વીક્ષા અને નિરીક્ષા/લેખકનું નિવેદન

Revision as of 02:00, 3 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
લેખકનું નિવેદન

જુદે જુદે સમયે અને જુદાં જુદાં પ્રયોજનથી લખાયેલા સાહિત્યને લગતા કેટલાક લેખો અહીં ભેગા કર્યા છે. આપણી સાહિત્ય પરિષદે એનું પ્રકાશન માથે લીધું એ માટે હું પરિષદનો અત્યંત ઋણી છું. પરિષદ તરફથી જે વિદ્વાન મિત્રોએ લેખોની પસંદગી અને ગોઠવણીમાં મને મદદ કરી તેમનો પણ હું આભાર માનું છું.

૨૧, સરદાર પટેલ નગર
અમદાવાદ – ૩૮૦ ૦૦૬
૪-૨-૧૯૮૧

નગીનદાસ પારેખ