7,290
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/56 to આત્માની માતૃભાષા/56) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|દિલ્હીને ‘દિલી અલ્વિદા!’|રવીન્દ્ર પારેખ}} | {{Heading|દિલ્હીને ‘દિલી અલ્વિદા!’|રવીન્દ્ર પારેખ}} | ||
<center>'''અલ્વિદા દિલ્હી'''</center> | |||
<center>'''[એપ્રિલ ૧૯૭૬]'''</center> | |||
<poem> | <poem> | ||
અલ્વિદા! દિલ્હીનાં ફૂલો અલ્વિદા! | અલ્વિદા! દિલ્હીનાં ફૂલો અલ્વિદા! | ||
Line 131: | Line 133: | ||
કાવ્યમાં એક પંક્તિ અત્યંત સૂચક છે — ‘ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.’ આ છેડતી હજી બંધ થઈ નથી ને આમ તો આ દિલ્હીની ‘દિલી’ સ્મૃતિનું પણ કાવ્ય છે, પણ અહીંના મૃત્યુનો જ દમામ છે તે જોતાં તે ‘સ્મૃતિરાજ્ય’નું કાવ્ય પણ છે. કવિ દિલ્હીને અલ્વિદા કહે છે તે સાથે એક અધ્યાય પૂરો થાય છે. કદાચ રાજકીય કારકિર્દીનો ને કટોકટી લદાયેલા એ સમયમાં ઇતિહાસનું એક પાનુંય પલટે છે. એને લીધે ઉમાશંકરનું કાવ્ય ઉત્તમ ન હોય તો પણ તેનું એક અદકેરું મહત્ત્વ છે. તેમાં સમકાલીનતા છે, તો સર્વકાલીનતા પણ છે જ! | કાવ્યમાં એક પંક્તિ અત્યંત સૂચક છે — ‘ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.’ આ છેડતી હજી બંધ થઈ નથી ને આમ તો આ દિલ્હીની ‘દિલી’ સ્મૃતિનું પણ કાવ્ય છે, પણ અહીંના મૃત્યુનો જ દમામ છે તે જોતાં તે ‘સ્મૃતિરાજ્ય’નું કાવ્ય પણ છે. કવિ દિલ્હીને અલ્વિદા કહે છે તે સાથે એક અધ્યાય પૂરો થાય છે. કદાચ રાજકીય કારકિર્દીનો ને કટોકટી લદાયેલા એ સમયમાં ઇતિહાસનું એક પાનુંય પલટે છે. એને લીધે ઉમાશંકરનું કાવ્ય ઉત્તમ ન હોય તો પણ તેનું એક અદકેરું મહત્ત્વ છે. તેમાં સમકાલીનતા છે, તો સર્વકાલીનતા પણ છે જ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 55 | |||
|next = 57 | |||
}} |