સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે

[જેનાથી કોઈ ઘર મુક્ત નથી એવા એક રોજના બનાવના અવલોકન ઉપરથી લખાયેલો આ એક હળવો નિબંધ છે. એમાં શરૂઆતમાં નામનો મહિમા વર્ણવ્યો છે; અને પછી જેનો મહિમા આવડો મોટો છે તે નામની પસંદગીમાં ‘નામધારી’ઓને કંઈ અવકાશ જ નહિ -સ્વીકાર અસ્વીકારની કંઈ છૂટ જ નહિ — તે સંબંધી લેખકોએ પોતાની લાક્ષણિક રીતે હળવો વિનોદ પણ કરી લીધો છે. આવા નિબંધોમાં મૂળ વસ્તુની આજુબાજુ ગમે તે ક્ષેત્રમાં ડોકિયું કરી આવવાની કેવી અનુકૂળતા છે — જો એ મૂળ વસ્તુનું કેન્દ્ર આપણને પકડી રાખતાં આવડતું હોય તો – તેનો અભ્યાસ કરજો, અને હાસ્યનો સીધો પ્રયત્ન કર્યા વિના વિવિધ સૂચનોથી હાસ્ય કેમ નિષ્પન્ન થાય છે તે શોધી કાઢજો.]