કવિલોકમાં/મીરાંનું કવિકર્મ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
મધ્યકાળના આપણા અન્ય કવિઓની પેઠે મીરાં પણ પ્રધાનપણે અને મૂળભૂત રીતે ભક્ત છે, કવિ નહીં. એમણે જે કંઈ શબ્દરચનાઓ કરી છે તેમાં એમનો મનોભાવ કવિનો નથી, ભક્તનો છે. હૃદયમાં રહેલા ભક્તિના ભાવને વાચા આપવી એ જ એનો હેતુ છે, શબ્દસૌન્દર્ય નિષ્પન્ન કરવું એ હેતુ નથી.
મધ્યકાળના આપણા અન્ય કવિઓની પેઠે મીરાં પણ પ્રધાનપણે અને મૂળભૂત રીતે ભક્ત છે, કવિ નહીં. એમણે જે કંઈ શબ્દરચનાઓ કરી છે તેમાં એમનો મનોભાવ કવિનો નથી, ભક્તનો છે. હૃદયમાં રહેલા ભક્તિના ભાવને વાચા આપવી એ જ એનો હેતુ છે, શબ્દસૌન્દર્ય નિષ્પન્ન કરવું એ હેતુ નથી.
પણ આટલા માટે મીરાં કે અન્ય ‘ભક્તો’નો કવિપદમાંથી કાંકરો કાઢી નાખવાની જરૂર નથી. અખાએ જ્ઞાની થવાનું પસંદ કર્યું હતું અને કહ્યું હતું — 'જ્ઞાનીને કવિતા ન ગણેશ.' નરસિંહરાવ જેવા, આથી, એક વખત કહી બેઠા - આપણે અખાની વાત સ્વીકારી લઈએ; અખાભગત જ્ઞાની છે, કવિ નહીં. પરંતુ શું જ્ઞાન કે શું ભક્તિ કોઈ કવિતાના વિરોધી હેતુ નથી. કવિતાને કશું અસ્પર્શ્ય નથી. કોઈ પણ મનુષ્યભાવ કવિતાનો વિષય બની શકે છે, એટલું જ નહીં પણ કાવ્યેતર હેતુ પણ જ્યારે ઊંડી આંતરપ્રતીતિથી પ્રવર્તે છે ત્યારે એનો શાબ્દિક આવિષ્કાર કવિતારૂપ થઈને જ ઘણી વાર રહેતો હોય છે. આજે ‘શુદ્ધ' કવિતાનો – કેવળ કવિતાનો, કવિતા ખાતર કવિતાનો આગ્રહ વ્યક્ત થતો કેટલીક વાર જોવા મળે છે, પણ એમાં કવિતાની સર્વવ્યાપિતાનું સંકોચન છે, જગતના સર્વ પદાર્થોને - ભાવોને આત્મરસે રસી દેવાની કવિતાની દિવ્ય શક્તિની જાણે અવગણના છે.
પણ આટલા માટે મીરાં કે અન્ય ‘ભક્તો’નો કવિપદમાંથી કાંકરો કાઢી નાખવાની જરૂર નથી. અખાએ જ્ઞાની થવાનું પસંદ કર્યું હતું અને કહ્યું હતું — ‘જ્ઞાનીને કવિતા ન ગણેશ.' નરસિંહરાવ જેવા, આથી, એક વખત કહી બેઠા - આપણે અખાની વાત સ્વીકારી લઈએ; અખાભગત જ્ઞાની છે, કવિ નહીં. પરંતુ શું જ્ઞાન કે શું ભક્તિ કોઈ કવિતાના વિરોધી હેતુ નથી. કવિતાને કશું અસ્પર્શ્ય નથી. કોઈ પણ મનુષ્યભાવ કવિતાનો વિષય બની શકે છે, એટલું જ નહીં પણ કાવ્યેતર હેતુ પણ જ્યારે ઊંડી આંતરપ્રતીતિથી પ્રવર્તે છે ત્યારે એનો શાબ્દિક આવિષ્કાર કવિતારૂપ થઈને જ ઘણી વાર રહેતો હોય છે. આજે ‘શુદ્ધ' કવિતાનો – કેવળ કવિતાનો, કવિતા ખાતર કવિતાનો આગ્રહ વ્યક્ત થતો કેટલીક વાર જોવા મળે છે, પણ એમાં કવિતાની સર્વવ્યાપિતાનું સંકોચન છે, જગતના સર્વ પદાર્થોને - ભાવોને આત્મરસે રસી દેવાની કવિતાની દિવ્ય શક્તિની જાણે અવગણના છે.
