭.૧૨
દુખડું જાગઈ. ૧૭.૧૨
સતીનઈં સંતાપી ગાઢી, સેરીસેરી અતિ તાડી,
સતીનઈં સંતાપી ગાઢી, સેરીસેરી અતિ તાડી,
બાહિરિ કાઢી. ૧૭.૧૩
બાહિરિ કાઢી. ૧૭.૧૩</poem>}}
સુલસા યોગિનીના કપટના પરિણામે નગરમાં થયેલા ઉત્પાતનું ચિત્ર અદ્ભુત, રૌદ્ર, ભયાનક અને કરુણનું વાતાવરણ ઊભું કરે છે :  
{{Poem2Open}}
રથમર્દનપુરિ કીઆ રે દંદોલા, સેરીસેરી કરંકકા ટોલા,  
સુલસા યોગિનીના કપટના પરિણામે નગરમાં થયેલા ઉત્પાતનું ચિત્ર અદ્ભુત, રૌદ્ર, ભયાનક અને કરુણનું વાતાવરણ ઊભું કરે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>રથમર્દનપુરિ કીઆ રે દંદોલા, સેરીસેરી કરંકકા ટોલા,  
મંદિરિમંદિરિ કીંની મારી, વિલપતિ સબ જન ઠાહારોઠારી. ૧૨.૩  
મંદિરિમંદિરિ કીંની મારી, વિલપતિ સબ જન ઠાહારોઠારી. ૧૨.૩  
જનઆંસૂકી ભઈ નીઝરણી, શોકાનલકી ભઈ તન-અરણી,  
જનઆંસૂકી ભઈ નીઝરણી, શોકાનલકી ભઈ તન-અરણી,  
Line 675: Line 769:
સબ જન વ્યાકુલ ભએ સશોકા. ૧૨.૪  
સબ જન વ્યાકુલ ભએ સશોકા. ૧૨.૪  
દહનકું પાવતિ નહીં અવકાશા, કુણપથી ગંધિ પૂરી સબ આકાશા,  
દહનકું પાવતિ નહીં અવકાશા, કુણપથી ગંધિ પૂરી સબ આકાશા,  
બાલક વૃદ્ધ યુવજન માર્યા, હણતઈ સ્ત્રીજન કો ન ઊગાર્યા. ૧૨.૫
બાલક વૃદ્ધ યુવજન માર્યા, હણતઈ સ્ત્રીજન કો ન ઊગાર્યા. ૧૨.૫</poem>}}
જયવંતસૂરિનાં આ રસચિત્રણો સ્વચ્છ, સુરેખ, અલંકારોના ઠઠારા ને રંગ-ભભક વિનાનાં, પણ એની વીગતપસંદગીથી ને વાકપ્રયોગોથી ધારી અસર નિપજાવનારાં છે. કવિનું એ રસકૌશલ લક્ષ બહાર રહેવું ન ઘટે.
{{Poem2Open}}
સુભાષિતોના રસિયા કવિનું સુભાષિતકૌશલ
જયવંતસૂરિનાં આ રસચિત્રણો સ્વચ્છ, સુરેખ, અલંકારોના ઠઠારા ને રંગ-ભભક વિનાનાં, પણ એની વીગતપસંદગીથી ને વાકપ્રયોગોથી ધારી અસર નિપજાવનારાં છે. કવિનું એ રસકૌશલ લક્ષ બહાર રહેવું ન ઘટે.<br>
 
'''સુભાષિતોના રસિયા કવિનું સુભાષિતકૌશલ'''
જયવંતસૂરિ સુભાષિતોના ભારે રસિયા છે. ‘શૃંગારમંજરી'ને સુભાષિતમંજરી બનાવી દીધી છે એ એનું જ્વલંત ઉદાહરણ છે. પણ કવિ સુભાષિતોના માત્ર રસિયા નથી, એમાં એમની ભારે પ્રવીણતા પણ છે. એમની કૃતિમાં સુભાષિતો કેવળ બોધાત્મક લટકણિયાં તરીકે નથી આવતાં, એ કૃતિનો જડ નિષ્ક્રિય અંશ નથી હોતો, કાર્યશીલ અંશ હોય છે. એ પ્રસંગમાંથી ફૂટે છે, પાત્રોના મનોભાવ સાથે સંકળાય છે (ઘણી વાર તો પાત્રોદ્ગારો રૂપે આવે છે), જગતના વિશાળ અનુભવના નિચોડરૂપ ને આપણને ચોટ લગાવે, ચમત્કૃત કરે કે આપણા માટે ભાથું બનીને