ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુજરાતી સાહિત્યની સાલવારી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુજરાતી સાહિત્ય સાલવારી

— : અર્વાચીન  :—

સન ૧૮૦૨ વસઈનું તહનામું
 ” ૧૮૦૩ રણછોડદાસ ગીરધરભાઇનો જન્મ
 ” ૧૮૦૪ ડૉ. ડ્રમંડે ગુજરાતી કહેવત સંગ્રહ અને વ્યાકરણ તૈયાર કર્યું. (ટેલર)
 ” ૧૮૦૯ દુર્ગારામનો જન્મ તા. ૨૫ મી ડિસેમ્બર
 ” ૧૮૧૧ ગુજરાતી ટાઇપમાં ચોપાનિયું પ્રથમ છપાયું
 ” ૧૮૧૮ ભોગીલાલ પ્રાણવલ્લભદાસનો જન્મ
 ” ૧૮૧૯ સંગીતશાસ્ત્રી આદિત્યરામજીનો જન્મ–જુનાગઢમાં
 ” ૧૮૨૦ કવિ દલપતરામનો જન્મ
 ” જોસફ વૉર્ન ટેલરનો જન્મ–ગુજરાતી વ્યાકરણ રચનાર
 ” દેશીઓ માટે બાર શાળાઓ કાઢવામાં આવી.
 ” ૧૮૨૨ મણિશંકર જટાશંકર કીકાણીનો જન્મ
 ” ૧૮૨૨ ભોળાનાથ સારાભાઈનો જન્મ (વડોદરામાં)
 ” ૧૮૨૩ રણછોડલાલ છોટાલાલનો જન્મ
 ” ૧૮૨૪ સ્વામિ દયાનંદ સરસ્વતીનો જન્મ
 ” ૧૮૨૫ નેટિવ એજ્યુકેશન સોસાઈટી સ્થપાઇ
 ” ૧૮૨૬ સુરતમાં પહેલ વહેલી ગુજરાતી નિશાળ
 ” ૧૮૨૮ સતી થવાનો ચાલ બંધ પડ્યો.
 ” રસિક વલ્લભ ગ્રંથ કવિ દયારામે રચ્યો
 ” બ્રહ્મોસમાજની સ્થાપના
 ” ૧૮૨૯ મોહનલાલ રણછોડદાસનો જન્મ
 ” લોર્ડ બેન્ટિકે સતીનો ચાલ બંધ પાડ્યો
 ” મહીપતરામનો જન્મ સુરતમાં–૩જી ડિસેમ્બરે
 ” ૧૮૩૦ હિન્દુસ્તાનમાં પૉસ્ટ ઑફિસની સ્થાપના
 ” ૧૮૩૨ કરસનદાસ મુળજીનો જન્મ તા. ૨૫ મી જુલાઇ
 ” ૧૮૩૩ કવિ નર્મદાશંકરનો જન્મ ૨૪ મી ઓગસ્ટ
 ” રાજા રામમોહનરાયનું અવસાન
 ” ૧૮૩૫ નંદશંકર તુલજાશંકરનો જન્મ એપ્રિલ સુરતમાં
 ” ૧૮૩૫ છાપખાનાની છૂટનો કાયદો ૫સાર થયો
 ” ૧૮૩૬ નવલરામનો જન્મ. ૯મી માર્ચ
 ” ઝવેરીલાલ ઉમિયાશંકરનો જન્મ એપ્રિલમાં
 ” ૧૮૩૭ સુરતમાં મોટી આગ
 ” ૧૮૩૮ રણછોડભાઈ ઉદયરામનો જન્મ શ્રાવણ સુદી ૮ મહુધામાં
 ” ભગવાનલાલ ઈંદ્રજીનો જન્મ
 ” ૧૮૪૦ નેટીવ બોર્ડ ઓફ એજ્યુકેશન સ્થપાયું
 ” સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ
 ” ૧૮૪૦ મનઃસુખરામનો જન્મ તા. ૯ મી મે–નડિઆદમાં
 ” વલ્લભજી હરિદત્ત આચાર્યનો જન્મ
 ” રણછોડ ગલુરામનો જન્મ અમદાવાદમાં
 ” ૧૮૪૨ કેખુશરૂ કાબરાજીનો જન્મ ૨૧ મી ઓગસ્ટ–મુંબાઈમાં
 ” સુરતમાં પુસ્તક પ્રચારક મંડળની સ્થાપના
 ” ,, ઈંગ્રેજી સ્કુલ સ્થપાઈ
 ” ૧૮૪૪ કાંટાવાળા હરગોવિંદદાસનો જન્મ અષાઢ વદ ૫
 ” અંબાલાલ સાકરલાલ દેસાઈનો જન્મ
 ” શંકરલાલ માહેશ્વરનો જન્મ–જામનગરમાં
 ” માનવ ધર્મ સભાની સ્થા૫ના-સુરતમાં–જુન ૨૨મી
 ” મણિભાઇ જશભાઇનો જન્મ–મે. માં–નડિઆદમાં
 ” ૧૮૪૫ ભાઇશંકરનો જન્મ શ્રાવણ સુદી ૧૧
 ” લાલશંકરનો જન્મ નારદીપુરમાં
 ” પંડિત ગટુલાલજીનો જન્મ જુનાગઢમાં
 ” ૧૮૪૭ ગોકળદાસ કહાનદાસ પારેખનો જન્મ મહા સુદી ૮
 ” ૧૮૪૮ ગણપતરામ રાજારામનો જન્મ
 ” ૧૮૪૮ (૨૬ મી ડિસેમ્બર ગુજરાત વર્નાકયુલર સોસાઇટીની સ્થાપના)
 ” ૧૮૪૯ ડૉ. ત્રિભુવનદાસ મોતીચંદનો જન્મ
 ” ભુતનિબંધ, જ્ઞાન પ્રચારક મંડળની સ્થાપના
 ” ૧૮૪૦ (૪થી જુન) સુરત એન્ડ્રૂઝ લાઇબ્રેરીની સ્થાપના
 ” છોટાલાલ નરભેરામ ભટ્ટનો જન્મ
 ” ૧૮૫૧ હુન્નરખાનની ચઢાઈ
 ” ૧૮૫૧ લક્ષ્મીનાટક
 ” પાલનજી બરજોરજી દેશાઇનો જન્મ–નવસારીમાં
 ” બુદ્ધિવર્ધક સભાની સ્થાપના–મુંબઈમાં
 ” ભીમરાવ ભોળાનાથનો જન્મ તા. રજી ઑક્ટોમ્બરને ગુરૂવાર
 ” કેશવલાલ હરિલાલનો જન્મ
 ” અમદાવાદનો ઇતિહાસ–મગનલાલકૃત
 ” ૧૮૫૨ લલિતાશંકર લાલશંકરનો જન્મ
 ” ૧૮૫૩ દયારામનું મૃત્યુ
 ” મુંબાઈથી થાણા સુધી રેલવે
 ” બેહરામજી મે. મલબારીનો જન્મ
 ” ૧૮૫૪ દોલતરામ કૃપારામ પંડ્યાનો જન્મ
 ” સર ચાર્લસવુડનો કેળવણી વિષયક ખરીતો
 ” બુદ્ધિપ્રકાશ (એપ્રિલ) સોસાઈટી હસ્તક આવ્યું
 ” શમસ્‌ અલઉલ્મા જીવણજી જમશેદજી મોદી
 ” કરીમઅલી રહીમભાઇ નાનજીઆણીનો જન્મ
 ” નૃસિંહાચાર્યજીનો જન્મ
 ” સત્યપ્રકાશ-કરસનદાસ મૂલજી સંપાદિત
