આત્મપરિચય/પરિશિષ્ટ/ બે પત્રો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બે પત્રો|}} {{Poem2Open}} {{Right|૮મો રસ્તો ખાર, મુંબઈ ૨૧} <br> {{Right|૨૨-૧૧-૧૯૪૫}}...")
 
No edit summary
 
Line 3: Line 3:


{{Poem2Open}}  
{{Poem2Open}}  
{{Right|૮મો રસ્તો ખાર, મુંબઈ ૨૧}
૮મો રસ્તો ખાર, મુંબઈ ૨૧<br>
<br>
૨૨-૧૧-૧૯૪૫
{{Right|૨૨-૧૧-૧૯૪૫}}


પત્ર નથી. છૂટા પડ્યાને કેટલા બધા દિવસ થયા! સ્થળનું અંતર વધુ છે એટલે સમયનું અંતર પણ વધારે જ લાગે છે. છતાંય પત્ર નથી. સ્મરણના મુદ્રાલેખ નથી. કારણ? કલ્પના કરવાનો ઇજારો તમારો છે. વાતાવરણની વિષમતાએ ઊમિર્ને-કલ્પનાને રુક્ષ બનાવી દીધી છે. કદીક એ કઠોરતા હૃદયના ભાવોને દબાવી આત્મીય જન પાસે વર્તનમાં પણ આવી જાય છે. જગતમાં કશુંય પારદર્શક નહીં હોય? આજે આશ્રમમાં પ્રભુ પાસે બોલી જવાયું : પ્રભુ બધીય અસ્થિરતામાં તમે તો સ્થિર રહેશો ને!  
પત્ર નથી. છૂટા પડ્યાને કેટલા બધા દિવસ થયા! સ્થળનું અંતર વધુ છે એટલે સમયનું અંતર પણ વધારે જ લાગે છે. છતાંય પત્ર નથી. સ્મરણના મુદ્રાલેખ નથી. કારણ? કલ્પના કરવાનો ઇજારો તમારો છે. વાતાવરણની વિષમતાએ ઊમિર્ને-કલ્પનાને રુક્ષ બનાવી દીધી છે. કદીક એ કઠોરતા હૃદયના ભાવોને દબાવી આત્મીય જન પાસે વર્તનમાં પણ આવી જાય છે. જગતમાં કશુંય પારદર્શક નહીં હોય? આજે આશ્રમમાં પ્રભુ પાસે બોલી જવાયું : પ્રભુ બધીય અસ્થિરતામાં તમે તો સ્થિર રહેશો ને!