રહે એવા જાતભાતના, અવનવીન વિચારોનું એ નજરાણું હોય છે તથા સૂત્રાત્મકતા, વાણીની વક્રતા ને વેધકતા તેમજ સરલસહજ છતાં આબાદ રીતે વિચારસમર્થક સાદૃશ્યો ને દૃષ્ટાંતો વડે પ્રભાવક બનેલાં હોય છે. ‘શૃંગારમંજરી'માં સ્નેહને કેન્દ્રમાં રાખીને કવિએ કેટલાબધા વિષયો આવરી લીધા છે! – પ્રીતિલક્ષણ, અનુરૂપ સ્ત્રીપુરુષયુગલ, સંયોગપ્રેમ, વિરહપ્રેમ, પ્રીતિભંગ, પ્રીતિને ખાતર પીડાસહન, મૈત્રી, સજ્જનલક્ષણ, સજ્જનપ્રીતિ, સજ્જનસ્મૃતિ, ગુણપ્રીતિ, સજ્જન-દુર્જન-સંબંધ, કુબોલનો પ્રભાવ, લઘુપણાનો મહિમા, ગુરુમહિમા, કાવ્યરસ, પ્રબંધગુણ, ગીત-સંગીતનો મહિમા, રસિક અને મૂર્ખ શ્રોતા, સુકવિવચન, કુકવિવચન વગેરે - એ કવિની અપાર વિચારસમૃદ્ધિ દર્શાવે છે. ‘શૃંગારમંજરી'નાં ઉદાહરણો એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી, ૧૯૮૭)માં અપાઈ ગયાં હોવાથી અહીં અન્ય કૃતિઓમાંથી જ થોડાં ઉદાહરણ નોંધીએ.
જયવંતસૂરિ સુભાષિતોના ભારે રસિયા છે. ‘શૃંગારમંજરી'ને સુભાષિતમંજરી બનાવી દીધી છે એ એનું જ્વલંત ઉદાહરણ છે. પણ કવિ સુભાષિતોના માત્ર રસિયા નથી, એમાં એમની ભારે પ્રવીણતા પણ છે. એમની કૃતિમાં સુભાષિતો કેવળ બોધાત્મક લટકણિયાં તરીકે નથી આવતાં, એ કૃતિનો જડ નિષ્ક્રિય અંશ નથી હોતો, કાર્યશીલ અંશ હોય છે. એ પ્રસંગમાંથી ફૂટે છે, પાત્રોના મનોભાવ સાથે સંકળાય છે (ઘણી વાર તો પાત્રોદ્ગારો રૂપે આવે છે), જગતના વિશાળ અનુભવના નિચોડરૂપ ને આપણને ચોટ લગાવે, ચમત્કૃત કરે કે આપણા માટે ભાથું બનીને રહે એવા જાતભાતના, અવનવીન વિચારોનું એ નજરાણું હોય છે તથા સૂત્રાત્મકતા, વાણીની વક્રતા ને વેધકતા તેમજ સરલસહજ છતાં આબાદ રીતે વિચારસમર્થક સાદૃશ્યો ને દૃષ્ટાંતો વડે પ્રભાવક બનેલાં હોય છે. ‘શૃંગારમંજરી'માં સ્નેહને કેન્દ્રમાં રાખીને કવિએ કેટલાબધા વિષયો આવરી લીધા છે! – પ્રીતિલક્ષણ, અનુરૂપ સ્ત્રીપુરુષયુગલ, સંયોગપ્રેમ, વિરહપ્રેમ, પ્રીતિભંગ, પ્રીતિને ખાતર પીડાસહન, મૈત્રી, સજ્જનલક્ષણ, સજ્જનપ્રીતિ, સજ્જનસ્મૃતિ, ગુણપ્રીતિ, સજ્જન-દુર્જન-સંબંધ, કુબોલનો પ્રભાવ, લઘુપણાનો મહિમા, ગુરુમહિમા, કાવ્યરસ, પ્રબંધગુણ, ગીત-સંગીતનો મહિમા, રસિક અને મૂર્ખ શ્રોતા, સુકવિવચન, કુકવિવચન વગેરે - એ કવિની અપાર વિચારસમૃદ્ધિ દર્શાવે છે. ‘શૃંગારમંજરી'નાં ઉદાહરણો એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી, ૧૯૮૭)માં અપાઈ ગયાં હોવાથી અહીં અન્ય કૃતિઓમાંથી જ થોડાં ઉદાહરણ નોંધીએ.
