ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ધર્મયુદ્ધ... ?: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 146: Line 146:
(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)
(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)


'''શ્રી ભગવાન ઉવાચઃ૩'''
'''શ્રી ભગવાન ઉવાચઃ<sup>૩</sup>'''
(અનુષ્ટુપ)
(અનુષ્ટુપ)


Line 161: Line 161:
પરંતુ પ્રભુ, યુદ્ધ પહેલાં તો તમે કંઈ જુદો જ ઉપદેશ આપતા હતા. તમે કહેતા હતા –
પરંતુ પ્રભુ, યુદ્ધ પહેલાં તો તમે કંઈ જુદો જ ઉપદેશ આપતા હતા. તમે કહેતા હતા –


(અનુષ્ટુપ)૪
(અનુષ્ટુપ)<sup></sup>
અર્જુન સૃષ્ટિમાં ક્ષીણ થતો ધર્મ યદા યદા  
અર્જુન સૃષ્ટિમાં ક્ષીણ થતો ધર્મ યદા યદા  
અધર્મ વધતો જ્યારે, અવતાર ધરું તદા
અધર્મ વધતો જ્યારે, અવતાર ધરું તદા