ઋણાનુબંધ/સ્મશાનયાત્રા

સ્મશાનયાત્રા


પંચાંગ પ્રમાણે
દર માસે
ચંદ્રોદય થાય છે
અને
દર માસે
(ન જન્મેલા)
એક શિશુની
સ્મશાનયાત્રા નીકળે છે.