ઋષિદત્તા નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે તેનું વર્ણન આપણે આગળ નોંધ્યું છે. એમાં સ્નેહદશાવિષયક સુભાષિતરૂપ ઉક્તિઓ સહજ રીતે જ વણાઈ ગયેલી જોઈ શકાશે. મૃગલાની વિદાય લેતાં ઋષિદત્તાએ કરેલા ‘વિદેશીની પ્રીતડી તો અભ્રની છાયા જેવી છે’ વગેરે ઉદ્ગાર સુભાષિતરૂપ જ છે ને?
ઋષિદત્તા નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે તેનું વર્ણન આપણે આગળ નોંધ્યું છે. એમાં સ્નેહદશાવિષયક સુભાષિતરૂપ ઉક્તિઓ સહજ રીતે જ વણાઈ ગયેલી જોઈ શકાશે. મૃગલાની વિદાય લેતાં ઋષિદત્તાએ કરેલા ‘વિદેશીની પ્રીતડી તો અભ્રની છાયા જેવી છે’ વગેરે ઉદ્ગાર સુભાષિતરૂપ જ છે ને?
એકનિષ્ઠ સાચી પ્રીતિ અંગેની નીચેની સુભાષિતોક્તિઓ ઋષિદત્તાના કનકરથ સાથેના પ્રણયસુખના સંદર્ભે ને ઋષિદત્તાના મનના વિચારો રૂપે રજૂ થઈ છે. એમાં દૃષ્ટાંતોને કેટલાંબધાં ખપમાં લીધેલાં છે!
એકનિષ્ઠ સાચી પ્રીતિ અંગેની નીચેની સુભાષિતોક્તિઓ ઋષિદત્તાના કનકરથ સાથેના પ્રણયસુખના સંદર્ભે ને ઋષિદત્તાના મનના વિચારો રૂપે રજૂ થઈ છે. એમાં દૃષ્ટાંતોને કેટલાંબધાં ખપમાં લીધેલાં છે!
ફટિક સરીખાં માણસ, તેહ સ્યઉં કુંણ મિલઈ રે,  
{{Poem2Close}}
{{Block center|<poem>ફટિક સરીખાં માણસ, તેહ સ્યઉં કુંણ મિલઈ રે,  
તે વિરલા જગ માંહિ કિ, પ્રીતઈં જે પલઈ રે. ૯.૬  
તે વિરલા જગ માંહિ કિ, પ્રીતઈં જે પલઈ રે. ૯.૬  
ભુજબલિ ઉદધિ ઉલંઘન, નાગ ખેલાવના રે,  
ભુજબલિ ઉદધિ ઉલંઘન, નાગ ખેલાવના રે,  
ખરા દોહિલા હોઈ કિ, પ્રીતિકા પાલના રે. ૯૭  
ખરા દોહિલા હોઈ કિ, પ્રીતિકા પાલના રે. ૯૭  
શસિ સ્યઉં નહીં સસનેહી, કમલની રવિ વિના રે,  
શસિ સ્યઉં નહીં સસનેહી, કમલની રવિ વિના રે,  
માંણસ તેહ પ્રમાણ જે, પ્રીતઈં એકમના રે. ૯.૮
માંણસ તેહ પ્રમાણ જે, પ્રીતઈં એકમના રે. ૯.૮</poem>}}
{{Poem2Open}}
ઋષિદત્તા પર આળ આવ્યું ત્યારે એને નિર્દોષ માનતો કનકરથ એને આશ્વાસન આપે છે તે પ્રસંગે કવિ એક સુભાષિત ટપકાવી દે છે :
ઋષિદત્તા પર આળ આવ્યું ત્યારે એને નિર્દોષ માનતો કનકરથ એને આશ્વાસન આપે છે તે પ્રસંગે કવિ એક સુભાષિત ટપકાવી દે છે :
અવગુણ સઘલા છાવરઈ, જે જસુ વલ્લભ હુંતિ,  
{{Poem2Close}}
સરસવ જેતા દોષનઈં, દોષી મેરુ કરંતિ. ૧૩ દુહા ૫.
