સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભાનુશંકર વ્યાસ - ‘બાદરાયણ'

From Ekatra Foundation
Revision as of 02:55, 2 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’

[નીચે આપેલું કાવ્ય આકાશમાં સંધ્યાકાળે કોઈ એક એકાકી તારિકાને પ્રકાશતી જોતાં પ્રેરાયું છે. વિશાલ વ્યોમનાં અતલ ઊંડાણમાં એ નાનકડી તારિકા ડૂબી નથી જતી, પણ એના શાન્ત તેજથી ઝળહળી રહે છે. એવી જ કોઈ એક બીજી તારિકાનાં પણ કવિ સાથે સાથે દર્શન કરે છે. કઈ હશે એ તારિકા?]