એકોત્તરશતી/૬૩. યાબાર દિને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જવાના દિવસે (યાબાર દિને))}} {{Poem2Open}} થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું...")
 
(Added Years + Footer)
Line 6: Line 6:
થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું છે, એથી હું ધન્ય છું, જવાના દિવસે આ વાત જણાવતો જાઉ.
થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું છે, એથી હું ધન્ય છું, જવાના દિવસે આ વાત જણાવતો જાઉ.
વિશ્વરૂપના ક્રીડાગૃહમાં કેટલુંય હું રમ્યો!-—બંને આંખો ખાલીને અપરૂપને નીરખ્યું! જે (પ્રભુ)નો સ્પર્શ સરખો થઈ શકતો નથી તે (મારા) આખા દેહમાં પકડાયા. અહીં જ જો પૂરું કરી દેવું હોય તો તે ભલે પૂરું કરી દેતા. જવાના સમયે આ વાત જણાવતો જાઉં.
વિશ્વરૂપના ક્રીડાગૃહમાં કેટલુંય હું રમ્યો!-—બંને આંખો ખાલીને અપરૂપને નીરખ્યું! જે (પ્રભુ)નો સ્પર્શ સરખો થઈ શકતો નથી તે (મારા) આખા દેહમાં પકડાયા. અહીં જ જો પૂરું કરી દેવું હોય તો તે ભલે પૂરું કરી દેતા. જવાના સમયે આ વાત જણાવતો જાઉં.
<br>
૫ ઓગસ્ટ, ૧૯૧૦
‘ગીતાંજલિ’
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br>
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૬૨. ધુલા મન્દિર  |next =૬૪. શંખ }}

Revision as of 02:15, 2 June 2023


જવાના દિવસે (યાબાર દિને))

થાય છે કે જવાના દિવસે આ વાત કહેતો જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી. આ જ્યોતિસમુદ્રમાં જે શતદલ પદ્મ શોભે છે તેના મધુનું પાન કર્યું છે, એથી હું ધન્ય છું, જવાના દિવસે આ વાત જણાવતો જાઉ. વિશ્વરૂપના ક્રીડાગૃહમાં કેટલુંય હું રમ્યો!-—બંને આંખો ખાલીને અપરૂપને નીરખ્યું! જે (પ્રભુ)નો સ્પર્શ સરખો થઈ શકતો નથી તે (મારા) આખા દેહમાં પકડાયા. અહીં જ જો પૂરું કરી દેવું હોય તો તે ભલે પૂરું કરી દેતા. જવાના સમયે આ વાત જણાવતો જાઉં. ૫ ઓગસ્ટ, ૧૯૧૦ ‘ગીતાંજલિ’

(અનુ. ઉમાશંકર જોશી)