{{Block center|<poem>અવગુણ સઘલા છાવરઈ, જે જસુ વલ્લભ હુંતિ,  
સરસવ જેતા દોષનઈં, દોષી મેરુ કરંતિ. ૧૩ દુહા ૫.</poem>}}
{{Poem2Open}}
પિતાના આશ્રમે આવતાં ઋષિદત્તાનું હૈયું હાથમાં રહેતું નથી એ સંદર્ભમાં મુકાયેલા આ સુભાષિતમાં કેવા તાજગીભરેલા દૃષ્ટાંતની ગૂંથણી છે! –
પિતાના આશ્રમે આવતાં ઋષિદત્તાનું હૈયું હાથમાં રહેતું નથી એ સંદર્ભમાં મુકાયેલા આ સુભાષિતમાં કેવા તાજગીભરેલા દૃષ્ટાંતની ગૂંથણી છે! –
પાંહણ પાવક પરજલઈ, ફાટ્ઈ પિણ મિલઈ વારઈ,  
{{Poem2Close}}
સજ્જન દીઠઈ દુખ સંભરઈ, આવઈ હઇડલા બારઈં. ૨૦.૧૪
{{Block center|<poem>પાંહણ પાવક પરજલઈ, ફાટ્ઈ પિણ મિલઈ વારઈ,  
સજ્જન દીઠઈ દુખ સંભરઈ, આવઈ હઇડલા બારઈં. ૨૦.૧૪</poem>}}
{{Poem2Open}}
(પથ્થર ઉપર અગ્નિ પ્રજ્વલે છે, પણ વારિનો યોગ થતાં પથ્થર ફાટી પડે છે. સ્વજનને જોતાં દુઃખની સ્મૃતિ થાય છે અને એ હૃદયની બહાર ઊછળી પડે છે.)
(પથ્થર ઉપર અગ્નિ પ્રજ્વલે છે, પણ વારિનો યોગ થતાં પથ્થર ફાટી પડે છે. સ્વજનને જોતાં દુઃખની સ્મૃતિ થાય છે અને એ હૃદયની બહાર ઊછળી પડે છે.)
'લોચન કાજલ સંવાદમાં લોચનની આ ઉક્તિ નિર્વ્યાજ પ્રેમનો અસંદિગ્ધ અને હિંમતભર્યો પુરસ્કાર કરે છે –
'લોચન કાજલ સંવાદમાં લોચનની આ ઉક્તિ નિર્વ્યાજ પ્રેમનો અસંદિગ્ધ અને હિંમતભર્યો પુરસ્કાર કરે છે –
મનમાન્યા સ્યું રૂપ ન જોવું, ગુણ-અવગુણ નવ ધરીઈ,  
{{Poem2Close}}
જણજણ કેરા બોલ સુણીનઈ, મન ચંચલ નવ કરીઈ. ૨.૧૬
{{Block center|<poem>મનમાન્યા સ્યું રૂપ ન જોવું, ગુણ-અવગુણ નવ ધરીઈ,  
આ પૂર્વે કરેલ અલંકારરચનાના નિરૂપણમાં તથા વિરહોદ્ગારોની નોંધમાં પણ સુભાષિતરૂપ ઉક્તિઓના કેટલાક દાખલા આવી ગયેલા છે. ત્યાં ઉક્તિને મળેલી સાદૃશ્યરચનાની, દૃષ્ટાંતની, અન્યોક્તિની મદદ ને તેથી સધાયેલી પ્રત્યક્ષતા તથા વ્યંગાત્મકતા પણ પ્રતીત થશે.
