ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિરત્ન સૂરિ શિષ્ય

Revision as of 04:30, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુનિરત્ન(સૂરિ)શિષ્ય [                ] : જૈન સાધુ. ૪ કડીના ‘ચૌદસ્વપ્ન-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]