ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/રખમાબાઈની ઉક્તિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 31: Line 31:


નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,  
નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,  
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જતી ઘરે,  
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,  
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?  
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?  
વાદીની માગણીઓ ફગાવી દઉં છું હું!’
વાદીની માગણીઓ ફગાવી દઉં છું હું!’
Line 57: Line 57:


<small>૧ ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઈકોર્ટ, ૧૮૮૫ <br>
<small>૧ ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઈકોર્ટ, ૧૮૮૫ <br>
રખમાભાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો. ઇંગ્લૅન્ડ જઈને તે ૧૮૯૪માં ભારતની દ્વિતીય મહિલા ડૉક્ટર બની. તેની લડતની લંડનમાં એવી અસર પડી કે લગ્ન માટે સ્ત્રીની લઘુતમ વય ૧૦ નહીં પણ ૧૨ હોવી જોઈએ, એવો કાયદો ઘડાયો.</small>
રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો. ઇંગ્લૅન્ડ જઈને તે ૧૮૯૪માં ભારતની દ્વિતીય મહિલા ડૉક્ટર બની. તેની લડતની લંડનમાં એવી અસર પડી કે લગ્ન માટે સ્ત્રીની લઘુતમ વય ૧૦ નહીં પણ ૧૨ હોવી જોઈએ, એવો કાયદો ઘડાયો.</small>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2