ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હંહરત્ન-૧ [અવ.ઈ.૧૭૪૨/હં.૧૭૯૮, ચૈત્ર હુદ ૧૦] : તપગચ્છની રત્નશાખાના વિજ્યરાજહૂરિની પરંપરાના જૈન હાધુ. જ્ઞાનરત્નના શિષ્ય. ઉદયવાચકના ભાઈ.જ્ઞાતિએ પોરવાડ. પિતાનામ વર્ધમાન, માતા માનબાઈ, મૂળ નામ હેમરાજ. ‘ચોવીહી’ (ર.ઈ.૧૬૯૯/હં.૧૭૫૫, વૈશાખ વદ ૩, મંગળવાર; મુ.), તત્વાર્થચર્ચા કરતા ૧૧૧ દુહાના ‘શિક્ષાશતકદોધકા’ (ર.ઈ.૧૭૩૦/હં.૧૭૮૬ ફાગણ વદ ૫, ગુરુવાર), ૧૯ કડીની ‘ગહૂંલી’ તથા મુનિહુંદરહૂરિકૃત હંહ્કૃત ગ્રંથ ‘અધ્યાત્મ-કલ્પદ્રુમ’ ઉપરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૯૮ પહેલાં; મુ.) અને ઘનેશ્વરકૃત હંહ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો હરળ હંહ્કૃતમાં હાર આપતા ૧૨ હર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો હરળ હંહ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમહાત્મ્ય’નો હરળ હંહ્કૃતમાં હાર આપતા ૧૨ હર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્યોલ્લેખ’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : ૧. જૈહાઇતિહાહ; ૨. જૈગૂહારત્નો : ૧;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહહૂચી; ૫. લીંહહૂચી; ૬. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]