Revision as of 12:37, 11 November 2021 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૮|}} {{Poem2Open}} {{Color|Blue|[માતા રડતે હૈયે ઉત્તરાને શીખ-વચન કહી વ...")
[માતા રડતે હૈયે ઉત્તરાને શીખ-વચન કહી વિદાય આપે છે. અન્ય કવિઓએ તો અહીં અપશુકન વગેરેનો વિસ્તાર કર્યો છે. અર્વાચીનોમાં તો ક્યાંક ઉત્તરાના છ પૂર્વાવતારની વાત પણ આવે છે.