 ” ૧૮૫૫ નારાયણ હેમચંદ્રનો જન્મ
 ” ગોવર્ધનરામનો જન્મ
 ” ૧૮૫૬ જીવરામ અજરામર ગોરનો જન્મ
 ” છગનલાલ ઠાકોરદાસ મોદીનો જન્મ
 ” બુદ્ધિવર્ધક માસિક-મુંબાઈમાંથી
 ” વિધવા વિવાહનો કાયદો
 ” હરિલાલ હર્ષદરાય ધ્રુવનો જન્મ-તા. ૧૦ મી મે
 ” અમદાવાદ કૉલેજ સ્થપાઈ
 ” ૧૮૫૭ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીનો જન્મ–સુરતમાં
 ” કમળાશંકર પ્રાણશંકરનો જન્મ
 ” પિંગળ પ્રવેશ
 ” મુંબાઇ–યુનિવરસિટિની સ્થાપના
 ” સિપાઇનો બળવો
 ” ઇચ્છારામ સૂર્યરામનો જન્મ
 ” ૧૮૫૮ મહારાણી વિક્ટોરિયાએ હિન્દનો વહીવટ કંપની પાસેથી લીધો
 ” હો૫ વાચનમાળા પ્રસિદ્ધ થઇ
 ” અલંકાર પ્રવેશ; રસપ્રવેશ; ધર્મસભાની સ્થાપના-(અમદાવાદમાં)
 ” જોડણી કોશ–હોપસાહેબ સંપાદિત (લિખિત)
 ” નથુરામ શર્માનો જન્મ-આશ્વિન શુદ ૪
 ” મણિલાલ નભુભાઇનો જન્મ-ભાદ્ર. વદિ ૪
 ” ૧૮૫૯ બાલાશંકર ઉલ્લાસરામનો જન્મ-જેઠ શુદ ૫
 ” કેશવલાલ હ. ધ્રુવનો જન્મ
 ” છગનલાલ હરિલાલ પંડ્યાનો જન્મ
 ” ૧૮૬૦ મહીપતરામ ઈંગ્લાંડ શિક્ષણના વધુ અભ્યાસ અર્થે ગયા.
 ” તા. ૨૭ મી માર્ચ
 ” દયારામ કાવ્ય–નર્મદાશંકર સંપાદિત
 ” ગુજરાતી પિંગળ–દલપતરામ
 ” ૧૮૬૧ મહારાજ લાઈબલ કેશ
 ” મણિશંકર ગોવિંદજીનો જન્મ–જામનગરમાં
 ” મુંબઇમાં હાઇકોર્ટની સ્થાપના
 ” ચમનરાય શિવશંકર વૈષ્ણવનો જન્મ જુનાગઢમાં
 ” છોટાલાલ જીવણલાલ માસ્તરનો જન્મ
 ” ૧૮૬૨ નથુરામ સુંદરજી કવિનો જન્મ વાંકાનેરમાં
 ” ગુજરાત શાળાપત્રનો જન્મ
 ” કાવ્યદોહન–દલપતરામ
 ” ૧૮૬૩ કાવ્યસુધા રણછોડ ગલુરામ કૃત
 ” કરસનદાસ મૂળજી વિલાયત ગયા
 ” કૃષ્ણરાવ ભોળાનાથનો જન્મ
 ” ગોવિંદભાઇ હાથીભાઇનો જન્મ
 ” પ્રો. ત્રિભુવનદાસ ક. ગજ્જરનો જન્મ
 ” ૧૮૬૪ ટ્રેનિંગ કોલેજની સ્થાપના
 ” લલિતા દુઃખદર્શક નાટક
 ” ૧૮૬૫ નર્મગદ્ય
 ” સોરાબજી મંચેરજી દેસાઈનો જન્મ–નવસારી
 ” ગુજરાતી ભાષાનો ઇતિહાસ–શાસ્ત્રી વૃજલાલ
 ” ૧૮૬૫ ડાંડીઓ
