ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાઘો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાઘો [ ] : તેમણે સંતમહિમાને લગતાં કેટલાંક ભજન (૩ મુ.) તથા પદની રચના કરી છે. કૃતિ : ૧. પદસંગ્રહપ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. ત્રિભુવનદાસ ક. ઠક્કર, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૪. સંતસમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]