ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિશીલ

From Ekatra Wiki
Revision as of 04:16, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિશીલ'''</span> : આ નામે ૧૯ કડીની ‘કસ્તૂરિકપૂર-સંવાદ’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુનિશીલ : આ નામે ૧૯ કડીની ‘કસ્તૂરિકપૂર-સંવાદ’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાયેં’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]