મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૯.તોરલ/ તોરલદે

From Ekatra Wiki
Revision as of 06:24, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૯.તોરલ/ તોરલદે|}} {{Poem2Open}} સંત-સાહિત્યનાં આ કવિનું નામ જેસલન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦૯.તોરલ/ તોરલદે

સંત-સાહિત્યનાં આ કવિનું નામ જેસલનાં ઉદ્ધારક તરીકે લોકવાણીમાં જાણીતું છે. બહારવટે ચડી ઘણાંની હત્યા કરનાર જેસલને દરિયામાં બૂડતા બચાવતાં તોરલ(રાણી) આગળ એમણે પાપનો એકરાર કરેલો – એવું એમને ને તોરલને નામે મળતાં લોકવાણીનાં આ ભજનો પરથી અનુમાની શકાય છે.

૨ પદો