 ” ૧૮૬૬ ઈંગ્લાંડનો પ્રવાસ–કરસનદાસ રચિત
 ” નર્મ કવિતા
 ” નર્મ વ્યાકરણ
 ” ઉત્તર જયકુમારી
 ” ૧૮૬૭ અભિજ્ઞાન શકુંતલા
 ” મણિશંકર રત્નજીનો જન્મ
 ” મિથ્યાભિમાન નાટક; ગુજરાતી પિંગળ
 ” ભટ્ટનું ભોપાળું
 ” હીરાલાલ વ્રજભુખણદાસ શ્રોફનો જન્મ–પેટલાદ
 ” જેકીસનદાસ જેઠાભાઇ કણીયાનો જન્મ
 ” સર મનુભાઈ નંદશંકરનો જન્મ
 ” ગુજરાતી વ્યાકરણ–ટેલરકૃત–પ્રસિદ્ધ થયું
 ” પાણી૫ત કાવ્ય-કાંટાવાળા
 ” ૧૮૬૮ રમણભાઈ મહીપતરામનો જન્મ અમદાવાદમાં
 ” કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનો જન્મ-ભરૂચ
 ” કરણઘેલો, અલંકાર પ્રવેશ–નર્મદાશંકર
 ” ૧૮૬૯ નવલરામકૃત વીરમતિ નાટક
 ” મહાત્મા ગાંધીજીનો જન્મ–પોરબંદરમાં
 ” આનંદશંકર બાપુભાઇ ધ્રુવનો જન્મ
 ” ૧૮૭૦ અમૃતલાલ સુંદરજી પઢિયારનો જન્મ-ચોરવાડમાં
 ” બોટાદકરનો જન્મ
 ” રાસમાળા
 ” ઉત્સર્ગમાળા–ધાતુસંગ્રહ
 ” નવલરામ ટ્રેનીંગ કોલેજ અમદાવાદમાં વાઈસ પ્રિન્સિપાલ નિમાયા
 ” ૧૮૭૧ અમદાવાદમાં પ્રાર્થના સમાજની સ્થાપના
 ” કરસનદાસ મૂળજીનું મૃત્યુ તા. ૨૮ મી ઑગસ્ટ
 ” ૧૮૭૨ ઈશ્વર પ્રાર્થનામાળા
 ” ૧૮૭૩ નર્મ કોશ
 ” રણછોડદાસ ગીરધરદાસનું મૃત્યુ
 ” ૧૮૭૪ ઈંગ્લાંડની મુસાફરી–મહીપતરામ રચિત
 ” ૧૮૭૪ સુરસિંહજી ગેહિલનો જન્મ-કલાપી–તા. ૨૬મી ફેબ્રુઆરિ
 ” કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાનો જન્મ
 ” મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેન્સની સ્થાપના.
 ” ૧૮૭૫ મુંબાઈમાં આર્યસમાજની સ્થા૫ના
 ” ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટીયાનો જન્મ
 ” નીતિ વિનોદ–મલબારી કૃત
 ” ૧૮૭૬ લેડી વિદ્યાગવરીનો જન્મ
 ” કરસનદાસકૃત ઈંગ્લાંડનો પ્રવાસ
 ” નવલરામ રાજકોટ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ નિમાયા
 ” ૧૮૭૭ મહારાણી વિક્ટોરિયાએ કૈસરે હિન્દનું પદ ધારણ કર્યું.