જણજણ કેરા બોલ સુણીનઈ, મન ચંચલ નવ કરીઈ. ૨.૧૬</poem>}}
મોટા ભાષાસ્વામી
{{Poem2Open}}
આ પૂર્વે કરેલ અલંકારરચનાના નિરૂપણમાં તથા વિરહોદ્ગારોની નોંધમાં પણ સુભાષિતરૂપ ઉક્તિઓના કેટલાક દાખલા આવી ગયેલા છે. ત્યાં ઉક્તિને મળેલી સાદૃશ્યરચનાની, દૃષ્ટાંતની, અન્યોક્તિની મદદ ને તેથી સધાયેલી પ્રત્યક્ષતા તથા વ્યંગાત્મકતા પણ પ્રતીત થશે.<br>
 
'''મોટા ભાષાસ્વામી'''
છેલ્લે, હવે જયવંતસૂરિના ભાષાસામર્થ્યની વાત. કવિ જે કંઈ સિદ્ધ કરે છે તે છેવટે ભાષા દ્વારા જ સિદ્ધ કરે છે ને? તેથી જ ભાષાસજ્જ ને ભાષાસમર્થ ન હોય અને કવિ હોય એ બને શી રીતે? પણ ભાષાસજ્જતા અને ભાષાસામર્થ્ય જુદાજુદા પ્રકારનાં હોય છે, જુદીજુદી કોટિનાં હોય છે, ભાષાના અનેક પહેલુઓમાંથી એક યા બીજાનો ઉપયોગ કરનારાં હોય છે. જયવંતસૂરિના ભાષાવિનિયોગનાં પણ કેટલાંક લક્ષણો તારવી શકાય. એક તો, એ વિવિધ ભાષાભેદોને ઔચિત્યથી, કાર્યક્ષમતાથી, સહજપણે પ્રયોજે છે. એમનામાં સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓ જડે છે, જે પ્રશિષ્ટતાની, શ્લિષ્ટતાની, ગૌરવની અને પ્રૌઢિની આબોહવા ઊભી કરે છે. આપણે પ્રાચીન કાવ્ય-પરંપરાનું અનુસંધાન અનુભવીએ છીએ અને માણીએ છીએ. પ્રાકૃત ભાષાના પ્રયોગો એમાં થોડી જુદી સુગંધ પૂરે છે. વર્ણનોમાં, આલંકારિક ચિત્રણોમાં, શ્લેષ, યમક જેવા શબ્દાલંકારોમાં કવિની આ ભાષા-સજ્જતાનું ઘણું અર્પણ છે. પણ સાથે જ તળપદી બોલાતી ગુજરાતી ભાષા પણ કવિને એટલી જ હાથવગી છે. સુભાષિતો, પાત્રોદ્ગારો વગેરેમાં એનું પ્રવર્તન જોઈ શકાય છે. એનાથી કાવ્યમાં સ્ફૂર્તિ, તાજગી અને આત્મીયતાનો અનુભવ આપણે કરીએ છીએ. પ્રસંગે વ્રજ-હિંદીનો પ્રયોગ પણ કવિ કરે છે - સુલસા યોગિનીએ નગરમાં વર્તાવેલા ઉત્પાતનું વર્ણન વ્રજ-હિંદીની ભાષાછટામાં થયું છે તે કેટલું ઔચિત્યપૂર્ણ અને અસરકારક લાગે છે! —, કેટલાંક પદો હિંદીમાં જ રચાયેલાં છે ને હિંદીનાં છાંટણાં તો કવિની ગુજરાતી કૃતિઓમાં અવારનવાર મળે છે. ઉર્દૂ-ફારસી શબ્દો પણ એના વિશિષ્ટ રણકા સાથે અવારનવાર મળે છે. આ બધાંનાં ઉદાહરણો આ પૂર્વે ઉદ્ધૃત થયેલી પંક્તિઓમાં જડી આવશે, તેમ છતાં અહીં થોડાક નમૂનાઓ જોઈએ.
