રમણીક સોમેશ્વરની કવિતા/કવિ પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ પરિચય

રમણીક જીવરાજભાઈ સોમેશ્વર
જન્મ તારીખ : ૦૨.૦૧.૧૯૫૧, (સ્થળ : આડેસર, કચ્છ)
વતન : અંજાર (કચ્છ)
વ્યવસાય : વર્ષ ૧૯૭૨થી ૧૯૭૫ માધ્યમિક શાળામાં શિક્ષક; વર્ષ ૧૯૭૫થી ૨૦૦૧ ભારતીય સ્ટેટ બૅન્ક, ૨૦૦૧માં સિનિયર આસિ. પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ.
પ્રકાશન : કવિતા, નિબંધ, અનુવાદ, સંપાદન, સહ-સંપાદન દસ જેટલાં પુસ્તકો
મુખ્ય પુરસ્કાર :
શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર, મુંબઈ (૨૦૦૫)
ડૉ. જયંત ખત્રી – બકુલેશ એવૉર્ડ (૨૦૦૮),
કેન્દ્રિય સાહિત્ય અકાદેમી, (દિલ્હી) અનુવાદ પુરસ્કાર (૨૦૦૯)
ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (૨૦૨૨)
અન્ય :
– સદસ્ય, પ્રસાર ભારતી કાર્યક્રમ પરામર્શ સમિતિ, આકાશવાણી ભુજ, વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦
– સદસ્ય, કેન્દ્રિય સાહિત્ય અકાદેમી, ગુજરાતી પરામર્શ સમિતિ, વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭
– કેટલાંક કાવ્યો અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઓરિયા, તેલુગુ, કચ્છી, આઈરિશ, ફ્રેન્ચ આદિ ભાષાઓમાં અનુવાદ પામ્યાં.
સંપર્ક :
(નિવાસ) ૫/૧૫, સરદાર પટેલ નગર, હરિપર રોડ, ભુજ, કચ્છ ૩૭૦ ૦૧૫
મો. ૯૪૨૯૩ ૪૨૧૦૦
Email : ramnik.someshwar@gmail.com