આત્માની માતૃભાષા/59: Difference between revisions

m
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|‘શોધ’ — અંગે એક શોધસફર|સિતાંશુ યશશ્ચંદ્ર}}
{{Heading|‘શોધ’ — અંગે એક શોધસફર|સિતાંશુ યશશ્ચંદ્ર}}


<center>'''શોધ'''</center>
<poem>
<poem>
પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
Line 177: Line 178:
<center>૫</center>
<center>૫</center>
માનવ-ઇતિહાસમાં બહુ ઓછા માણસો એવા મળી આવે, જેમને યાદ કરવાથી એક પ્રજા પોતાને ભૂલવામાંથી બચી જાય. એટલે, જેમ આ શતાબ્દી વર્ષ પહેલાં તેમ એ પછી પણ ગુજરાત નહીં, સમગ્ર ભારત, બલ્કે એથીયે વધારે વ્યાપક વિદ્યાજગત અને કાવ્યજગત ઉમાશંકર જોશીને યાદ કરશે અને આવા લેખોને (વાંચ્યા પછી) અભેરાઈએ મૂકી, ભોમિયા વિના, એમની ‘શોધ’ ચાલુ રાખશે.
માનવ-ઇતિહાસમાં બહુ ઓછા માણસો એવા મળી આવે, જેમને યાદ કરવાથી એક પ્રજા પોતાને ભૂલવામાંથી બચી જાય. એટલે, જેમ આ શતાબ્દી વર્ષ પહેલાં તેમ એ પછી પણ ગુજરાત નહીં, સમગ્ર ભારત, બલ્કે એથીયે વધારે વ્યાપક વિદ્યાજગત અને કાવ્યજગત ઉમાશંકર જોશીને યાદ કરશે અને આવા લેખોને (વાંચ્યા પછી) અભેરાઈએ મૂકી, ભોમિયા વિના, એમની ‘શોધ’ ચાલુ રાખશે.
{{Right|ઑક્ટોબર, ૨૦૧૦}}
{{Right|ઑક્ટોબર, ૨૦૧૦}}<br>
{{Right|વડોદરા}}
{{Right|વડોદરા}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 58
|next = 60
}}