 ” હિમતલાલ ગણેશજી અંજારિયાનો જન્મ
 ” જન્મશંકર મહાશંકર બુચ (લિલત)નો જન્મ–જુનાગઢમાં
 ” મગનભાઈ ચતુરભાઇ પટેલનો જન્મ
 ” નંદનાથ કેદારનાથ દિક્ષીતનો જન્મ
 ” ૧૮૭૮ વર્નાક્યુલર પ્રેસ એક્ટ
 ” કરસનદાસ મૂળજીનું ચરિત્ર મહીપતરામ રચિત
 ” દુર્ગારામ મહેતાજીનું મૃત્યુ
 ” ૧૮૭૯ મેઘદુતનું ભાષાન્તર–ભીમરાવ ત
 ” દલપત કાવ્યનું પ્રકાશન
 ” દુર્ગારામ ચરિત્ર
 ” ૧૮૮૧ ભારતાર્થ પ્રકાશ
 ” અંધેરી નગરીનો ગંધર્વસેન રાજા
 ” વનરાજ ચાવડો
 ” કાન્તા–મણિલાલ. રચિત
 ” ૧૮૮૨ રણજિતરામ વાવાભાઈનો જન્મ
 ” પુરુષોત્તમ વિશ્રામ માવજીનો જન્મ મુંબાઈમાં
 ” અરદેશર ફરામજી ખબરદારનો જન્મ–દમણમાં
 ” ૧૮૮૨ સૌ. શારદા મહેતાનો જન્મ
 ” બુલબુલ
 ” સુબોધ ચિંતામણી
 ” ૧૮૮૪ ઉત્તર રામચરિત્ર
 ” ૧૮૮૪ રાણકદેવી–અનંતપ્રસાદ વૈષ્ણવ
 ” કાદંબરી છગનલાલ હરિલાલ પંડ્યા અનુવાદિત
 ” ૧૮૮૫ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક નિકળવા માંડ્યું
 ” હિંદ અને બ્રિટાનિયા
 ” ઈન્ડીઅન નેશનલ કાઁગ્રેસની સ્થાપના–મુંબાઈમાં
 ” ધર્મવિચાર-નર્મદાશંકર કૃત
 ” અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીનો જન્મ
 ” ૧૮૮૬ નર્મદાશંકરનું મૃત્યુ–૨૫મી ફેબ્રુઆરિ.
 ” ભોળાનાથ સારાભાઇનું મૃત્યુ તા. ૧૧મી મે.
 ” બૃહદ્‌ કાવ્યદોહન–ભા. ૧ લો.
 ” ૧૮૮૭ ભારતીભુષણ–બાલશંકર સંપાદિત
 ” સરસ્વતીચંદ્ર ભા. ૧ પ્રસિદ્ધ થયો.
 ” કુસુમમાળા–નરસિંહરાવ
 ” ૧૮૮૭ જ્ઞાનસુધા
 ” ૧૮૮૮ જેડણી વિષે વિચાર–નરસિંહરાવ
 ” ભગવાનલાલ ઈંદ્રજીનું મૃત્યુ
 ” નવલરામનું મૃત્યુ-૭ મી ઑગસ્ટ ને મંગળવાર
 ” ૧૮૮૯ રસશાસ્ત્ર છોટાલાલ નરભેરામ
 ” મુદ્રારાક્ષસ–કેશવલાલ ધ્રુવ
 ” ગંગા ગુર્જર–ઇચ્છારામ લિખિત
 ” કુસુમાવળી
 ” સ્નેહમુદ્રા
 ” પ્રબંધ ચિંતામણી–રામચંદ્ર દીનાનાથ
 ” ૧૮૯૦ ભીમરાવનું મૃત્યુ. ૧૩મી જાન્યુઆરી ને સોમવાર
