ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/યુરોપયાત્રા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૪. યુરોપયાત્રા | }} {{Poem2Open}} ઉમાશંકરે ૧૯૮૦માં પોતાની બે પુત્ર...")
 
No edit summary
 
Line 28: Line 28:
ગુજરાતી પ્રવાસ-સાહિત્યમાં ઉમાશંકરનું પણ ઉલ્લેખનીય સ્થાન રહેશે જ. ઉત્તમ પ્રવાસી કવિનું પ્રવાસકર્મ, એનો પ્રવાસધર્મ કેવાં હોય તે એમનાં પ્રવાસવર્ણનો સરસ રીતે બતાવે છે. એમનાં પ્રવાસવર્ણનોમાંથી માનવના આંતરિક સૌન્દર્યનું, એના કલા અને સંસ્કારવૈભવનું તેમ જ માનવતાના વૈશ્વિક પ્રભાવનું જે ઉમદા ચિત્ર મળે છે તે અનન્ય છે અને તેથી જ આપણા આ સમર્થ શબ્દયાત્રીનું ‘વિશ્વયાત્રી’ થવાની સાધના વ્યક્ત કરતું પ્રવાસ-સાહિત્ય આપણી એક મૂલ્યવાન વિરાસત બની રહે છે. સર્જક માત્ર તાત્ત્વિક અર્થમાં જંગમ સ્વભાવનો, મનોયાત્રી તો હોય જ છે. એને સમજવામાં એની મનોયાત્રા – જીવનયાત્રાને પ્રગટ કરતી આવી યાત્રાકથાઓ પણ ઘણી ઉપયોગી નીવડે એ સ્પષ્ટ છે. ઉમાશંકરનું આ રીતે પ્રવાસ-સાહિત્યના ક્ષેત્રનું પદાર્પણ જોવું–મૂલવવું જરૂરી છે.
ગુજરાતી પ્રવાસ-સાહિત્યમાં ઉમાશંકરનું પણ ઉલ્લેખનીય સ્થાન રહેશે જ. ઉત્તમ પ્રવાસી કવિનું પ્રવાસકર્મ, એનો પ્રવાસધર્મ કેવાં હોય તે એમનાં પ્રવાસવર્ણનો સરસ રીતે બતાવે છે. એમનાં પ્રવાસવર્ણનોમાંથી માનવના આંતરિક સૌન્દર્યનું, એના કલા અને સંસ્કારવૈભવનું તેમ જ માનવતાના વૈશ્વિક પ્રભાવનું જે ઉમદા ચિત્ર મળે છે તે અનન્ય છે અને તેથી જ આપણા આ સમર્થ શબ્દયાત્રીનું ‘વિશ્વયાત્રી’ થવાની સાધના વ્યક્ત કરતું પ્રવાસ-સાહિત્ય આપણી એક મૂલ્યવાન વિરાસત બની રહે છે. સર્જક માત્ર તાત્ત્વિક અર્થમાં જંગમ સ્વભાવનો, મનોયાત્રી તો હોય જ છે. એને સમજવામાં એની મનોયાત્રા – જીવનયાત્રાને પ્રગટ કરતી આવી યાત્રાકથાઓ પણ ઘણી ઉપયોગી નીવડે એ સ્પષ્ટ છે. ઉમાશંકરનું આ રીતે પ્રવાસ-સાહિત્યના ક્ષેત્રનું પદાર્પણ જોવું–મૂલવવું જરૂરી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર|૩. ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/આ મહાનિબંધ3ના પ્રકાશન નિમિત્તે | આ મહાનિબંધના પ્રકાશન નિમિત્તે...]]
}}
<br>