ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિશીલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુનિશીલ : આ નામે ૧૯ કડીની ‘કસ્તૂરિકપૂર-સંવાદ’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાયેં’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]