ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૪.હૃદયમાં પડેલી છબીઓ—ખંડ ૧ અને ૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૪. હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨ | }} {{Poem2Open}} ઉમાશંકર કવિ-સા...")
 
No edit summary
 
Line 127: Line 127:
લેખકનું વૈચારિક પોત માનવતાવાદી વલણોવાળું હોઈ તેઓ સ્તાલિન, માઓ વગેરેનાં વિચારકાર્યો સાથે પૂરા સંમત થતા નથી. તેઓ સવિવેક એમની કામગીરી નોંધે છે. ઉમાશંકર બહુધા સત્ય અને સમભાવની સીમામાં રહીને આ છબીઓ શબ્દાંકિત કરે છે અને તેથી દુર્ગારામ કે કનૈયાલાલ મુનશી જેવાની મર્યાદાઓ સલૂકાઈથી બતાવીને પણ તેમના વ્યક્તિત્વવિશેષને, તેમની કાર્યસિદ્ધિને વિધેયાત્મક અભિગમથી મૂલવે છે. મુનશીમાં કીર્તિદેવને એક વ્યક્તિત્વ-અંશરૂપે જોવો કે મુનશીએ ગુજરાતની ઊછરતી પેઢીને મંજરી જેવી સ્વપ્નકન્યા – ‘ડ્રીમગર્લ’ આપી હોવાનું નોંધવું એ મુનશીને ન્યાય કરવાની – વધુ સાચી રીતે કહીએ તો પોતાને ન્યાય કરવાની તીવ્ર અભીપ્સાને કારણે જ શક્ય બને છે.
લેખકનું વૈચારિક પોત માનવતાવાદી વલણોવાળું હોઈ તેઓ સ્તાલિન, માઓ વગેરેનાં વિચારકાર્યો સાથે પૂરા સંમત થતા નથી. તેઓ સવિવેક એમની કામગીરી નોંધે છે. ઉમાશંકર બહુધા સત્ય અને સમભાવની સીમામાં રહીને આ છબીઓ શબ્દાંકિત કરે છે અને તેથી દુર્ગારામ કે કનૈયાલાલ મુનશી જેવાની મર્યાદાઓ સલૂકાઈથી બતાવીને પણ તેમના વ્યક્તિત્વવિશેષને, તેમની કાર્યસિદ્ધિને વિધેયાત્મક અભિગમથી મૂલવે છે. મુનશીમાં કીર્તિદેવને એક વ્યક્તિત્વ-અંશરૂપે જોવો કે મુનશીએ ગુજરાતની ઊછરતી પેઢીને મંજરી જેવી સ્વપ્નકન્યા – ‘ડ્રીમગર્લ’ આપી હોવાનું નોંધવું એ મુનશીને ન્યાય કરવાની – વધુ સાચી રીતે કહીએ તો પોતાને ન્યાય કરવાની તીવ્ર અભીપ્સાને કારણે જ શક્ય બને છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/સૌના સાથી સૌના દોસ્ત|૩. સૌના સાથી, સૌના દોસ્ત]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/ઇસામુ શિદા અને અન્ય|૫. ઇસામુ શિદા અને અન્ય]]
}}
<br>