છેલ્લે, હવે જયવંતસૂરિના ભાષાસામર્થ્યની વાત. કવિ જે કંઈ સિદ્ધ કરે છે તે છેવટે ભાષા દ્વારા જ સિદ્ધ કરે છે ને? તેથી જ ભાષાસજ્જ ને ભાષાસમર્થ ન હોય અને કવિ હોય એ બને શી રીતે? પણ ભાષાસજ્જતા અને ભાષાસામર્થ્ય જુદાજુદા પ્રકારનાં હોય છે, જુદીજુદી કોટિનાં હોય છે, ભાષાના અનેક પહેલુઓમાંથી એક યા બીજાનો ઉપયોગ કરનારાં હોય છે. જયવંતસૂરિના ભાષાવિનિયોગનાં પણ કેટલાંક લક્ષણો તારવી શકાય. એક તો, એ વિવિધ ભાષાભેદોને ઔચિત્યથી, કાર્યક્ષમતાથી, સહજપણે પ્રયોજે છે. એમનામાં સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓ જડે છે, જે પ્રશિષ્ટતાની, શ્લિષ્ટતાની, ગૌરવની અને પ્રૌઢિની આબોહવા ઊભી કરે છે. આપણે પ્રાચીન કાવ્ય-પરંપરાનું અનુસંધાન અનુભવીએ છીએ અને માણીએ છીએ. પ્રાકૃત ભાષાના પ્રયોગો એમાં થોડી જુદી સુગંધ પૂરે છે. વર્ણનોમાં, આલંકારિક ચિત્રણોમાં, શ્લેષ, યમક જેવા શબ્દાલંકારોમાં કવિની આ ભાષા-સજ્જતાનું ઘણું અર્પણ છે. પણ સાથે જ તળપદી બોલાતી ગુજરાતી ભાષા પણ કવિને એટલી જ હાથવગી છે. સુભાષિતો, પાત્રોદ્ગારો વગેરેમાં એનું પ્રવર્તન જોઈ શકાય છે. એનાથી કાવ્યમાં સ્ફૂર્તિ, તાજગી અને આત્મીયતાનો અનુભવ આપણે કરીએ છીએ. પ્રસંગે વ્રજ-હિંદીનો પ્રયોગ પણ કવિ કરે છે - સુલસા યોગિનીએ નગરમાં વર્તાવેલા ઉત્પાતનું વર્ણન વ્રજ-હિંદીની ભાષાછટામાં થયું છે તે કેટલું ઔચિત્યપૂર્ણ અને અસરકારક લાગે છે! —, કેટલાંક પદો હિંદીમાં જ રચાયેલાં છે ને હિંદીનાં છાંટણાં તો કવિની ગુજરાતી કૃતિઓમાં અવારનવાર મળે છે. ઉર્દૂ-ફારસી શબ્દો પણ એના વિશિષ્ટ રણકા સાથે અવારનવાર મળે છે. આ બધાંનાં ઉદાહરણો આ પૂર્વે ઉદ્ધૃત થયેલી પંક્તિઓમાં જડી આવશે, તેમ છતાં અહીં થોડાક નમૂનાઓ જોઈએ.
સંસ્કૃત તત્સમ શબ્દો : અરતિ, કરંક, કુણપ, કેલીશુક, (એકસાથે આવતા વધુ શબ્દો) ગૌર કપોલ શશીબિંબ, ઉન્નત પીન પયોધર, ઉન્નત શ્યામ સુચૂચક, (સમાસાત્મક શબ્દો) શુષ્કપયોધરા, ભસ્મધૂસર, કુરુવિંદચિત્રિત, કુસુમસંભાર, મદનાલસ, સુરતરસસમર, લક્ષણછંદવિહીન, ભૂમિસંભવ-મુનિયુતા, શબ્દ-અર્થ- સુસંગતા વગેરે.
સંસ્કૃત તત્સમ શબ્દો : અરતિ, કરંક, કુણપ, કેલીશુક, (એકસાથે આવતા વધુ શબ્દો) ગૌર કપોલ શશીબિંબ, ઉન્નત પીન પયોધર, ઉન્નત શ્યામ સુચૂચક, (સમાસાત્મક શબ્દો) શુષ્કપયોધરા, ભસ્મધૂસર, કુરુવિંદચિત્રિત, કુસુમસંભાર, મદનાલસ, સુરતરસસમર, લક્ષણછંદવિહીન, ભૂમિસંભવ-મુનિયુતા, શબ્દ-અર્થ- સુસંગતા વગેરે.
Line 713: Line 818:
'વયર વસાયું કીધઉં નેહ'માં બે વાક્યોને બાજુબાજુમાં મૂક્યાં છે. એમની વચ્ચે વિરોધ નથી પણ પર્યાયાત્મકતા છે. સ્નેહ કર્યો તે જ વેર દાખવ્યું! આ એક લાક્ષણિક વાક્યછટા છે.
