સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દેશળજી પરમાર

From Ekatra Foundation
Revision as of 02:42, 15 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દેશળજી પરમાર

[પોતાના ઘરમાં મૃગચર્મ પડ્યું છે. આપણેય કવિની જેમ અનેક વાર તે જોયું હશે — પણ એમાં રહેલી અખૂટ કરુણા તરફ કોઈ વાર આપણું ધ્યાન ગયું છે? કવિને એ જોતાં કેવા કેવા વિચારો આવે છે તે આ કાવ્યમાં જોજો. પુરપથઊડી - નગરના માર્ગ પર ઊડી રહી હોય એવી ચુંદડી જેવું કવિને એ મૃગચર્મ દેખાય છે. છાયા-મૃગ તો મરી ગયો પણ આ મૃગચર્મ રહ્યું છે તે જાણે તેની અરવ-મૂક છાયા છે. સુંવાળી - સુંવાળા વાળથી સુંવાળી બનેલી સપાટી. વન્ય — વનવાસી. કપટપટુ— કપટે પટુ - હોશિયાર. ભગવો-ભગવો રંગ. આ રંગ જે જીવતા હરણ ઉપર ઉલ્લાસ, નિર્દોષતા અને તરવરાટનો સૂચક હતો તે કવિને હવે સંન્યાસની ભાવનાનો પ્રેરક બને છે!]