કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૭. જૂના પત્રોનો નાશ કરતાં—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 6: Line 6:
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ!
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ!
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદ:ુખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.
નાનાંમોટાં સુખદુ:તણી સુપ્ત જેમાં ઘડીઓ.


કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં:
કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં:
Line 22: Line 22:
::::::: થોડું...થોડું જ એ તો!
::::::: થોડું...થોડું જ એ તો!
</poem>
</poem>


{{HeaderNav
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા |૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા ]]
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા |૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા ]]
|next = [કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૮. થીજી ગયો સમય |૮. થીજી ગયો સમય ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૮. થીજી ગયો સમય |૮. થીજી ગયો સમય ]]
}}
}}

Latest revision as of 12:12, 10 April 2023

૭. જૂના પત્રોનો નાશ કરતાં—

જયન્ત પાઠક


પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ!
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.

કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં:
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં!

હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઈ રીતે’
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી; આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો!

જૂના પત્રો અહીંતહીં ચીરા ઊડતા જોઈ ર્હેતો
થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે
થોડું...થોડું જ એ તો!