ભક્તિનું સંવેદન કે પરમ તત્ત્વનો અલૌકિક અનુભવ તો ગહન માર્મિક આંતરપ્રતીતિ છે. એ વાણીને ઉદ્-દીપ્ત કર્યા વિના કેમ રહે? નરસિંહ કહે છે – ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી', ને અખાભગત પણ કહે છે - ‘ત્યાર પછી ઊઘડી મુજ વાણ. ‘નરસિંહ ને અખાની રચનાઓમાં ઊઘડેલી વાણીનાં દર્શન આપણને થતાં હોય તો નરસિંહ આપણે માટે માત્ર ભક્ત નથી રહેતા, ભક્ત-કવિ બની જાય છે. અખાભગત માત્ર જ્ઞાની નથી રહેતા, જ્ઞાની-કવિ બની જાય છે – ભલે એ પોતાની જાતને કવિ ગણાવવાની ના પાડતા હોય. એ જ રીતે મીરાં પણ માત્ર ભક્ત નહીં, ભક્ત-કવયિત્રી છે કેમકે એમણે ભક્તિની 'કવિતા' કરી છે. ભક્તિરસના ભોગી એને કવિતામય ભક્તિ કહેશે પણ કાવ્યરસના ભોગીઓ માટે તો એ ભક્તિની કવિતા જ.
ભક્તિનું સંવેદન કે પરમ તત્ત્વનો અલૌકિક અનુભવ તો ગહન માર્મિક આંતરપ્રતીતિ છે. એ વાણીને ઉદ્-દીપ્ત કર્યા વિના કેમ રહે? નરસિંહ કહે છે – ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી', ને અખાભગત પણ કહે છે - ‘ત્યાર પછી ઊઘડી મુજ વાણ. ‘નરસિંહ ને અખાની રચનાઓમાં ઊઘડેલી વાણીનાં દર્શન આપણને થતાં હોય તો નરસિંહ આપણે માટે માત્ર ભક્ત નથી રહેતા, ભક્ત-કવિ બની જાય છે. અખાભગત માત્ર જ્ઞાની નથી રહેતા, જ્ઞાની-કવિ બની જાય છે – ભલે એ પોતાની જાતને કવિ ગણાવવાની ના પાડતા હોય. એ જ રીતે મીરાં પણ માત્ર ભક્ત નહીં, ભક્ત-કવયિત્રી છે કેમકે એમણે ભક્તિની 'કવિતા' કરી છે. ભક્તિરસના ભોગી એને કવિતામય ભક્તિ કહેશે પણ કાવ્યરસના ભોગીઓ માટે તો એ ભક્તિની કવિતા જ.
મીરાંની આ કવિતા કેટલાક વિશિષ્ટ કવિતાગુણે ઓપતી છે. એમાં 'કવિકર્મ' જોવું કેટલે અંશે યોગ્ય એ પ્રશ્ન છે, કેમકે 'કવિકર્મ' શબ્દ કર્તુત્વની સભાનતા સૂચવે છે જે મીરાંમાં છે એમ ભાગ્યે જ કહી શકાય. મીરાંની કવિતાનું મુખ્ય લક્ષણ તો છે સહજતા. એમની કવિતા હૃદયના નિઃશ્વાસ જેવી છે, એ અનાયાસ ઉદ્ગાર છે. પણ જેમ સ્વાભાવોક્તિ કેટલીક વાર અલંકૃતિ બની જાય છે તેમ મીરાંના અનાયાસ ઉદ્ગાર પણ એમનું વિશિષ્ટ કવિકર્મ બની જાય છે.
મીરાંની આ કવિતા કેટલાક વિશિષ્ટ કવિતાગુણે ઓપતી છે. એમાં 'કવિકર્મ' જોવું કેટલે અંશે યોગ્ય એ પ્રશ્ન છે, કેમકે 'કવિકર્મ' શબ્દ કર્તુત્વની સભાનતા સૂચવે છે જે મીરાંમાં છે એમ ભાગ્યે જ કહી શકાય. મીરાંની કવિતાનું મુખ્ય લક્ષણ તો છે સહજતા. એમની કવિતા હૃદયના નિઃશ્વાસ જેવી છે, એ અનાયાસ ઉદ્ગાર છે. પણ જેમ સ્વાભાવોક્તિ કેટલીક વાર અલંકૃતિ બની જાય છે તેમ મીરાંના અનાયાસ ઉદ્ગાર પણ એમનું વિશિષ્ટ કવિકર્મ બની જાય છે.
