અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/તોય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
બેડરૂમમાં આગ કેમ લાગી?
બેડરૂમમાં આગ કેમ લાગી?
</poem>
</poem>
{{HeaderNav2
|previous = તીન પત્તીની બેઠક
|next = દર બીજી ઑકટોબરે મને એક સપનું આવે છે
}}

Latest revision as of 11:26, 22 October 2021

તોય

પન્ના નાયક

કુંવારકા હતી
ત્યારે
માની આજ્ઞા માથે ચડાવી
મેંદીરંગ્યા હાથે
ગૌરીવ્રત કરેલું
અને
આંગણાના તરસ્યા તુલસીછોડને
રોજ પાણી સીંચી,
એની પ્રદક્ષિ ણા ફરી,
ઘીનો દીવો કરી,
પગે લાગી
ઇપ્સિ ત વર માગેલો…
તોય
બેડરૂમમાં આગ કેમ લાગી?