7,290
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/34 to આત્માની માતૃભાષા/34) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|‘ગામને કૂવે’: લોકસાહિત્યના કુળની કવિતા|દલપત પઢિયાર}} | {{Heading|‘ગામને કૂવે’: લોકસાહિત્યના કુળની કવિતા|દલપત પઢિયાર}} | ||
<center>'''ગામને કૂવે'''</center> | |||
<poem> | <poem> | ||
ગામને કૂવે પાણીડાં નહિ ભરું, | ગામને કૂવે પાણીડાં નહિ ભરું, | ||
Line 24: | Line 25: | ||
{{Right|અમદાવાદ, ૨૨-૫-૧૯૪૫}} | {{Right|અમદાવાદ, ૨૨-૫-૧૯૪૫}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉમાશંકરભાઈએ આપેલી માતબર ગીતરચનાઓ પૈકીની આ પ્રતિનિધિ રચના છે. ગ્રામ-પરિવેશના મનોહર ચિત્રણ સાથે નાયિકાના મધુર મનોભાવોનું અને વ્યાકુળતાનું ભાવવાહી નિરૂપણ આ ઊર્મિરચનામાં થયું છે. કૃતિના સર્જક તરીકે, ઘડીભર, ઉમાશંકરભાઈનું નામ કાઢી નાખીએ તો સીધેસીધું આપણાં લોકગીતની શ્રેણીમાં ગોઠવાઈ જાય તેવું આ ગીત છે. એનું આખું વાતાવરણ અને સમગ્ર રૂપવિધાન જોતાં આ લોકસાહિત્યના કુળની કવિતા છે. | ઉમાશંકરભાઈએ આપેલી માતબર ગીતરચનાઓ પૈકીની આ પ્રતિનિધિ રચના છે. ગ્રામ-પરિવેશના મનોહર ચિત્રણ સાથે નાયિકાના મધુર મનોભાવોનું અને વ્યાકુળતાનું ભાવવાહી નિરૂપણ આ ઊર્મિરચનામાં થયું છે. કૃતિના સર્જક તરીકે, ઘડીભર, ઉમાશંકરભાઈનું નામ કાઢી નાખીએ તો સીધેસીધું આપણાં લોકગીતની શ્રેણીમાં ગોઠવાઈ જાય તેવું આ ગીત છે. એનું આખું વાતાવરણ અને સમગ્ર રૂપવિધાન જોતાં આ લોકસાહિત્યના કુળની કવિતા છે. |