મીરાંની કવિતાની અનાયાસતા સૌ પ્રથમ એની સંક્ષિપ્તતામાં પ્રગટ થતી દેખાય છે. એમનાં કેટલાંબધાં કાવ્યો માત્ર ત્રણચાર પંક્તિઓમાં પૂરાં થઈ જાય છે! જુઓ—
મીરાંની કવિતાની અનાયાસતા સૌ પ્રથમ એની સંક્ષિપ્તતામાં પ્રગટ થતી દેખાય છે. એમનાં કેટલાંબધાં કાવ્યો માત્ર ત્રણચાર પંક્તિઓમાં પૂરાં થઈ જાય છે! જુઓ—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* પગઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.  
{{Block center|<poem><nowiki>*</nowiki> પગઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.  
મૈં તો મેરે નારાયણકી આપ હી હો ગઈ દાસી રે.  
મૈં તો મેરે નારાયણકી આપ હી હો ગઈ દાસી રે.  
લોગ કહે મીરાં ભઈ બાવરી, ન્યાત કહૈ કુલનાસી રે.  
લોગ કહે મીરાં ભઈ બાવરી, ન્યાત કહૈ કુલનાસી રે.  
વિષકા પ્યાલા રાણાજી ભેજ્યા, પીવત મીરાં હાંસી રે.  
વિષકા પ્યાલા રાણાજી ભેજ્યા, પીવત મીરાં હાંસી રે.  
મીરાંકે પ્રભુ ગિરધર નાગર, સહજ મિલે અવિનાસી રે.
મીરાંકે પ્રભુ ગિરધર નાગર, સહજ મિલે અવિનાસી રે.
* ઉપાડી ગાંસડી વેઠની, કેમ નાખી દેવાય?  
<nowiki>*</nowiki> ઉપાડી ગાંસડી વેઠની, કેમ નાખી દેવાય?  
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય?  
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય?  
ઊની ઊની રેતીમાં પગ તપે છે,
ઊની ઊની રેતીમાં પગ તપે છે,
લૂ વાય છે માસ જેઠની રે, કેમ.
{{right|લૂ વાય છે માસ જેઠની રે, કેમ.}}
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
લ્હે લાગી છે મને ઠેઠની રે. કેમ.
{{right|લ્હે લાગી છે મને ઠેઠની રે. કેમ.}}
* બસો મોરે નૈનનમેં નંદલાલ  
<nowiki>*</nowiki> બસો મોરે નૈનનમેં નંદલાલ  
મોહનની સૂરત, સાંવરી સૂરત, નૈનાં બને વિશાલ.  
મોહનની સૂરત, સાંવરી સૂરત, નૈનાં બને વિશાલ.  
અધર સુધારસ મુરલી રાજિત, ઉર બૈજંતી માલ.
અધર સુધારસ મુરલી રાજિત, ઉર બૈજંતી માલ.
Line 78: Line 78:
મીરાંની કવિતા બહુધા છે આત્મલક્ષી ઉદ્ગાર. તેમાંયે મોટે ભાગે પ્રિયતમ સાથેની ગૂજગૌષ્ઠિ, મીરાં સ્ત્રી તો છે જ અને પોતાને વિશે એ કહે છે – ‘પૂર્વજન્મની હું વ્રજ તણી ગોપી, ચૂક થતાં અહીં આવી.’ નરસિંહ કે દયારામની પેઠે મીરાંને ગોપી થવા-પણું નથી. એટલે એ બન્નેની પ્રેમભક્તિની કવિતામાં જે પરોક્ષતા આવે છે તે મીરાંની કવિતામાં નથી આવતી. બીજી બાજુથી મીરાં પોતાના પ્રિયતમનાં સ્વામિની કે સખી નથી, પણ દાસી છે. એટલે એમની પ્રેમભક્તિની કવિતામાં એક જ ભાવ પ્રધાન રહે છે - આત્મનિવેદનનો, અનન્યશરણતાનો, એકનિષ્ઠ પ્રીતિનો - ‘મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ રે', 'જો તુમ તોડો પિયા, મૈં