ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માછીકન્યા

From Ekatra Foundation
Revision as of 01:07, 11 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માછીકન્યા

સ્નેહરશ્મિ

માછીકન્યા (સ્નેહરશ્મિ; ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૩) પાંચ પાંચ પેઢીથી દોઢ વર્ષની પુત્રીની માતાને ઝૂંટવી જતાં ઝાંઝરીનાં ‘વમળભર્યાં’ પાણીમાં ન પડવાની પિતાની સલાહ માની રૂપા લગ્ન ન કરવાનો સંકલ્પ કરે છે. તેના બે પ્રિયતમ સોમો અને દવો, બેમાંથી કોઈ એક સાથે લગ્ન કરવા કહે છે. પોતાની દોઢ વર્ષની પુત્રી મીઠીને દેવાને સોંપી ચાંદની રાતે ઝાંઝરી પર લહેરિયાં ખાવા ગયેલાં રૂપાં-સોમો પાછાં નથી ફરતાં - એવું નિરૂપણ કરતી વાર્તા દૈવની અકળ લીલાની તરફેણ કરે છે.
ર.