એકતારો/અભેદને આરે: Difference between revisions
Jump to navigation
Jump to search
(વસંતતિલકા)
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભેદને આરે|}} <center>'''(વસંતતિલકા)'''</center> <poem> * આ એક જાનવર ને વિદવાન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
* 'વૈજ્ઞાનિક અને વાંદરો’-બેઉના એક ચિત્ર પરથી. | * 'વૈજ્ઞાનિક અને વાંદરો’-બેઉના એક ચિત્ર પરથી. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પશુ-નકલની પ્રગતિ | |||
|next = જુદાઈના જંગલમાંથી | |||
}} |
Latest revision as of 13:22, 27 January 2022
અભેદને આરે
- આ એક જાનવર ને વિદવાન બીજો,
એવા કુભેદ કરજો ન અમારી વચ્ચે;
ભાળે ન સામ્ય અમ બેઉની વચ્ચ અંધા
કાં કે અમે લઘુમતીઃ બહુસંખ્ય તેઓ! ૧
જ્ઞાની અમો ઉભય, રે નિરખો અમારાં
ડાચાં પરે જ શું ન અંકિત દિવ્ય પ્રજ્ઞા?
પ્રેમી અમે શું કમ એકબીજાથી? બોલો!
સૌંદર્ય શું ઉભયને નયણે ન સ્પષ્ટ? ર
દૂરત્વ એ જ દુ:ખ છે! પશુને મનુષ્યો
દૂરે ધકેલી સરસાઈ બડાઈ મારે,
રે માનવી અવર માનવને હટાવી,
સૌંદર્યશીલ, બહાદુર ઠરેછ પોતે. ૩
- 'વૈજ્ઞાનિક અને વાંદરો’-બેઉના એક ચિત્ર પરથી.