સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કેશવરામ શાસ્ત્રી

From Ekatra Foundation
Revision as of 12:46, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કેશવરામ શાસ્ત્રી

[‘પછી હરણની સીતા થઈ કે નહિ?’ એમ એક કથા સાંભળનારે ‘સીતાહરણ’નો પ્રસંગ સાંભળ્યા પછી પ્રશ્ન કર્યો હતો! પણ આ નાટકમાં તો ખરેખર સીતાનું હરણ થઈ જાય છે ને હરણની પાછી સીતા થાય છે. સંસ્કૃતમાં કવિ ભાસ્કરના ‘ઉન્મત્તરાધવ’ નામે નાટકનો આ અનુવાદ છે. પહેલું વેરી તે સ્વજન-કેમકે તેની બહુ ચિંતા રહ્યાં કરે છે. ૫. ન્યાસ - મૂકવું તે. ક્ષેપ - પડવું તે. ૮. આર્યોક્તિમાં — આર્ય-મોટાભાઈના વચનમાં. જેમ ઓછાં પાંદડાં હોય ને ઝાડ તળે તડકોછાંયડો છવાય તેમ. ૯. પદ્મિની - કમળતલાવડી. ૧૦. કિસલય-કુંપળ ૧૫. સ્તબક-ગુચ્છ. ૧૭. મુખાબ્જ-મુખરૂપી કમળ. ૨૦. કાનને-કાનન-વનમાં. પિતા-શાસને-પિતાની આજ્ઞાને લીધે. ૨૨. અસહન -સહન ન કરવું તે. ૨૩. પ્રકર્ષ -ચડતી.]