'વયર વસાયું કીધઉં નેહ'માં બે વાક્યોને બાજુબાજુમાં મૂક્યાં છે. એમની વચ્ચે વિરોધ નથી પણ પર્યાયાત્મકતા છે. સ્નેહ કર્યો તે જ વેર દાખવ્યું! આ એક લાક્ષણિક વાક્યછટા છે.
જયવંતસૂરિની ભાષાના આ ચિત્રમાં ઉમેરીએ પ્રાસ, શબ્દાલંકાર, અર્થાલંકાર વગેરે નિમિત્તે પ્રગટ થતી ભાષાસંપત એટલે જયવંતસૂરિ કેટલા મોટા ભાષાસ્વામી છે એ સમજાયા વિના નહીં રહે.
જયવંતસૂરિની ભાષાના આ ચિત્રમાં ઉમેરીએ પ્રાસ, શબ્દાલંકાર, અર્થાલંકાર વગેરે નિમિત્તે પ્રગટ થતી ભાષાસંપત એટલે જયવંતસૂરિ કેટલા મોટા ભાષાસ્વામી છે એ સમજાયા વિના નહીં રહે.
*
<center> * </center>
કાવ્યકલાનાં સર્વ અંગોમાં અનુપમ કૌશલ દર્શાવતા જયવંતસૂરિ મધ્યકાળમાં વિરલ એવા પંડિત, રસજ્ઞ, સર્જક કવિ છે. એમની કાવ્યસૃષ્ટિ આજે પણ કાવ્યરસિકોને પરમ હદ્ય બને એવી છે.
કાવ્યકલાનાં સર્વ અંગોમાં અનુપમ કૌશલ દર્શાવતા જયવંતસૂરિ મધ્યકાળમાં વિરલ એવા પંડિત, રસજ્ઞ, સર્જક કવિ છે. એમની કાવ્યસૃષ્ટિ આજે પણ કાવ્યરસિકોને પરમ હદ્ય બને એવી છે.<br>
સંદર્ભસાહિત્ય
 
મુદ્રિત
'''સંદર્ભસાહિત્ય'''
'''મુદ્રિત'''
આત્માનંદ પ્રકાશ, પુ.૨૧ અં.૭ તથા અં.૧૦ – જયવંતસૂરિ, મોહનલાલ દલીચંદ દેશાઈ.
આત્માનંદ પ્રકાશ, પુ.૨૧ અં.૭ તથા અં.૧૦ – જયવંતસૂરિ, મોહનલાલ દલીચંદ દેશાઈ.
ઋષિદત્તા રાસ, સંપા. નિપુણા દલાલ, ૧૯૭૩.
ઋષિદત્તા રાસ, સંપા. નિપુણા દલાલ, ૧૯૭૩.
Line 731: Line 837:
શમામૃતમ્, સંપા. મુનિ ધર્મવિજય, ૧૯૨૩ - 'નેમિનાથ સ્તવન'.
શમામૃતમ્, સંપા. મુનિ ધર્મવિજય, ૧૯૨૩ - 'નેમિનાથ સ્તવન'.
શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ, ૧૯૭૮.  
શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ, ૧૯૭૮.  
શૃંગારમંજરી, જયંત કોઠારી, ૧૯૮૭.  
શૃંગારમંજરી, જયંત કોઠારી, ૧૯૮૭. <br>
હસ્તપ્રતો
 
'''હસ્તપ્રતો'''
આ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા.૨; ઋષિદત્તા રાસ, સંપા. નિપુણા દલાલ; તથા શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ. (છેલ્લા બે ગ્રંથોમાં સંપાદિત કૃતિ ઉપરાંતની અન્ય કૃતિઓની હસ્તપ્રતોની પણ નોંધ છે.)
આ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા.૨; ઋષિદત્તા રાસ, સંપા. નિપુણા દલાલ; તથા શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ. (છેલ્લા બે ગ્રંથોમાં સંપાદિત કૃતિ ઉપરાંતની અન્ય કૃતિઓની હસ્તપ્રતોની પણ નોંધ છે.)
______________________
______________________
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય, સંપા.
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય, સંપા.
જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ, ૧૯૯૩
જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ, ૧૯૯૩
______________________
***
{{Poem2Close}}
{{Poem2Close}}