અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નટવરલાલ પ્ર. બૂચ/યાચે શું ચિનગારી?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(કાગળનાં કેસૂડાં, ૧૯૮૬, પૃ. ૩૨)}}
{{Right|(કાગળનાં કેસૂડાં, ૧૯૮૬, પૃ. ૩૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ આચાર્ય/મંદિર | મંદિર]]  | મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્ર ભટ્ટ/નિર્દોષ ને નિર્મળ આંખ તારી  | નિર્દોષ ને નિર્મળ આંખ તારી ]]  | નિર્દોષ ને નિર્મળ આંખ તારી]]
}}

Latest revision as of 10:35, 20 October 2021


યાચે શું ચિનગારી?

નટવરલાલ પ્ર. બૂચ

યાચે શું ચિનગારી, મહાનર,
         યાચે શું ચિનગારી? ... મહાનર યાચે.

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને
         બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું ભોળી
         ચેતવ સગડી તારી. ... મહાનર યાચે.

ના સળગ્યું એક સગડું તેમાં
         આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી
         લેને શીત નિવારી. ... મહાનર યાચે.

ઠંડીમાં જો કાયા થથરે,
         બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે
         ઝટ આવે હુશિયારી ... મહાનર યાચે.

(કાગળનાં કેસૂડાં, ૧૯૮૬, પૃ. ૩૨)