ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૬

From Ekatra Wiki
Revision as of 15:35, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૬'''</span> [                ] : જૈન સાધુ. વિજ્યરાજસૂરિના શિષ્ય. ‘સોમકરણ મણિયાશાનો રાસ’(મુ.)ના કર્તા. કૃતિ: જિનેન્દ્રગુણપ્રકાશક સ્તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માણેકવિજ્ય-૬ [                ] : જૈન સાધુ. વિજ્યરાજસૂરિના શિષ્ય. ‘સોમકરણ મણિયાશાનો રાસ’(મુ.)ના કર્તા. કૃતિ: જિનેન્દ્રગુણપ્રકાશક સ્તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. ભોગીલાલ સાકલચંદ, ઈ.૧૯૩૩.[કી.જો.]