 ” પ્રાચીન કાવ્યમાળા
 ” ૧૮૯૧ નવલ ગ્રંથાવળી
 ” મહીપતરામનું મૃત્યુ. ૩૦મી મે
 ” ૧૮૯૨ અમરૂ શતક
 ” સરસ્વતીચંદ્ર ભા. ૨
 ” ૧૮૯૩ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસનું મૃત્યુ
 ” ૧૮૯૪ મલબારી કૃત અનુભવિકા
 ” ૧૮૯૪ ગુજરાતની જુની વાતો
 ” ૧૮૯૫ ગીતગોવિંદ
 ” કુંજવિહાર
 ” ૧૮૯૬ હરિલાલ ધ્રુવનું અવસાન તા. ૨૯મી જુન
 ” ૧૮૯૬ લઘુભારત–ગણપતરામ કૃત
 ” હૃદયવિણા
 ” કુંજવિહાર-હરિલાલ ધ્રુવ રચિત કાવ્યસંગ્રહ
 ” મોહનલાલ રણછોડલાલ ઝવેરીનું મૃત્યુ
 ” ઝવેરીલાલ યાજ્ઞિકનું મૃત્યુ
 ” ૧૮૯૭ વાઘજી આશારામનું મૃત્યુ
 ” પૃથ્વીરાજ રાસો–ભીમરાવ રચિત
 ” ૧૮૯૮ સંસારિકા
 ” ગુજરાતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ-ગોવિંદભાઈ રચિત
 ” રણછોડલાલ છોટાલાલનું મૃત્યુ
 ” કવિ દલપતરામનો સ્વર્ગવાસ તા. ૨૫ મી માર્ચ
 ” બાલાશંકર ઉલ્લાસરામનું મૃત્યુ તા. ૨૧મી માર્ચ
 ” ૧૮૯૮ સરસ્વતીચંદ્ર ભા. ૩
 ” શોભના સાથે સુરસિંહજીનાં લગ્ન
 ” મણિલાલ નભુભાઈનું મૃત્યુ –૩ જી ઓકટોમ્બર
 ” ૧૮૯૯ ગુજરાતી જ્ઞાનચક્ર–રતનજી શેઠનાવાળું
 ” ૧૮૯૯ ઝવેરચંદ મેઘાણીનો જન્મ
 ” ચંદ્રકાન્ત-ભાગ. ૧
 ” સિદ્ધાન્તસાર
 ” ૧૯૦૦ સુરસિંહજીનું મૃત્યુ
 ” ભદ્રંભદ્ર
 ” ૧૯૦૧ કાવ્ય રસિકા–ખબરદાર
 ” સરસ્વતીચંદ્ર ભા. ૪
 ” કવિતા અને સાહિત્ય
 ” ૧૯૦૨ ‘વસન્ત’ પ્રગટ થયું
 ” ૧૯૦૩ કલાપીનો કેકારવ-મણિશંકર સંપાદિત
 ” કાવ્ય માધુર્ય
 ” ૧૯૦૩ કેટલાંક કાવ્યો
 ” ૧૯૦૪ યોગિની–પ્રથમ ભાગ
 ” કાબરાજીનું મૃત્યુ તા. ૨૫મી એપ્રિલ
 ” ૧૯૦૫ દેશભક્તિનાં કાવ્યો
 ” વસંતોત્સવ
 ” નંદશંકરનું મૃત્યુ
 ” સાહિત્ય પરિષદની બેઠક–અમદાવાદ
 ” વિલાસિકા
 ” રણપિંગળ–રણછોડભાઇ
 ” ૧૯૦૬ ડાહ્યાભાઇ ધોળશાનું મૃત્યુ
 ” વિક્રમોવર્શય નાટક–કે. હ. ધ્રુવ
 ” ૧૯૦૭ ગોવર્ધનરાયનું મૃત્યુ તા. ૪થી જાન્યુઆરિ.
