પોત્તાનો ઓરડો/ઋણસ્વીકાર: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 7: Line 7:
ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો.
ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો.
મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો.
મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો.
પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે.
પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*<ref>* પ્રો. કે. એસ. શાસ્ત્રી મને આ રીતે ઓળખાવે છે. મારા નારીવાદના આવા નવીન નામકરણ માટે તેમને ધન્યવાદ.</ref>’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે.
મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે.
મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે.
* પ્રો. કે. એસ. શાસ્ત્રી મને આ રીતે ઓળખાવે છે. મારા નારીવાદના આવા નવીન નામકરણ માટે તેમને ધન્યવાદ.
{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{reflist}}
{{rh|૯-૯-૧૯૯૯<br>અંગ્રેજી વિભાગ,<br>ભાષાભવન,<br>ગુજરાત યુનિવર્સિટી.||– રંજના હરીશ}}
{{rh|૯-૯-૧૯૯૯<br>અંગ્રેજી વિભાગ,<br>ભાષાભવન,<br>ગુજરાત યુનિવર્સિટી.||– રંજના હરીશ}}
<br>
<br>