આત્માની માતૃભાષા/56: Difference between revisions

m
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|દિલ્હીને ‘દિલી અલ્વિદા!’|રવીન્દ્ર પારેખ}}
{{Heading|દિલ્હીને ‘દિલી અલ્વિદા!’|રવીન્દ્ર પારેખ}}


<center>'''અલ્વિદા દિલ્હી'''</center>
<center>'''[એપ્રિલ ૧૯૭૬]'''</center>
<poem>
<poem>
અલ્વિદા! દિલ્હીનાં ફૂલો અલ્વિદા!
અલ્વિદા! દિલ્હીનાં ફૂલો અલ્વિદા!
Line 131: Line 133:
કાવ્યમાં એક પંક્તિ અત્યંત સૂચક છે — ‘ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.’ આ છેડતી હજી બંધ થઈ નથી ને આમ તો આ દિલ્હીની ‘દિલી’ સ્મૃતિનું પણ કાવ્ય છે, પણ અહીંના મૃત્યુનો જ દમામ છે તે જોતાં તે ‘સ્મૃતિરાજ્ય’નું કાવ્ય પણ છે. કવિ દિલ્હીને અલ્વિદા કહે છે તે સાથે એક અધ્યાય પૂરો થાય છે. કદાચ રાજકીય કારકિર્દીનો ને કટોકટી લદાયેલા એ સમયમાં ઇતિહાસનું એક પાનુંય પલટે છે. એને લીધે ઉમાશંકરનું કાવ્ય ઉત્તમ ન હોય તો પણ તેનું એક અદકેરું મહત્ત્વ છે. તેમાં સમકાલીનતા છે, તો સર્વકાલીનતા પણ છે જ!
કાવ્યમાં એક પંક્તિ અત્યંત સૂચક છે — ‘ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.’ આ છેડતી હજી બંધ થઈ નથી ને આમ તો આ દિલ્હીની ‘દિલી’ સ્મૃતિનું પણ કાવ્ય છે, પણ અહીંના મૃત્યુનો જ દમામ છે તે જોતાં તે ‘સ્મૃતિરાજ્ય’નું કાવ્ય પણ છે. કવિ દિલ્હીને અલ્વિદા કહે છે તે સાથે એક અધ્યાય પૂરો થાય છે. કદાચ રાજકીય કારકિર્દીનો ને કટોકટી લદાયેલા એ સમયમાં ઇતિહાસનું એક પાનુંય પલટે છે. એને લીધે ઉમાશંકરનું કાવ્ય ઉત્તમ ન હોય તો પણ તેનું એક અદકેરું મહત્ત્વ છે. તેમાં સમકાલીનતા છે, તો સર્વકાલીનતા પણ છે જ!
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 55
|next = 57
}}