નાહીં તોડું રે', 'હેરી મૈં તો દરદ દિવાની' વગેરે. નરસિંહ અને દયારામની પ્રેમભક્તિની કવિતામાં લાડકોડ, રિસામણાં-મનામણાં, ઈર્ષ્યા—અધિકારના અનેકવિધ ભાવોને અવકાશ મળે છે તે મીરાંની કવિતામાં નથી મળતો. આત્મનિવેદનની કવિતામાં ઉદ્ગારની જે સાહજિકતા અને સરલતા જોઈએ તે મીરાંની કવિતામાં છે. એમાં ચિત્રકલ્પનો આવે છે. પણ તે વિષય સાથેના તાદાત્મ્યમાંથી આવે છે. વિદગ્ધતામાંથી નહીં. તેથી એ ચિત્રકલ્પનોમાંયે સાહજિકતા અને સરલતા જણાય છે. આર્દ્ર દીનતાભાવના એક સૂર પર ચાલતી મીરાંની કવિતામાં વાગ્ભંગિના વૈવિધ્યની ઝાઝી જરૂર પડતી નથી. વક્રવાણી, વ્યંગ-કટાક્ષના ઉદ્ગારો એમાં જવલ્લે જ સાંપડે છે:
મીરાંની કવિતા બહુધા છે આત્મલક્ષી ઉદ્ગાર. તેમાંયે મોટે ભાગે પ્રિયતમ સાથેની ગૂજગૌષ્ઠિ, મીરાં સ્ત્રી તો છે જ અને પોતાને વિશે એ કહે છે – ‘પૂર્વજન્મની હું વ્રજ તણી ગોપી, ચૂક થતાં અહીં આવી.’ નરસિંહ કે દયારામની પેઠે મીરાંને ગોપી થવા-પણું નથી. એટલે એ બન્નેની પ્રેમભક્તિની કવિતામાં જે પરોક્ષતા આવે છે તે મીરાંની કવિતામાં નથી આવતી. બીજી બાજુથી મીરાં પોતાના પ્રિયતમનાં સ્વામિની કે સખી નથી, પણ દાસી છે. એટલે એમની પ્રેમભક્તિની કવિતામાં એક જ ભાવ પ્રધાન રહે છે - આત્મનિવેદનનો, અનન્યશરણતાનો, એકનિષ્ઠ પ્રીતિનો - ‘મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ રે', 'જો તુમ તોડો પિયા, મૈં નાહીં તોડું રે', 'હેરી મૈં તો દરદ દિવાની' વગેરે. નરસિંહ અને દયારામની પ્રેમભક્તિની કવિતામાં લાડકોડ, રિસામણાં-મનામણાં, ઈર્ષ્યા—અધિકારના અનેકવિધ ભાવોને અવકાશ મળે છે તે મીરાંની કવિતામાં નથી મળતો. આત્મનિવેદનની કવિતામાં ઉદ્ગારની જે સાહજિકતા અને સરલતા જોઈએ તે મીરાંની કવિતામાં છે. એમાં ચિત્રકલ્પનો આવે છે. પણ તે વિષય સાથેના તાદાત્મ્યમાંથી આવે છે. વિદગ્ધતામાંથી નહીં. તેથી એ ચિત્રકલ્પનોમાંયે સાહજિકતા અને સરલતા જણાય છે. આર્દ્ર દીનતાભાવના એક સૂર પર ચાલતી મીરાંની કવિતામાં વાગ્ભંગિના વૈવિધ્યની ઝાઝી જરૂર પડતી નથી. વક્રવાણી, વ્યંગ-કટાક્ષના ઉદ્ગારો એમાં જવલ્લે જ સાંપડે છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* જો મૈં એસા જાનતી, પ્રીત કિયે દુ:ખ હોય,  
{{Block center|<poem>જો મૈં એસા જાનતી, પ્રીત કિયે દુ:ખ હોય,  
નગર ઢંઢેરા ફેરતી, પ્રીત કિયો મત કોય.
નગર ઢંઢેરા ફેરતી, પ્રીત કિયો મત કોય.
* કાઢિ કલેજો મેં ધરું કાગા તું લે જાઈ,  
 
જાં દેસાં મારો પિવ બસૈ, વે દેખે તું ખાઈ.  
કાઢિ કલેજો મેં ધરું કાગા તું લે જાઈ,  
'હરિ રૂઠે કઠે જાણાં?' જેવો અતલ નિરાશાનો સૂચક, અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન પણ એમાં વિરલ છે.
