આત્માની માતૃભાષા/57: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 58: Line 58:
{{Right|[મુંબઈમાં અમૃતમહોત્સવ પ્રસંગે પઠિત]}}
{{Right|[મુંબઈમાં અમૃતમહોત્સવ પ્રસંગે પઠિત]}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
આને કેવું કાવ્ય કહીશું? પહેલી નજરે આ વ્યક્તિ-કાવ્ય જ લાગે. અંતે મુકાયેલી ફૂટનોટમાં અમૃત મહોત્સવનો ઉલ્લેખ છે એટલે પ્રસંગકાવ્ય લાગે. પણ છ ખંડોમાં પથરાયેલા આ કાવ્યની લીટીઓ પર લટાર મારીએ તો સમજાય કે આ માત્ર વ્યક્તિકાવ્ય કે પ્રસંગકાવ્ય જ નથી. આ કાવ્યને વધારે સમજવું હોય તો સમગ્ર કવિતામાં પાબ્લો નેરુદા, ઓડેન, પ્રિયકાન્ત મણિયાર, નિરંજન ભગત આદિ રચનાકારો વિશે કવિએ લખેલાં કાવ્ય પણ વાંચવાં જોઈએ. સદ્ગત પ્રિયકાન્તની સ્મૃતિમાં એમણે સોંસરવું ઊતરે એવું કાવ્ય લખ્યું છે. એ ટાંકવાનો લોભ કરું?
આને કેવું કાવ્ય કહીશું? પહેલી નજરે આ વ્યક્તિ-કાવ્ય જ લાગે. અંતે મુકાયેલી ફૂટનોટમાં અમૃત મહોત્સવનો ઉલ્લેખ છે એટલે પ્રસંગકાવ્ય લાગે. પણ છ ખંડોમાં પથરાયેલા આ કાવ્યની લીટીઓ પર લટાર મારીએ તો સમજાય કે આ માત્ર વ્યક્તિકાવ્ય કે પ્રસંગકાવ્ય જ નથી. આ કાવ્યને વધારે સમજવું હોય તો સમગ્ર કવિતામાં પાબ્લો નેરુદા, ઓડેન, પ્રિયકાન્ત મણિયાર, નિરંજન ભગત આદિ રચનાકારો વિશે કવિએ લખેલાં કાવ્ય પણ વાંચવાં જોઈએ. સદ્ગત પ્રિયકાન્તની સ્મૃતિમાં એમણે સોંસરવું ઊતરે એવું કાવ્ય લખ્યું છે. એ ટાંકવાનો લોભ કરું?
Line 95: Line 95:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
<br>
{{HeaderNav2
|previous = 56
|next = 58
}}
18,450

edits