ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ધર્મયુદ્ધ... ?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 34: Line 34:
રાજવૈદ, આ બાણ નીકળે એવાં નથી  
રાજવૈદ, આ બાણ નીકળે એવાં નથી  
નિકટથી છોડાયેલાં છે!
નિકટથી છોડાયેલાં છે!
(ભીષ્મનાં દર્શન કરવા લોકો દૂરદૂરથી આવતા જાય – ધર્મવીર ભારતી ધૂપ ધરે, દુર્ગા ભાગવત આરતી ઉતારે, ઈરાવતી કર્વે પ્રદક્ષિણા કરે.૧)
(ભીષ્મનાં દર્શન કરવા લોકો દૂરદૂરથી આવતા જાય – ધર્મવીર ભારતી ધૂપ ધરે, દુર્ગા ભાગવત આરતી ઉતારે, ઈરાવતી કર્વે પ્રદક્ષિણા કરે.)<sup></sup>


ભીષ્મ :
ભીષ્મ :
Line 105: Line 105:
(અનુષ્ટુપ)
(અનુષ્ટુપ)
સૂર્યનું ચક્ર રોકાતું આવી સત્તરમે દિને  
સૂર્યનું ચક્ર રોકાતું આવી સત્તરમે દિને  
કર્મના આર્દ્ર પોકારે પાર્થના પ્રાણ ખૂંપતા
કર્ણના આર્દ્ર પોકારે પાર્થના પ્રાણ ખૂંપતા


(સોરઠો)
(સોરઠો)
Line 121: Line 121:
લેવાયું લગ્ન ઉરમગ્ન ત્રિશૂલ સાથે  
લેવાયું લગ્ન ઉરમગ્ન ત્રિશૂલ સાથે  
જામાત્રને શકટથી ગૃહિણી ઉતારે  
જામાત્રને શકટથી ગૃહિણી ઉતારે  
શિયાળવી મૃતકને રથમાંથી તેમ૨
શિયાળવી મૃતકને રથમાંથી તેમ<sup>૨</sup>
   
   
(સ્રગ્ધરા)
(સ્રગ્ધરા)
Line 146: Line 146:
(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)
(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)


'''શ્રી ભગવાન ઉવાચઃ૩'''
'''શ્રી ભગવાન ઉવાચઃ<sup>૩</sup>'''
(અનુષ્ટુપ)
(અનુષ્ટુપ)


Line 161: Line 161:
પરંતુ પ્રભુ, યુદ્ધ પહેલાં તો તમે કંઈ જુદો જ ઉપદેશ આપતા હતા. તમે કહેતા હતા –
પરંતુ પ્રભુ, યુદ્ધ પહેલાં તો તમે કંઈ જુદો જ ઉપદેશ આપતા હતા. તમે કહેતા હતા –


(અનુષ્ટુપ)૪
(અનુષ્ટુપ)<sup></sup>
અર્જુન સૃષ્ટિમાં ક્ષીણ થતો ધર્મ યદા યદા  
અર્જુન સૃષ્ટિમાં ક્ષીણ થતો ધર્મ યદા યદા  
અધર્મ વધતો જ્યારે, અવતાર ધરું તદા
અધર્મ વધતો જ્યારે, અવતાર ધરું તદા

Navigation menu