ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણેકવિજ્ય-૬ [                ] : જૈન સાધુ. વિજ્યરાજસૂરિના શિષ્ય. ‘સોમકરણ મણિયાશાનો રાસ’(મુ.)ના કર્તા. કૃતિ: જિનેન્દ્રગુણપ્રકાશક સ્તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. ભોગીલાલ સાકલચંદ, ઈ.૧૯૩૩.[કી.જો.]