32,615
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વિવેચનની પ્રક્રિયા }} | {{Heading|વિવેચનની પ્રક્રિયા<ref>ગુજરાતી સાહિત્ય પરિષદના કલ્યાણ (મુંબઈ) ખાતે મળેલા ૨૯મા અધિવેશનના સાહિત્ય-વિવેચન વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન, તા. ૩૦-૩૧ ડિસે., ૧૯૭૭ અને ૧ જાન્યુ., ૧૯૭૮</ref>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપ સૌના સદ્ભાવના પ્રતીક તરીકે આ સ્થાને મારી વરણી થયાની જાણ કરવામાં આવી એ ક્ષણે મારા મનમાં કેવો પ્રતિભાવ જન્મ્યો એનું વિશ્લેષણ કરું છું ત્યારે આ સ્થાન યશસ્વી રીતે શોભાવનાર મારા સમર્થ પુરોગામીઓનું સ્મરણ મનને વિનમ્રતાથી ભરી દે છે અને મને એક મૌનની સ્થિતિમાં મૂકી આપે છે. પણ એ સ્થિતિમાં હું વધુ સમય રહી શકું એમ નથી, મારે ચારપાંચ હજાર શબ્દોમાં વક્તવ્ય પણ રજૂ કરવાનું છે. તો હું શાને વિશે બોલું? | આપ સૌના સદ્ભાવના પ્રતીક તરીકે આ સ્થાને મારી વરણી થયાની જાણ કરવામાં આવી એ ક્ષણે મારા મનમાં કેવો પ્રતિભાવ જન્મ્યો એનું વિશ્લેષણ કરું છું ત્યારે આ સ્થાન યશસ્વી રીતે શોભાવનાર મારા સમર્થ પુરોગામીઓનું સ્મરણ મનને વિનમ્રતાથી ભરી દે છે અને મને એક મૌનની સ્થિતિમાં મૂકી આપે છે. પણ એ સ્થિતિમાં હું વધુ સમય રહી શકું એમ નથી, મારે ચારપાંચ હજાર શબ્દોમાં વક્તવ્ય પણ રજૂ કરવાનું છે. તો હું શાને વિશે બોલું? | ||