 ” મનઃસુખરામનું મૃત્યુ. વૈશાખ સુદ ૧૧ ને ગુરૂવારે
 ” શાંકરભાષ્ય–અનુવાદ
 ” ૧૯૦૮ ઉષાકાન્ત
 ” વસન્તોત્સવ–કવિ ન્હાનાલાલ કૃત
 ” સોસાઇટીનો હીરક મહોત્સવ
 ” નવી વાંચનમાળા
 ” ‘હિંદ સ્વરાજ્ય’નું પુસ્તક ગાંધીજી રચિત પ્રગટ થયું
 ” ૧૯૦૯ ઈંદુકુમાર ભા. ૧
 ” ૧૯૧૦ માઇલસ્ટોન્સ અંગ્રેજીમાં
 ” ૧૯૧૦ ગોવર્ધનરામનું જીવનચરિત્ર
 ” ગીતાનો અનુવાદ-ન્હાનાલાલ કૃત
 ” ૧૯૧૧ બાલા
 ” દિલ્હીમાં રાજ્યારોહણ
 ” લેન્ડારના કાલ્પનિક સંવાદો
 ” ૧૯૧૨ “સાહિત્ય”–વડોદરામાંથી
 ” મલબારીનું અવસાન
 ” લાલશંકરનું અવસાન
 ” બોટાદકર કૃત કલ્લોલિની
 ” ઇચ્છારામ સૂર્યરામનું મૃત્યુ
 ” ૧૯૧૨ લલિતનાં કાવ્યો
 ” ૧૯૧૩ કહાન્ડદે પ્રબંધ
 ” ૧૯૧૪ નુપૂરઝંકાર
 ” રાઇનો પર્વત
 ” જયા અને જયંત
 ” ૧૯૧૫ સ્મરણ સંહિતા
 ” ૧૯૧૫ હાસ્યમંદિર
 ” વેરની વસુલાત
 ” ૧૯૧૬ પાટણની પ્રભુતા, વીસમી સદી, ચિત્રાંગદા;
 ” આપણો ધર્મ
 ” કાદંબરી–પૂર્વાધ
 ” સ્વપ્નની સુંદરી
 ” ૧૯૧૭ રણજીતરામનું મૃત્યુ
 ” ભણકાર
 ” દોલતરામનું મૃત્યુ
 ” ગુજરાતનો નાથ
 ” મલબારીનો કાવ્યસંગ્રહ
 ” ભોગીન્દ્રરાવનું મૃત્યુ
 ” નંદશંકરનું જીવનચરિત્ર
 ” ૧૯૧૮ ગુજરાત સાહિત્ય સભા તરફથી સાહિત્યના અભ્યાસની પરીક્ષા
 ” ૧૯૧૯ કોનો વાંક?
 ” મલયાનિલનું મૃત્યુ
 ” ૧૯૨૧ હાજી મહમદનું મૃત્યુ
 ” મહિલામિત્ર પુસ્તક, ૧
 ” ત્રિવેદી વાચનમાળા
 ” નવચેતન–કલકત્તા
 ” ૧૯૨૨ તનસુખરામનો સ્વર્ગવાસ
 ” સાહિત્ય પ્રવેશિકા
 ” ૧૯૨૩ રણછોડભાઈનું મૃત્યુ
 ” મણિશંકર રત્નજીનું મૃત્યુ
 ” કાવ્ય સમુચ્ચય
 ” ૧૯૨૩ સૌરાષ્ટ્રની રસધાર
 ” હિંદ તત્વજ્ઞાનનો ઇતિહાસ
 ” ઉગતી જુવાની
 ” ૧૯૨૪ બોટાદકરનું મૃત્યુ
 ” રાજાધિરાજ
 ” મુનશીનાં નાટકો, પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા
 ” Further Milestones-ઇંગ્રેજીમાં
 ” પહેલી પત્રકાર પરિષદ
 ” ૧૯૨૫ મત્સ્યગંધા અને બીજાં નાટકો
 ” ૧૯૨૬ તણખા ભા. ૧
 ” અણુભાષ્ય
 ” સ્મરણ મુકુર
 ” ૧૯૨૭ વસન્ત રજત મહોત્સવ
 ” પ્રાચીન ગુર્જર કાવ્ય
 ” આત્મકથા-મહાત્મા ગાંધીજી
 ” ૧૯૨૮ રમણભાઈનું મૃત્યુ
 ” લિરિક
 ” ૧૯૨૯ કાકાની શશી
 ” કૌટિલ્ય ભગવાન
 ” ૧૯૩૦ પારિભાષિક શબ્દકોષ
 ” ૧૯૩૧ ખબરદાર કનકોત્સવ
 ” આપણી કવિતા સમૃદ્ધિ
 ” ૧૯૩૨ મુનશીનાં સામાજિક નાટકો–