ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/અનુવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
'''શાકુંતલ''' (કાલિદાસકૃત) (ઈ. સ. ૧૯૫૫)., ચોથી આવૃત્તિ : ૨૦૦૦.
'''શાકુંતલ''' (કાલિદાસકૃત) (ઈ. સ. ૧૯૫૫)., ચોથી આવૃત્તિ : ૨૦૦૦.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/સર્જન-વિવેચન-ચિંતન|૧. સર્જન : વિવેચન : ચિંતન]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/સંપાદન|૩. સંપાદન]]
}}
<br>

Latest revision as of 20:33, 9 November 2021


ઉમાશંકર જોશી-સાહિત્યસૂચિ

૨. અનુવાદ


ઉત્તરરામચરિત (ભવભૂતિકૃત) (ઈ. સ. ૧૯૫૦)., ૨જી આવૃત્તિ; ૧૯૫૮, પુનર્મુદ્રણ : ૧૯૬૩. એકોત્તરશતી (રવીન્દ્રનાથ ટાગોરકૃત) (નગીનદાસ પારેખ અને અન્ય સાથે) (ઈ. સ. ૧૯૭૮). ઑડનનાં કાવ્યો (નિરંજન ભગત અને અન્ય સાથે) (ડિસેમ્બર, ૧૯૭૬). ગીતપંચશતી (રવીન્દ્રનાથ ટાગોરકૃત) (નગીનદાસ પારેખ અને અન્ય સાથે) (ઈ. સ. ૧૯૭૮)., બીજી આવૃત્તિ, ૧૯૯૩. ગુલે પોલાંડ (મિત્સ્કિયેવિચકૃત) (ઈ. સ. ૧૯૩૯). શાકુંતલ (કાલિદાસકૃત) (ઈ. સ. ૧૯૫૫)., ચોથી આવૃત્તિ : ૨૦૦૦.