ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કબરકાવ્ય

From Ekatra Wiki
Revision as of 10:12, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કબરકાવ્ય'''</span> (Epitaph) : મૃતાત્માની સ્મૃતિમાં એની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કબરકાવ્ય (Epitaph) : મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે એના સ્મારક પર કોતરવાલાયક સાહિત્યિક સર્જન. આ લઘુ કરુણિકા છે. જેમકે મુકુલ ચોકસીનું રાવજી પટેલ પરનું કબરકાવ્ય : ‘આપ સારસ્વત હો/તો પણ આપને/સારી કવિતાઓ લખી / હો તે છતાં/સૌ પ્રથમ કુમળી/વયે મરવું પડે.’ ચં.ટો.