જાં દેસાં મારો પિવ બસૈ, વે દેખે તું ખાઈ. </poem>}}
પણ આત્મનિવેદનના આ આર્દ્ર સૂરની સાથે મીરાંની કવિતામાં એક બીજો સૂર જોવા મળે છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. એ છે મસ્તીનો, આત્મગૌરવનો રણકતો સૂર. પોતાના પ્રિયતમ પાસે મીરાં છે દીન અને પ્રેમાર્દ્ર, પણ જગત સામે એ અક્કડ ને અડીખમ થઈને ઊભાં રહે છે, જગતની અવગણના કરતી પોતાની અચલ કૃષ્ણપ્રીતિનો એ અસંદિગ્ધ નિખાલસ ઉદ્ગાર કરે છે. એમની આ મનોમુદ્રાને વ્યક્ત કરતા વાણીપ્રયોગો પણ ધ્યાનાર્હ છે?
{{Poem2Open}}'હરિ રૂઠે કઠે જાણાં?' જેવો અતલ નિરાશાનો સૂચક, અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન પણ એમાં વિરલ છે.
* કોઈ નિંદો, કોઈ બિંદો, મેં તો ગુણ ગોવિંદકા ગાસ્યા.
પણ આત્મનિવેદનના આ આર્દ્ર સૂરની સાથે મીરાંની કવિતામાં એક બીજો સૂર જોવા મળે છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. એ છે મસ્તીનો, આત્મગૌરવનો રણકતો સૂર. પોતાના પ્રિયતમ પાસે મીરાં છે દીન અને પ્રેમાર્દ્ર, પણ જગત સામે એ અક્કડ ને અડીખમ થઈને ઊભાં રહે છે, જગતની અવગણના કરતી પોતાની અચલ કૃષ્ણપ્રીતિનો એ અસંદિગ્ધ નિખાલસ ઉદ્ગાર કરે છે. એમની આ મનોમુદ્રાને વ્યક્ત કરતા વાણીપ્રયોગો પણ ધ્યાનાર્હ છે?{{Poem2Close}}
* સાધુ માતપિતા મેરે સજન સનેહી ગ્યાની,  
{{Block center|<poem>કોઈ નિંદો, કોઈ બિંદો, મેં તો ગુણ ગોવિંદકા ગાસ્યા.
રાણાને સમજાઓ, જાઓ મેં તો બાત ન માની.  
 
સાધુ માતપિતા મેરે સજન સનેહી ગ્યાની,  
રાણાને સમજાઓ, જાઓ મેં તો બાત ન માની. </poem>}}
 
{{Poem2Open}}
બન્ને ઉદ્ગારોમાં 'તો'નો કાકુ મીરાંની મક્કમતાને કેવી અનાયાસ રીતે પ્રગટ કરે છે!
બન્ને ઉદ્ગારોમાં 'તો'નો કાકુ મીરાંની મક્કમતાને કેવી અનાયાસ રીતે પ્રગટ કરે છે!
* ગિરધર મ્હાંરે મેં ગિરધરકી, કહો તો બજાઉંઢોલ.
{{Poem2Close}}
* ચોરી કરું ન મારુંગી, ન મેં કરું અકાજ  
 
પુન્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.
{{Block center|<poem>ગિરધર મ્હાંરે મેં ગિરધરકી, કહો તો બજાઉંઢોલ.
'બજાઉં ઢોલ' અને 'ઝક મારો' એ બન્ને પ્રયોગો મીરાંની સરલ-સહજ નિર્ભીકતાની આબાદ અભિવ્યક્તિ સાધે છે.
 
* તેરો કોઈ નહિ રોકણહાર, મગન હોઈ મીરાં ચલી.</poem>}}
ચોરી કરું ન મારુંગી, ન મેં કરું અકાજ  
પુન્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.</poem>}}
 
{{Poem2Open}}
'''બજાઉં ઢોલ''' અને '''ઝક મારો''' એ બન્ને પ્રયોગો મીરાંની સરલ-સહજ નિર્ભીકતાની આબાદ અભિવ્યક્તિ સાધે છે.
{{Poem2Close}}
 
{{Block center|<poem>તેરો કોઈ નહિ રોકણહાર, મગન હોઈ મીરાં ચલી.</poem>}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
એમાં ‘તેરો કોઈ નહિ રોકણહાર'માં આત્મપ્રતીતિનો બુલંદ ઉદ્ગાર છે.  
એમાં ‘તેરો કોઈ નહિ રોકણહાર'માં આત્મપ્રતીતિનો બુલંદ ઉદ્ગાર છે.  
Line 103: Line 115:
{{Right |૩૦ નવેમ્બર ૧૯૮૬ }} <br>
{{Right |૩૦ નવેમ્બર ૧૯૮૬ }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ
|next = રસસિદ્ધ કવિવરનો ઊંડો ને ઉજ્જ્વળ અભ્યાસ
}}
19,010

edits